________________
२४६
विवेकविलास एकादश उल्लास:। अयमात्मैव निःकर्मा, केवलज्ञानभास्करः॥ लोकालोकं यदा वेत्ति , प्रोच्यते सर्वगस्तदा ॥ ६३ ॥
અર્થ––એ જીવજ કર્મ કરીને રહિત અને કેવળ જ્ઞાનથી સૂર્યસમાન થઇ લોકને તથા અલોકને જ્યારે જાણે છે, ત્યારે તે કેવલી જીવજ “સર્વગામી डेवाय छे. (83)
शुभाशुभैः परिक्षीणैः, कर्मभिः केवलो यदा ॥ एकाकी जायते शून्यः, स एवात्मा प्रकीर्तितः ॥ ६४॥
અર્થ –જીવ શુભાશુભ કર્મને અત્યંત ક્ષય થવાથી જયારે કેવળ એકાકી थाय छे, त्यारे ते ७५ " शून्य" (डेवाय छ. (६४)
लिङ्गत्रयविनिर्मुक्तं , सिद्धमेकं निरञ्जनम् ॥ निराश्रयं निराहार-मात्मानं चिन्तयेद्बुधः ॥६५॥
અર્થ-ડાહ્યા પુરૂષે ત્રણે લિંગથી મૂકાએલે, સિદ્ધ, એક, નિરંજન શ્રમવિનાનો અને આહાર વિનાને એવા આત્માનું ધ્યાન કરવું. (૬૫)
जितेन्द्रियत्वमारोग्यं, गात्रलाघवमार्दवे ॥ मनोवचनवत्काय-प्रसत्तिश्चेतनोदयः ॥ ६६ ॥ बुभुक्षामत्सरानङ्ग-मानमायाभयक्रुधाम् ॥ निद्रालोभादिकानां च, नाशः स्यादात्मचिन्तनात् ॥६७॥
अर्थ:--मात्माना ध्यानथी द्रियो १२ याय, शरीर गर्बु थाय, हामળતા ઉત્પન્ન થાય, મન, વચન અને કાય પ્રસન્ન થાય, ચેતના ઉદય આવે, તया क्षुधा, मत्सर, मिवि२, २, ५८, लय, ध, निद्रा मने सोन अत्याधि विजारने नाश थाय. (६६) (१७)
लयस्थो दृश्यतेऽभ्यासा-जागरूकोऽपि निश्चलः॥ प्रसुप्त इव सानन्दो, दर्शनात्परमात्मनः ॥ ६८ ॥ અર્થ -અભ્યાસથી ધ્યાનમાં લયલીન થએલો અને પરમાત્માના દર્શકો
"Aho Shrutgyanam"