SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, અગ્યારમો ઉલ્લાસ. ૨૪૫ अलक्ष्यः पञ्चभिस्ताव-दिन्द्रियैनिकटैरपि ॥ स तु लक्षयते तानि , क्षेत्रज्ञोऽलक्ष्य इत्यसौ ॥ ५७॥ અર્થ –નિકટ રહેલાં ઈદ્રિય પણ આત્માને દેખતાં નથી. પણ આમા ઈદ્રિયોને દેખે છે. માટે જ ક્ષેત્રજ્ઞ (આત્મા) અલક્ષ્ય (ન જણાય એવો ) કહેવાય છે. (૫૭) आगतं बीजमन्यस्य , क्षेत्रेऽन्यस्य निधीयते ॥ चित्रं क्षेत्रज्ञ एवात्र, प्ररोहति यदा तदा ॥ ५८॥ અર્થ—અન્ય ક્ષેત્રનું આવેલું બીજ અન્યના ક્ષેત્રમાં વવાય છે. અને તે ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રને જાણ આત્મા) ઉગે છે, એ મેટું આશ્ચર્ય છે! (૫૮) परमाणुरतिस्वल्पः, खमतिव्यापकं किल ॥ तौ जितौ येन माहात्म्या-नमस्तस्मै परात्मने ॥ ५९ ॥ અર્થ—અતિ સૂક્ષ્મ પરમાણુ અને સર્વવ્યાપી આકાશ એ બન્ને વસ્તુને પિતાના માહાસ્યથી જીતનારા પરમાત્માને નમરકાર થાઓ. (૫૯). आत्मद्रव्ये समीपस्थे , योऽपरद्रव्यसंमुखः ॥ भ्रान्त्या विलोकयत्यज्ञः, कस्तस्माद्वालिशोऽपरः ॥६०॥ અર્થ -– અજ્ઞ જીવ આત્મારૂપ દ્રવ્ય સમીપ છતાં બીજા દ્રવ્ય (ધન) તરફ ભ્રાંતિથી જુવે છે, તેના કરતાં બીજે કણ મૂર્ખ હશે ? (૬૦) परमात्मागत्यस्मृत्या, चित्रं संसारसागरः॥ असंशयं भवत्येव, प्राणिनां चुल्लुकोपमः॥६१ ॥ અર્થ–ભવ્યજીવોને પરમાત્મારૂપ અગત્ય ષિના સ્મરણથી સંસારરૂપ સમુદ્ર નિશ્ચયથી કોગળા સરખો થાય છે. એ મેટું આશ્ચર્ય છે! (૬૧) आत्मानमेव संसार-माहुः कर्माभिवेष्टितम् ॥ तमेव कर्मनिर्मुक्तं, साक्षान्मोक्षं मनस्विनः ॥ ६२ ॥ અર્થ–પંડિત પુરૂષ કર્મથી વીટાયલા જીવને જ સંસાર અને કર્મથી મૂકાયએલા જીવને જ સાક્ષાત્ મિક્ષ કહે છે. (૬૨) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy