________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧૧૩
સર્વે ગુણરહિત હૈાય, તેાપણ તેની તેણે (કન્યાએ) દેવતાની પેઠે સેવા કરવી.(૧૬૩) पितृभर्तृसुतैर्नार्यो, बालयौवनवार्धके ॥
રક્ષયાઃ પ્રયત્નેન, ઃ મ્યાન્યથા ॥ ૧૬૪ ॥ અર્થ:--બાળપણામાં પિતાએ, યુવાવસ્થામાં ભોરે અને વૃદ્ઘાવસ્થામાં પુત્રે સ્રીનું રક્ષણ કરવું. નહીંતા કુળને કલંક લાગે. (૧૬૪)
दक्षा तुष्टा प्रियालापा, पतिचित्तानुगामिनी ॥ कालौचित्यादययकरी, या सा लक्ष्मीरिवापरा ॥ १६५ ॥
અર્થ:- જે સ્રી ડાહી, સંતેષી, મધુર વચન બેાલનારી, પતિનું ચિત્ત રાજી રહે તેમ ચાલનારી અને સમય જોઇને ખરચ કરનારી એવી હાય, તે એકલક્ષ્મીસમાન જાણવી. ( ૧૬૫)
शयिते दयिते शेते-स्मात्पूर्वं तु विबुध्यते ॥
भुङ्गे भुक्तवति ज्ञात-सत्कृत्या स्त्रीमतल्लिका ॥ १६६ ॥
અર્થ:—જે સ્રી ભìર સુદેં રહ્યા પછી સુત્રે, પહેલાં જાગે, તેણે ભાજન કયા પછી પાતે કરે, અને ભર્તારની સેવા શી રીતે કરવી તે સારી પેઠે જાણું, તે સ્ત્રી શ્રેષ્ઠ અણુવી. ( ૧૬૬ )
न कुत्सयेद्वरं बाला, श्वशुरप्रमुखांश्च या ॥
તા‰મપિ નાત્ને, મન્યેન સોત્તમા ॥ ૬૭ ॥
અર્થ:——જે સ્ત્રી પેાતાના ભતારના તથા સાસ્, સસરા વિગેરે તેના પરિવારના દાષ ન બોલે, અને પરપુરૂષે આપેલા પાનના બીડાને પણ સ્પર્શ ન કરે, તે સ્રી ઉત્તમ જાણવી. ( ૧૬૭)
कुलस्त्रिया न गन्तव्य -मुत्सवे चत्वरेऽपि च ॥ તેવયાત્રાસ્થાસ્થાને, ન તથા નાગરે ૫ છુ૬૮૫
અર્થ:કુલીન સ્ત્રીએ મેળામાં, ચાટામાં, યાત્રામાં, કથા ચાલતી હૈાય ત્યાં તથા નાટક રંગના ઉર્જાગરામાં જવું નહીં. (૧૬૮)
"Aho Shrutgyanam"