________________
विवेकविलासे पश्चम उल्लास । या दष्ट्वा पतिमायान्त-मभ्युत्तिष्ठति संभ्रमात् ॥ तत्पादन्यस्तदृष्टिश्च , दत्ते तस्यासनं खयम् ॥ १६९ ॥ भाषिता तेन सवीडं, नम्रीभवति च क्षणात् ॥ स्वयं सविनयं तस्य , परिचर्यां करोति च ॥ १७०॥ निर्व्याजहृदया पत्यौ, श्वश्रूषु व्यक्तभक्तिभाक् ॥ सदा नम्रा ननान्दृणां, बद्धस्नेहा च बन्धुषु ॥ १७१॥ सपनीष्वपि सप्रीतिः, परिवारेषु वत्सला ॥ सनर्मपेशलालापा, कमितुमित्रमण्डले ॥ १७२ ॥ या च तद्देषिषु द्वेष-संश्लेषकलुषाशया॥ गृहश्रीरिव सा साक्षा-नेहिनी गृहमेधिनाम् ॥ १७३ ॥
अर्थ:-- श्री पतिने सावता ने ताथी 8, मने तेना य२९કમલે દૃષ્ટિ રાખી તેને પોતે આસન આપે, ભર વાતચિત કરે ત્યારે તત્કાળ લજજાથી નમ્ર થાય, વિનય સાચવી પોતે પતિની સેવા કરે, ભર્તાર ઉપર કપટ રહિત મન રાખે, સાત્ પ્રમુખ વડીલેની પ્રકટ ભક્તિ કરે, નણંદની આગળ હમેશાં નમ્રપણું રાખે, ભરના બાંધવ ઉપર સનેહ કરે, પોતાની શોને વિષે પણ પ્રીતિ રાખે, દાસ, દાસી પ્રમુખ પરિવાર ઉપર દયા કરે, ભસ્તરના મિત્રમંડળની સાથે નર્મસહિત ચતુર વચન બોલે, અને ભરના વેરીની साथै वै२ सणे, ते गृहस्थनी श्री साक्षात् सभी जावी. (१६८) (१७०) (१७१) (१७२) (१७३)
निषिद्धं हि कुलस्त्रीणां, गृहद्वारनिषेवणम् ॥
वीक्षणं नाटकादीनां, गवाक्षावस्थितिस्तथा ॥ १७४ ॥ . અર્થ-કુલીન સ્ત્રીઓએ ઘરના બારણામાં ન બેસવું, નાટક પ્રમુખ ન જેघi, tariपमा ५९५ न येस. ( १७४)
"Aho Shrutgyanam"