________________
२२६
विवेकविलासे नवम उल्लास प्रेष्यः पापान्मली पापा-त्कुष्ठी पापाजनो भवेत् ॥ पापादस्फुटवाक्पापा-मूकः पापाच निर्धनः ॥ १३ ॥
અર્થ–માણસ પાપથીજ પારકે દાસ, મલિન, કોઢિયે, બેબડે, મૂગો भने रिटी थाय छे. ( १3)
जायते नारकस्तिर्य-गकुलीनो विमूढधीः ॥ चतुर्वर्गफलैर्वन्ध्यो, रोगग्रस्तश्च पापतः ॥ १४ ॥ અર્થ–માણસ પાપથી જ નારકી, તિર્યંચ, હીનકુલને, મતિમંદ તથા ધર્મ, सर्थ, हम मोक्ष से या पु३षार्थथी श्रष्ट सने भी थाय छे. (१४)
यदन्यदपि संसारे, जीवः प्राप्नोत्यसुन्दरम् ॥ तत्समस्तं मनोदुःख-हेतुः पापविजृम्भितम् ॥१५॥
અર્થ –આ સંસારમાં બીજું પણ જીવને જે માઠું તથા મનને દુઃખ દેનારૂં थाय छ, ते सर्व पार्नु ३ . (१५)
इति गदितमशेष कारणं पातकस्य, प्रतिफलमपि तस्य श्वभ्रपातादि दुष्टम् ॥ सकलसुखसमूहोल्लासकामैर्मनुष्यै
नै खल्लु मनसि धार्यः पापहेतूपदेशः ॥ १६ ॥
इति श्रीजिनदत्तरिविरचिते विवेकविलासे पापोत्पत्तिकारणं नाम नवम उल्लासः ॥९॥
અર્થ --આ રીતે પાપનું સર્વ કારણ અને તેનું નરકપાતાદિ દુષ્ટ ફલ પણ કહ્યું. જે પુરૂષો સર્વ સુખના સમુદાયને ઉદય પમાડવાની વાંછા રાખતા હોય, તેમણે પાપને હેતુ એવો ઉપદેશ મનમાં ન રાખવો. (૧૬)
ઇતિ શ્રીજીનદત્તસૂરિવિરચિત વિવેકવિલાસની ગુર્જર ભાષાને નવ SAIR संक्ष. (८)
-
---------
-----
--
-
-
-
-
"Aho Shrutgyanam"