________________
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ.
आर्तस्तृष्णाक्षुधाभ्यां यो, वित्रस्तो वा स्वमन्दिरम् ॥ आगतः सोऽतिथिः पूज्यो, विशेषेण मनीषिणा ॥ ११ ॥ અર્થ:—સુજાણ પુરૂષે તૃષાથી તથા ક્ષુધાથી પીડાતા અને બીક પામેલા એવા પાતાને ધરે આવેલા લેાકાને અતિથિ જાણી તેમની વિશેષ પૂજા ( આદરમાન) કરવી જોઇયે. ( ૧૧ )
कोविदो वाथवा मूर्खो, मित्रं वा यदि वा रिपुः ॥ નિદ્રાનું સ્વનોનાના-મશનાવસયિઃ ॥ ૧૨ ॥
અર્થ:પંડિત અથવા મૂર્ખ, મિત્ર અથવા શત્રુ ગમે તે હોય, તેપણ તે જો ભેાજનને અવસરે અતિથિ તરિકે આવે તે તે સ્વર્ગસુખને આપનાર સમજવા. ( ૧૨)
न प्रश्नो जन्मनः कार्यो, न गोत्राचारयोरपि ॥ નાપિ શ્રુતસમૃદ્ધીનાં, સર્વધર્મમયોઽથિઃ | oરૂ II
૬૫
અર્થઃ —જે અતિથિ આગ્ન્યા ઢાય તેને તેના જન્મને, ગાત્રને તથા સંપ્રદાયના પ્રશ્ન ન કરવા. તેમજ તેના જ્ઞાનની પણ પુચ્છા ન કરવી. કારણ, અતિથિ તરિકે આન્યા તે સર્વધર્મમય ઢાય છે. ( ૧૩ )
तिथिपर्व हर्षशोका - स्त्यक्ता येन महात्मना ॥ સોઽથિજ્ઞેય, વરઃ માળિો મતઃ ॥ ૨૪ ||
થીમ
અર્થઃ—જે મહાપુરૂષે તિથિ, પર્વ, હર્ષ, શેક પ્રમુખ સંસારનાં કર્મ છેડયાં. તેને પંડિત પુરૂષાએ અતિથિ જાણવા. અને એથી અન્ય હોય તે તેા પ્ રાણા જાણવા. ( ૧૪ )
मन्दिरादिमुखो यस्य, गच्छत्यतिथिपुङ्गवः ॥ जायते महती तस्य, पुण्यहानिर्मनस्विनः ॥ १५ ॥ અર્થ:અતિથિ નિરાશ થઇ જેના ઘરથી પાછા જાય, તે માણસ ગમે તેટલે જાણુ ઢાય પણ તેનો પુણ્યની મેાટી હાનિ થાય છે. (૧૫)
"Aho Shrutgyanam"