________________
६४
विवेकविलासे तृतीय उल्लासः ।
अनन्यजन्यं सौजन्यं, निर्माया मधुरा गिरः ॥ सारः परोपकारश्च क्रमो धर्मविदामयम् ॥ ६ ॥
અર્થ:——સર્વોત્તમ સજ્જનતા રાખવી, કપટરહિત મીઠાં વચન બેલવાં, અને સારભૂત પરોપકાર કરવા, એ ધર્મના જાણુ પુરૂષાની રીતિ છે. (૬) दीनोद्धरणमद्रोहो, विनयेन्द्रियसंयमी ॥
न्याय्या वृत्तिर्मृदुत्वं च धर्मोऽयं पाप्मनी छेद ॥ ७ ॥
અર્થઃ—દ્દીન જનનેા ઉદ્દાર કરવેા, કાઇની જોડે મત્સર ન કરવા, વિનય કરવા, ઇંદ્રિયે વશ રાખવી, ન્યાય માર્ગે ચાલવું, અને કામળતા રાખવી, એ ધર્મથી પાપને નાશ થાયછે. (૭)
कृत्वा माध्याह्निक पूजां, निवेश्यान्नादि भाजने ॥ नरः स्वगुरुदेवेभ्योऽन्यदेवेभ्यश्च ढौकयेत् ॥ ८ ॥
અર્થઃ—મનુષ્ય મધ્યાન્હ કાળની પૂજા કરી પાત્રમાં અન્નાદિક મૂકી ઘરમાં તથા મંદિરમાં રહેલી જિનપ્રતિમા આગળ નૈવેધ ધરવું. (૮)
अनाहूतमविज्ञातं दानकालसमागतम् ॥
जानीयादतिथिं प्राज्ञ, एतस्माद्व्यत्यये परम् ॥ ९ ॥
અર્થઃ—જે અજાણ્યા મનુષ્ય એલાવ્યા વિના દાન દેવાને અવસરે આર્ચિતે આવીને ઉભે રહે, તેને ઋણુ પુરૂષે અતિથિ જાણવા. એવા ન હેાય તે પરે!ણે। કહેવાય. (૯)
अतिथीनर्थिनो दुःस्थान्, भक्तिशक्त्यनुकम्पनैः ॥
कृत्वा कृतार्थानौचित्या- द्वोक्तुं युक्तं महात्मनाम् ॥ १० ॥
અર્થ:મહાત્મા પુરૂષાએ અતિથિને ભક્તિથી, ચાચકને શક્તિ માફક તથા દીનને દયાથી દેશકાલને અનુસરતું દાન દઇને પછી પેતે ભેાજન કરવું યુક્ત છે, ( ૧૦ )
"Aho Shrutgyanam"