________________
વિવિઝા પ્રથમ ના आस्यशोषाधरस्फोट-स्वरभङ्गनिवृत्तये ॥
पारुष्यदन्तरक्छित्त्यै, स्नेहगण्डूषमुद्हेत् ।। ७४॥ અર્થ–મુખમાં શેષ પડતા હોય, હોઠ ફાટી ગયા હોય, સાદ બેસી ગયે હોય, ચામડી બહટ થઈ હેય, દાંતમાં દુખાવો થતો હોય, તો તેને મટાડવા માટે ઔષધી ઘીને અથવા તેલનો કાગળો કરે. (૭૪)
केशप्रसादनं नित्यं, कारयेदथ निश्चलः॥
कराभ्यां युगपत्कुर्या-स्वोत्तमाङ्गे स्वयं न तत् ॥७५॥ અર્થ – પછી સ્થિર બેસી કોઈ પાસે આપના માથાના વાળ સાફ કરાવવા. પોતાના માથાના વાળ પિતાને જ સાફ કરવા હોય તે સંધાતે બે હાથથી સાફ કરવા નહીં (૭૫)
तिलकं द्रष्टुमादर्श , मङ्गलाय च वीक्ष्यते ।
दृष्टे देहे शिरोहीने, मृत्युः पञ्चदशेऽहनि॥७६॥ અર્થ_તિક જોવા માટે અથવા મંગલકને અર્થે આરિસામાં જેવું.કદાચિતુ જે માથા વગર એકલું આપનું ધડજ દેખાય છે તે દિવસથી પંદરમે દિવસે પિતાનું મરણ જાણવું. (૭૬)
मातृप्रतिवृद्धानां, नमस्कारं करोति यः॥
तीर्थयात्राफलं तस्य, तत्कार्योऽसौ दिनेदिने ॥७७॥ અર્થ –મા, બાપ વિગેરે વૃદ્ધ પુરૂષોને જે નમસ્કાર કરે છે, તેને તીર્થયાત્રાનું ફળ મળે છે. માટે દરરોજ તેમને નમસ્કાર કરવો. (૭૭) उक्तं च ॥ मातापित्रोरभरकः, क्रियामुद्दिश्य याचकः॥
मृतशय्याप्रतिग्राही, न भूयः पुरुषो भवेत् ॥७८॥ અર્થ –કહ્યું છે કે, “જે મનુષ્ય આપણું માબાપનું ભરણપોષણ ન કરે, કંઈ ધર્મક્રિયા ઉદ્દેશીને એટલે ફલાણું ધર્મકૃત્ય કરવું છે, એમ કહીને યાચના કરે, અને મરી ગયા મનુષ્યનું શય્યાદાન લે, તેને ફરીથી મનુષ્ય ભવ મલ દુર્લભ છે. (૩૮)
"Aho Shrutgyanam