________________
विवेकविलासे दशम उल्लास : ।
दृष्टिहीनस्य पङ्गोश्च संयोगे गमनादिकम् ॥
यथा प्रवर्तते ज्ञान - क्रियायोगे शिवं तथा ॥ ३० ॥ अर्थ:-धजाना भने पांगणाना भेसाथी नेम ( अन्नेनुं ) न - વવું વિગેરે થાય છે, તેમ જ્ઞાનને અને ક્રિયાને યેગ મળવાથી મેક્ષ થાય છે. (૩૦) शरीरं यौवनं वित्तं, संयोगं च स्वभावतः ॥
इदं नित्यमनित्यत्वा - प्रातं जानीहि सर्वतः ॥ ३१ ॥
२३२
"
અર્થ:હૈ જીવ ! શરીર, યુવાવસ્થા, ધન અને સર્વે પ્રકારના સંચેત્ર એ સર્વે સ્વભાવથીજ સદાકાળ અનિત્ય છે એમ તું સર્વથા જાણુ, (૩) शक्रचयादयोऽप्येते, म्रियन्ते कालयोगतः ॥
तदत्र शरणं यातु, कः कस्य मरणागमे ॥ ३२ ॥
અર્થ:-ઇંદ્ર તથા ચક્રવર્તી વિગેરે પણ કાલમર્યાદા પૂરી થએ મરણ પામે છે. માટે આ જંગમાં મરણસમય આવે કાણુ કાને શરણુ જાય? (૩૨) संसारनाटके जन्तु - रुत्तमो मध्यमोऽधमः ॥ नटवत्कर्मसंयोगा- नानारूपो भवत्यहो ॥ ३३ ॥
અર્થઃ—જીવ સંસારરૂપ નાટકમાં નાટકીની પેઠે કર્મને ચેાગે ઉત્તમ, મધ્યમ તથા અધમ એવા નાનાવિધ વેષ ધારણ કરે છે, એ ધણી ખેદની વાત છે! (૩૩) एक एव ध्रुवं जन्तु जयते म्रियतेऽपि च ॥
एक एव सुखं दुःखं, भुङ्क्ते चान्योऽस्ति नो सखा ॥ ३४ ॥ અર્થઃ-જીવ એકલાજ જન્મે છે, મરણ પામે છે, અને સુખ દુઃખ ભેટआवे छे. मी हाय तेन। सभी नथी. ( ३४ )
देहार्थबन्धुमित्रादि, सर्वमन्यन्मनस्विनः ॥
युज्यते नैव कुत्रापि, शोकः कर्तुं विवेकिना ॥ ३५ ॥ अर्थ:--भग ५३षो हेड, धन, अधिव, भित्र विगेरे सर्व पारहुं समने छे, માટે વિવેકી પુરૂષે દેહાદિકને અર્થે શેક કરવા ચેોગ્ય નથી. (૩૫)
"Aho Shrutgyanam"