________________
૭૪
विवेकविलासेऽष्टम उल्लास:। दूते दिगाश्रिते जीव-त्यहिदष्टो विदिक्षु न ॥ प्रशोऽप्यन्तर्वहे वायो, सति दूतेन चेत्कृतः ॥ १७२ ॥ અર્થ--ત જે દિશામાં ઉભો હોય તો ખેલો માણસ છે, તેમજ નાસિકા દ્વારે અંદર શ્વાસ લેતાં પ્રશ્ન કરે, અને વિદિશામાં ઉભો હોય તો ન જીવે. (૧૨)
પ્રશ્ન વી મુર્ષિ કૂતો, વં શક્તિ વિ છે तदा दष्टादरो युक्तो, विपर्यासे मृतस्तु सः ॥ १७३ ॥
અર્થ–દત પ્રશ્ન કરી રહ્યા પછી જે પિતાનું મુખ બંધ રાખે તો ડુંખેલા માણસને આદર કરવો યોગ્ય છે. અને ઉઘાડું રાખે તો તે મરણ પામે, એમ સમજવું. (૧૩) ' दूतस्य वदनं रात्रौ, यदि सम्यम दृश्यते ॥
तदा स्वस्य मुखे ज्ञेयं , मत्रिणा मीलनादिकम् ॥ १७४ ॥
અર્થ –રાત્રિને સમય હોવાથી જે દૂતનું મુખ બરાબર ન દેખાય, તો માંત્રિક પુરૂષે મુખનું બંધ થવા પ્રમુખ ચિહુ પિતાના મુખને વિષે જાણવું. (૧૭૪)
(અય મર્થવિજાર ) कण्ठे वक्षस्थले लिङ्ग, मस्तके चिबुके गुदे ॥ नासापुटे भ्रुवोर्मध्ये , नाभावोष्ठे स्तनद्रये ॥ १७५ ।। पाणिपादतले शङ्ख, स्कन्धे कर्णेलिके दृशोः ।
केशान्तकक्षयोर्दष्टो, दृष्टोऽन्तकपुरीजनैः ॥ १७६ ॥ ' અર્થ –( હવે દેશના (ઠંખના) થાનકને વિચાર કરે છે.) ૬ કંડ, ૨ છાતી, 3 લિંગ, ૪મરતક, ૫ દાઢી, ૬ ગુદા, ૭ નાક, ૮ બે ભમરા મધ્યભાગ ૯ નાભિ, ૧૦ હેઠ, ૧૧ બે સ્તન, ૧૨ હાથના તથા પગનાં તળિયાં, ૧? - ખનો કાન પાસેને ભાગ, ૧૪ ખભે ૧૫ કાન, ૧૬ કપાળ, ૧૭ બન્ને આંખ, ૧૮ કેશાન્ત ( કપાળનો માથાના વાળ પાસેના ભાગ) અને ૧૬ કાખ એટલા સ્થાનકે જે માણસને દંશ ( ડંખ) થાય તે તે મરણ પામે. (૧૭૫) ( ૧૭૬)
"Aho Shrutgyanam