SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. पादाङ्गुष्ठेऽथ तत्पृष्ठे , गुल्फे जानुनि लिङ्गके । नाभौ हृदि कुचे कण्ठे, नासादृक्श्रुतिषु सुवोः ॥ २३३॥ शो मूर्द्धि क्रमात्तिष्ठे-त्पीयूषस्य कलान्वहम् ॥ शुक्लप्रतिपदः पूर्वं, कृष्णपक्षे विपयर्यात् ॥ २३४॥ અર્થ-શર્ટુ પક્ષના પડવાથી માંડી નમ સુધી અનુક્રમે ૧ પગને અંગૂઠે ૨ પગને કાંડે, ૩ ઘૂંટણે, ૪ ઢીંચણે, લિંગ ઉપર, ૬ નાભિમાં, ૭ ઇંદયમાં ૮ સ્તનમાં, ૯ કંઠમાં, ૧૦ નાકમાં, ૧ આંખમાં, ૧૨ કાનમાં, ૧૩ બે ભમરમાં, ૧૪ શખમાં (લમણમાં) તથા મતકમાં અમૃતની કલા રહે છે. તથા કૃષ્ણ ( અંધારિયા) પક્ષમાં પડિવાથી માંડી અમાસ સુધી ઉલટા ક્રમથી એટલે પડવાને દિવસે મસ્તકે, બીજને દિવસે શંખમાં એ રીતે અમૃતની કલા હેય છે. (૨૩૩) (૨૩૪) सुधाकला स्मरो जीव-स्त्रयाणामेकवासिता ॥ पुंसो दक्षिणभागे स्या-द्वामभागे तु योषितः ॥ २३५॥ અર્થ–પુરૂષની જમણી બાજુએ અને સ્ત્રીઓની ડાબી બાજુએ અમૃતની કલા, કામ અને જીવ એ ત્રણે એકજ ઠેકાણે રહે છે. (૨૩૫) सुधास्थानाद्विषस्थानं सप्तमं ज्ञेयमन्वहम् ॥ सुधाविषस्थानमर्दो, विषघ्नो विषवृद्धिकृत् ॥ २३६॥ અર્થ –-અમૃતના સ્થાનકથી સુધાનું સ્થાનક નિરંતર સાતમું જાણવું. અમૃતના સ્થાનકને મસળવાથી અમૃતની અને વિષના સ્થાનકને મસળવાથી વિષની વૃદ્ધિ થાય છે. (૨૩૬). स्त्रियोऽप्यवश्यं वश्याः स्युः, सुधास्थानविमर्दनात् ॥ स्पृष्टा विशेषादश्याय, गुह्यप्राप्ता सुधाकला ॥२३७॥ અર્થ- અમૃતનું સ્થાનક મસળવાથી સ્ત્રિયો પણ અવશ્ય વશ થાય છે. વિષે કશ કુશસ્થાને અમૃતકલા આવી હોય તો તેને મસળવાથી તુરત સિ વશ થાય છે. (૨૩૭) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy