________________
विवेकविलासेऽष्टम उल्लास सुधास्थानेषु नैव स्या-त्कालदंशोऽपि मृत्यवे ॥ विषस्थानेषु दंशस्तु, प्रशस्तोऽप्याशु मृत्यवे ॥ २३८ ॥
અર્થ—અમૃતની કલા જયાં વસતી હોય ત્યાં કાલસર્પનો દંશ થાય તો પણ મરણ ન થાય. અને વિષના સ્થાનકમાં થએલે દંશ સારો હોય તોપણ તેથી तुरत म२३ नीर छ. (२३८)
सुधाकलास्थितान् प्रा.न् , ध्यायन्नात्मनि चात्मना। निर्विषत्वं वयस्तम्भ, कान्ति प्राप्नोति दष्टकः ॥२३९ ॥
અ:-—ખાયલો માણસ અમૃતની કલાને વિષે રહેલા પ્રાણનું પોતે પોતાના આત્માને વિષે ચિંતન કરે, તો તેથી વિષનો નાશ થાય, તરુણ અવસ્થા ટકી २७, अने शरीरे ति आवे. ( २३८)
जिह्वायास्तालुना योगा-दमृतस्रवणं च यत् ॥ विलिप्तस्तेन दंशः स्या-निर्विषःक्षणमात्रतः॥२४०॥
અર્થઃ—જીભ તાળ લગાડવાથી જે અમૃત ઝરે છે, તેનો ડંખ ઉપર લેપ अरे तो क्षण मात्रमा विपना नाश थाय. (२४०)
घृतादि पेयं दष्टेन , भक्ष्यं चिर्भटिकादिकम् ॥ दंशे कर्णमलो बद्ध्य-चूर्णं वाभिनवं क्षणात् ॥ २४१॥
અર્થ –ખાયલા માણસે ઘી પીવું, ચીભડાં વિગેરે ભક્ષણ કરવાં, દુખ ७५२ अननी मम मथवा जीयूने। माधवी. (२४१)
पुनर्नवायाः श्वेताया, गृहीत्वा मूलमम्बुभिः॥ पिष्टं पाने प्रदातव्यं, विषार्तस्यार्तिनाशनम् ॥२४२॥
અર્થ–રથી પીડાતા માણસને જોળી સાડીનાં મૂળિયાં પાણીમાં વાટી पावा. तेथी अरनी पीडा ६२ थाय, (२४२)
कन्दः सुदर्शनायाश्च , जलैः पिष्टो निपीयते ॥ अथवा तुलसीमूलं, निर्विषत्वविधित्सया ॥ २४३ ॥
અર્થ –-ઝેર દૂર કરવાની ઇચ્છાએ સુદર્શનાનો કંદ અથવા તુળસીનાં મુजियां पालीमा पसीने पावाय छे. ( २४3)
"Aho Shrutgyanam"