________________
विवेकविलासेऽष्टम उल्लासः ।
वैभाष्यं नैव कस्यापि वक्तव्यं द्विषतां तु चेत् ॥ उच्यते तदपि प्राज्ञै- रन्योक्तिच्छलभङ्गिभिः ॥ ३२९ ॥ અર્થ:---કાઇને વાંકું ન બોલવું, ડાહ્યા માણસોએ શત્રુને વાંકું વચન કહેવુ ઢાય તે તે પણ અન્યાતિથી, કાંઇ મિષથી અથવા વ્યંગ્યાક્તિથી કહેવું. (૩૨૯) शिक्षा तस्मै प्रदातव्या, यो भवेत्तत्र यत्नवान् ॥
૨૦૨
ગુરુ સામેતાજી, વૃષ્યને ચતપ્રતઃ ॥ રૂરૂ૦ ॥ અર્થ:- :——જે શીખામણ પ્રમાણે ચાલવામાં ઘણી કાળજી લેતા ઢાય, તે માણસનેજ શીખામણ દેવી. વિના પૂછે કાઇને કાંઇ કહેવું, એ મેરૂં સાહસ કહૈવાય છે. (૩૩૦)
मातृपित्रातुराचार्या - तिथिभर्तृतपोधनैः ॥ યાયાઃિ ॥ ૨રૂ? ॥
વૃદ્ધવાહાવજાનૈયા श्वशुराश्रितसंबन्धि-वयस्यैः सार्धमन्वहम् ॥ वाग्विग्रहमकुर्वाणो, विजयेत जगत्रयम् ॥ ३३२ ॥
અર્થ:—પેાતાના માબાપ, માંદા માણસ, આચાર્ય, અતિથિ, ધણી, તપવી, વૃદ્ધ, બાળક, દુર્બલ માણસ, વૈદ્ય, પેાતાના છેકરાં, ભાઇબંધ, ચાકર, સસરા, આશ્રિત, સંબંધી અને મિત્ર એટલા લોકોની સાથે નિરંતર કલહ ન કરે, તે પુરૂષ ત્રણ લાંકાને જીતે. ( ૩૩૧ ) ( ૩૩૨ )
( અથ હોવાનાજોવામ: । )
पश्येदपूर्वनि, देशान्वस्त्वन्तराणि च ॥ ઢોોત્તાત્રાં છાયાપુઢયું શરુનું તથા ॥ ૩૩૨૫
અર્થ:—(હવે જોવા લાયક તથા ન જોવા લાયક છું તેને વિચાર કહે છે.) અપૂર્વ તીર્થે, જુદા જુદા દેશેા, નાનાવિધ વસ્તુએ, અલૈાકિક પુરૂષ, છાયાપુરૂષ તથા શકુન એટલાં વાનાં જોવાં. ( ૩૩૩ )
"Aho Shrutgyanam"