________________
विवेकविलासे पञ्चम उल्लासः। सूक्ष्माः स्निग्धाश्च गम्भीराः, प्रलम्बा मधुपिङ्गलाः ॥ अव्यावृत्ता गतच्छेदाः, कररेषाः शुभा नृणाम् ॥ ४९॥ અર્થ ––મનુષ્યના હાથની રેખા સૂક્ષ્મ, (પાતળી) રિનગ્ધ (નેહવાળી), ગં ભીર (ડી), લાંબી, મધ સરખી ભૂરા ની, પાછી ન વળેલી અને છેદરહિત એવી હોય તો શુભ જાણવી. (૪૯)
त्यागाय शोणगम्भीराः, सुखाय मधुपिङ्गलाः॥
सूक्ष्माः श्रिये भवेयुस्ताः, सौभाग्याय समूलकाः॥ ५० ॥ અર્થ–મનુષ્યના હાથની રેખા લાલ અને ઊંડી હોય તો ઉદારપણું આપે, મધ સરખી ભૂરા રંગની હોય તો સુખ આપે, પાતળી હોય તો લક્ષ્મી આપે, અને મૂળથી છેડા સુધી છેદરહિત હોય તો સૌભાગ્ય આપે.(૫૦)
छिन्नाः सपल्लवा रूक्षा, विषमाः स्थानकच्युताः ॥, विवर्णाः स्फुटिताः कृष्णा, नीलास्तन्व्यश्च नोत्तमाः॥५१॥
અર્થ:---મનુષ્યની હાથની રેખા છેડાયલી,ફાંટાવાળી, લૂખી, આડીઅવળી, સ્થાનકથી ભ્રષ્ટ થએલી, ખરાબ વર્ણની, ફૂટેલી, કાળી, નીલવર્ણની તથા પાતળી હોય તો ઉત્તમ ને જાણવી. (૫૧)
क्लेशं सपल्लवा रेखा , छिन्ना जीवितसंशयम् ॥ कदन्नं परुषा द्रव्य-विनाशं विषमार्पयेत् ॥ ५२ ॥
અર્થ-ફાંટાવાળી રેખા કલેશ આપે, છેદાયલી જીવિતનો સંશય કરે, કઠણ રેખા ખરાબ અન્ન આપે, અને આડી અવળી રેખા વિનાશ કરે. (૫૨)
मणिबन्धापितुर्लेखा, करभादिभवायुषोः॥ लेखे दे यान्ति तिस्रोऽपि, तर्जन्यष्ठकान्तरम् ॥ ५३ ॥
અર્થ–મણિબંધથી પિતાની રેખા નીકળે, અને કરભથી (કનિષ્ઠા આંગળીના નીચેના ભાગથી) ધનની એક અને આયુષ્યની એક એવી બે રેખા નીકળે, અને તે ત્રણે રેખા તર્જની અને અંગૂઠે એ બેની વચ્ચે જાય. (૫૩)
मणिबन्धापित
"Aho Shrutgyanam"