________________
विवेकविलासे नवम उल्लास । वधेन प्राणिनां मद्य-पानेनानृतजल्पनैः॥ चौर्यैः पिशुनभावैः स्या-त्पातकं श्वभ्रपातकम् ॥ २॥
અર્થ-જીવહિંસા, મદ્યપાન, અસત્ય ભાષણ, ચોરી અને ચાડી એ પાંચ મનુષ્ય નરકમાં પોચાડનારું અશુભ કર્મ બાંધે છે. (૨)
परवञ्चमहारम्भ-परिग्रहकदाग्रहैः ॥ परदाराभिषङ्गैश्च , पापं स्पात्तापवर्द्धनम् ॥ ३॥ અર્થ–પારકાને ઠગવાથી, મેટો આરંભ કરવાથી, પરિગ્રહ રાખવાથી, કદાગ્રહથી અને પરસ્ત્રીના સંગથી સંતાપને વધારનારું પાપ કર્મ બંધાય છે. (3)
अभक्ष्यैर्विकथालापै-रसन्मार्गप्ररूपणैः ॥ अनात्मयन्त्रणैश्चापि, स्यादेनस्तेन तत्त्यजेत् ॥ ४॥ અર્થ—અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ, વિકથા અને ખોટી પ્રરૂપણ કરવાથી તથા પિતાના આત્માને વશ ન રાખવાથી પાપ બંધાય છે, માટે તેનો ત્યાગ કરવો.(૪)
लेश्याभिः कृष्णकापोत-नीलाभिर्दुष्टचिन्तनैः ॥ ध्यानाभ्यामार्तरौद्राभ्यां , दुःखकृत्कलुषं भवेत् ॥ ५॥
અર્થ –કૃષ્ણ, કાપત અને નીલ એ ત્રણ લેશ્યાથી, માઠા અધ્યવસાયથી તથા આર્ત રેશદ્ર ધ્યાનથી દુઃખને ઉપજાવનારું પાપ બંધાય છે. (૫)
क्रोधो विजितदावामिः, स्वस्यान्यस्य च घातकः ॥ दुर्गतः कारणं क्रोध-स्तस्मादज्यों विवेकिभिः ॥६॥
અર્થ –ક્રોધ દાવાનલ કરતાં ચઢિયાતો છે. કારણ કે, તે પિતાને તથા પરનો નાશ કરે છે, અને દુર્ગતિનું કારણ છે, માટે વિવેકી પુરૂષોએતે વજે. (૬)
कुलजातितपोरूप-बललाभश्रुतश्रियाम् ॥ मदात्यामोति तान्येव , प्राणी हीनानि मूढधीः ॥७॥
અર્થ—અણસમજુ માણસ; ૧ કુલ ૨ જાતિ, ૩ તપસ્યા, ૪ રૂપ, ૫ બલ, ૬ લાભ, ૭ શાસ્ત્ર અને ૮ લક્ષ્મી એ આઠ વસ્તુમાં જે વસ્તુને મદ કરે, તેજ વસ્તુ પરભવે ઘણું હલકી પામે. (૭)
"Aho Shrutgyanam