________________
विवेकविलासे द्वितीय उल्लासः। साध्वर्थे जीवरक्षायै, गुरुदेवगृहादिषु ॥ मिथ्याकृतैरपि नृणां, शपथैर्नास्ति पातकम् ॥ ६८॥
અર્થ–સાધુ, જીવરક્ષા, ગુરૂ, દેવ અને જિનમંદિર એમને અર્થે મિથ્યા શપથ (સમ) ખાય તો પણ તેમાં માણસને પાપ નથી. (૬૮)
असंपत्त्या स्वमात्मानं, नैवावगणयेद्बुधः। किंतु कुर्याद्यथाशक्ति, व्यवसायमुपायवित् ॥ ६९ ॥
અર્થજાણ પુરૂષે નિર્ધનપણું હોય તો એ પિતાના આત્માની નિંદા ન કરવી. તે ઉપાય જાણી શક્તિમાફક ધન ઉપાર્જવાને અર્થે ઉદ્યમ કરે. (૬૯)
दृष्टिशीतातपक्षोभ-काममोहक्षुधादयः॥ न प्रन्ति यस्य कार्याणि, सोऽग्रणीर्व्यवसायिनाम् ॥७०॥
અર્થ –વૃષ્ટિ (વદ), શીત (ટાઢ), આતપ (તડકે), ક્ષેભ ક્રોધાદિકથી ચિત્તની ચંચલતા), કામ, મોહ, સુધા પ્રમુખ વિકાર જેનાં કાર્યને હરકત કરી શકતા નથી. તે પુરૂષ શ્રેષ્ઠ વ્યવસાયી જાણ. (૭૦)
यो यूतधातुवादादि-संबन्धाद्धनमीहते ॥ स मषीकूर्चकैर्धाम-धवलीकर्तुमिच्छति ।। ७१ ॥
અર્થ –જે પુરૂષ જુગારથી અથવા કિમયાથી ધન મેળવવાની ઈચ્છા કરે છે, તે પિતાના ઘરને મીની પીછીથી ઘેલું કરવા ઈચ્છે છે એમ જાણવું. (૭૧)
अन्यायिदेवपाखण्डि-तद्धनानां धनेन यः॥ वृद्धिमिच्छति मुग्धोऽसौ, विषमत्ति जिजीविषुः॥७२ ।।
અર્થ—જે પુરૂષ અન્યાયી, દેવ, પાખંડી અને કૃપણ એમના ધનથી પિતે ધનવાન થવાની ઈચ્છા કરે, તે પુરૂષ જીવવાની ઈચ્છાથી ઝહેર ખાય છે, એમ સમજવું. (૭૨)
गोदेवकरणारक्ष-तलावर्तकपट्टकाः॥ ग्राम्योत्तरश्च न प्रायः, सुखाय प्रभवन्त्यमी॥७३॥
અર્થ –ગાય, દેવ અને ખેતર એમના રખવાલ, તલાર, પટેલ અને ગામહીયા એટલા લોકો પ્રત્યે કોઈને સુખ દેતા નથી. (૭૩).
"Aho Shrutgyanam