________________
विवेकविलासेऽष्टम उल्लास :
मित्रोद्वेगकरो नित्यं धूर्तेर्विश्वास्य वञ्च्यते ॥
મુળી ? મસથતો, વૃસ્તસ્ય વિાઃ [ઃ ॥ ૪૨૭ ॥ અર્થ:- હમેશાં પોતાના મિત્રને ઉદ્વેગ ઉપાવે, જેને ઢંગ લેાંકા ભસા દઇ ડગે, જે પેાતે ગુણી છતાં ખીજા ગુણી લેકાની અદેખાઇ કરે, તે ત્રણે પુરૂષાની કલા નિષ્ફલ હૈાય. ( ૪૨૭ )
चारुप्रियोऽन्यदारार्थी, सिद्धेने गमनादिकृत् ॥
૨૨૦
"
નિઃસ્વોનોઈ તોયન્ત્ર, નિવૃદ્ધીનાં શિરોમઃિ ॥૪૨૮૫
અર્થ:——જે પેાતાની સ્ત્રી સુંદર છતાં પરસ્ત્રીને વાંછે, રસેાઇ તૈયાર થયા પછી બહાર નીકળી જાય, અથવા બીજા કાઇ કામમાં રોકાય, તથા પાતે દરિદ્રી છતાં વાતા કરવામાં બહુ રૂચિ રાખે, તે પુરૂષ મુર્ખ લૉકાના સરદાર હાય.(૪૨૮ ) धातुवादे धनप्लोषी, रसिकच रसायने ॥
વિષમક્ષી પરીક્ષાર્થ, યોર્થસ્ય માનનમ્ ॥ ૪૨૬ II અર્થઃ—જે કિમયામાં ધન ખેાવે, જે રસાયન ઉપર પ્રીતિ રાખે, તથા જે પરીક્ષાને અર્થે વિષ ખાય, તે ત્રણે પુરૂષા અનર્થને પાત્ર હોય. ( ૪૨૯ ) परवश्य: स्वगुह्येोक्ताद्, भृत्यभीरुः कुकर्मणा ॥
વાતઃ સ્વસ્થ એપેન, પઢં દુર્યશસામમી ॥ ૨૩૦ ॥ અર્થ:---જે પેાતાની છાની વાત કહીને પરવશ થાય, જે કુકર્મ કરી પેાતાના ચાકરની ડર રાખે, તથા જે ક્રોધથી પેાતાનું નુક્રસાત કરે, તે ત્રણે પુરૂષો અજસના સ્થાનક જાણવા, ( ૪૩૦ )
क्षणरागी गुणाभ्यासे दोषेषु रसिकोऽधिकम् ॥ દન્તાસ્વરક્ષી ૧, સંપવામામ્પત નહિ ॥ ૪૩૨ || અર્થઃ—જે માણસ ગુછ્તા અભ્યાસ કરવામાં ક્ષણ માત્ર રૂચિ કરે, જે દોષ કાઢવામાં ઘણી રૂચિ રાખે, તથા જે ઘણું ખાઇને ઘેાડાની રક્ષા કરે, તે લક્ષ્મી ન પામે. ( ૪૩૧ )
"
"Aho Shrutgyanam"