________________
६८
विवेकविलासे तृतीय उल्लासः। स्वस्थानस्थेषु दोषेषु, जीर्णेऽभ्यवहृते पुनः॥
ચાતાં સ્પર્શી શક્યૂઝ-વે વાતાનુoોગ્યતઃ ૨૭.
અર્થશરીરમાં રહેલા કફ, વાત અને પિત્ત એ ત્રણે જે પિતપતાને ઠેકાણે રહેલાં હેય, અને ખાધેલું પચન થાય, ત્યારે કાઠામાં રહેલો વાયુ અનુલોમ ( સીધી ગતિવાળો) હેવાથી મલમૂત્રને વેગ ખુલ્લા આવે છે, એટલે મલમૂત્ર સાફ થાય છે. (૨૭)
स्रोतोमुखहृदुद्गारा, विशुद्धाः स्युः क्षणात्तथा ॥ પદુત્વા થાતાં, તથિશો . ૨૮ .
અર્થ-અજીર્ણદિ વિકાર ન હોય તો મલમૂત્ર ત્યાગ કરી રહ્યા પછી ક્ષણ માત્રમાં નાસિકા આદિક શરીરનાં છિદ્ર તથા હૃદય શુદ્ધ થાય,ઓટકાર દુધરહિત તથા રસ વિનાના શુદ્ધ આવે છે, અને ઈંદ્રિય તથા શરીર હલકાં અને પોતાનું કામ કરવાને દક્ષ થાય છે. (૨૮)
अतिप्रातश्च संध्यायां, रात्रौ कुत्सन्नथ व्रजन ॥ सयाडौ दत्तपाणिश्च , नाद्यात्पाणिस्थितं तथा ॥ २९ ॥
અર્થ–સવારમાં બહુ વહેલું, સંધ્યાકાળે, રાત્રિએ, અન્નની નિંદા કરતાં, રસ્તે જતાં, ડાબા પગ ઉપર હાથ મૂકીને તથા ખાવાની વસ્તુ ડાબા હાથ ઉપર લઇને ભોજન કરવું નહીં. (૨૯).
साकाशे सातपे सान्ध-कारे दुमतलेऽपि च ॥ कदाचिदपि नाभीया-दूर्वीकृत्य च तर्जनीम् ॥ ३०॥
અર્થ –તદન ખુલ્લી જગ્યામાં, તડકામાં, અંધારામાં, ઝાડના તળે અને તર્જની (અંગુઠા પાસેની આંગળી ઉંચી કરીને કોઈ સમયે પણ ભજન કરવું નહીં. (૩૦)
अधौतमुखहस्तांहि-नमश्च मलिनांशुकः॥ सव्येन हस्तेनोपात्त-स्थालो भुञ्जीत न कचित् ॥३१॥
અર્થ ––મુખ, હાથ અને પગ ધોયા વિના, નગ્ન અવસ્થામાં, મલિન વસ પહેરીને તથા ડાબે હાથે થાળી પકડીને કંઇ કાળે ભોજન કરવું નહીં. (૩૧ )
"Aho Shrutgyanam