________________
विवेकविलासेऽष्टम उल्लासः ।
૨ ॥
उत्कम्पः पुलको दन्त - घर्षश्चाधरपीडनम् ॥ સીધરસ્તાવન તે, નન વ મુત્યુમુદુઃ ॥ ૮॥ नेत्रयोः शुक्लयोरह्नि, रक्तयोः सायमेव च ॥ નીયોનિશિ મૃત્યુઃ યા-જ્ઞસ્ય નૃસ્ય નિશ્ચિતમ્ ॥ અર્થ:-⟨હવે ઝેરથી પીડાતા માસનાં લક્ષણ કહે છે: ) ઝેરથી પીડાતા. જે માણ્સના વાળ તૂટે, આંખમાં સફેદ બિંદુ દેખાય, ગળું રૂંધાય, શરીર ઠંડું પડે, હીંક ( હેડકી ) આવે, ગાલ કરમાય, ફેર આવે, બેભાન થાય, શરીર સૂકાય, ચંદ્ર અને સૂર્ય છતાં ન દેખાય, શરીર ધૃજે અને તે, આંખે રાતી ચાય, નિદ્રા આવે, લાળ ઝરે, નાસિકા સૂકાય, શરીર ફીકું પડે, નાકમાંથી વચન નીકળે, વસ્તુ એક હાય તા બીજી દેખાય, બગાસાં આવે, ઉલટી થાય, સ્વર બદલાઇ જાય, શરીર છૂંદવાથી લેહી ન નીકળે, લાકડી મારવાથી શરીરે નિશાની ન પડે, બે સ્તનાની નીચે અને ગળામાં ધબકારા ન જણાય, કાનની પાછળ દાંતના આકાર પ્રકટ દેખાય, નિયાસ ( નિશાસે) ઠંડા જણાય, ડેાક ઠરે નહીં, લેાહી પાણીમાં નાંખવાથી તેલની માફક પસરી જાય, બન્ને હાડ કાઇ ઉધાડે તે।પણ પાછા ખીડાઇ જાય, પેાતાની જીભને તથા નાસિકાના અગ્રભાગને જોઇ ન શકે, પાંચ ઈંદ્રિયેા પેાતાને વિષય જાણી ન શકે, નાસિકાને બદલે મુખમાંથી શ્વાસ નીકળે, આંખા અને મુખ ખુલ્લાં રહે, ચંદ્રમા હૈાય તે સૂર્ય દેખાય, સૂર્ય હૈાય તે ચંદ્રા દેખાય, કાંખમાં, જીભમાં તથા બે કાનમાં કાગડાના પદ્મ સરખું નીલવણું ચિન્હ રૃખાય, આરિસામાં તથા જળમાં પેાતાનું મુખ ન જુવે, આંખની કીકીએ આગળબેઠેલાને ન દેખાય, ઉદર ઉપર સેાજો ચઢે, નખા એકદમ કાળાં પડે, પરસેવે। તથા શૂળ થાય, ગળેથી કાંઇ ખાવાની વસ્તુ ઉતરે નહીં, આંકડી આવે, રોમાંચ ( રૂંવાટાં) ઉભા રહે, દાંત ઘસે, એઠ કરડે, મુખથી સીત્કાર શબ્દ કરે, વારંવાર તાપ ( બળતરા ) અને જડતા ( મૂર્છા ) થાચ, તથા હુંકાર કરે, આંખેા દિવસે સફેદ રહે, સંધ્યા સમયે રાતી થાય, અને રાત્રિએ કાળી થાય, એટલાં લક્ષણેામાં કેટલાક અથવા સર્વે લક્ષણે જેને થાય, તે ઝેરથી પીડાતા- માણસ અવશ્ય મરણ પામે. ( ૧૭૭-૧૮૯ )
१७६
"Aho Shrutgyanam"