________________
૨૦૧૪
विवेकविलासेऽष्टम उल्लासः ।
જેના જેવા મનેાથ તેને તેવી લસંપદા આપવાના પ્રયત્ન કરેછે. (૩૯૫)
कुर्यान कर्कशं कर्म, क्षमाशालिनि सज्जने ॥ प्रादुर्भवति सप्तार्चि- मथिताच्चन्दनादपि ॥ ३९६ ॥ અર્થઃ—સત્પુરૂષે ક્ષમાશીલ ( ઉપદ્રવ થાય તે મૂગે મેાઢે ખમી શકે એવા ) છે, એમ જાણી તેમની સાથે ક્રૂરપણું નકરવું. કારણ કે, સુગંધી ચંદનનું મથન કરે તે તેમાંથી પણ અગ્નિ નીકળે છે. (૩૯૬ )
-
दृष्ट्वा चन्दनतां यातान् शाखोटादीनपि द्रुमान् ॥ મહાયાનો તતઃ માં, મદ્રઃ સદ સંગતિઃ ॥ ૩૧૭ ॥
"
અર્થ::——ડાહ્યા માણસે મલય પર્વત ઉપરના સાગનાં તથા બીજાં વૃક્ષ પણ ચંદન સરખાં થએલાં જોઇને મેટા પુરૂષાની સેાબત કરવી. (૩૯૭)
शुभोपदेशदातारो, वयोवृद्धा बहुश्रुताः ॥
જીરાજા ધર્મા એવુ, નર્યુંાસ્યા મુદુર્ભુદુઃ ॥ ૩૧૮ ॥ અર્થ:—મેાટા પંડિત, ધર્મ રાજ્યમાં નિપુણુ, સારા ઉપદેશ દેનારા અને પાકી ઉમરના એવા લૉકાની વારંવાર સેવા કરવી. (૩૯૮ )
इहामुत्र विरुद्धं य-तत्कर्वाणं नरं त्यजेत ॥
आत्मानं यः स्वयं हन्ति, त्रायते स कथं परम् ॥ ३९९ ॥
અર્થ::~~~આ લેાકમાં તથા પરલેાકમાં વિદ્ધ એવું કાર્ય કરનાર માણસથી દૂર રહેવું. કારણ કે, જે માણસ પેાતાના ધાત કરે છે, તે બીનનું રક્ષણ શી રીતે કરે ? (૩૯)
शौर्येण वा तपोभिर्वा, विद्यया वा धनेन वा ॥ અયન્તમછઠ્ઠીનોપ, ધ્રુસ્રીનો મતિ ક્ષબાત ॥ ૨૦૦૫ અર્થ:—માણસ ધણા હીન કુલમાં થયે ઢાય તેપણુ પરાક્રમથી, તપસ્યાર્થી, વિદ્યાથી અથવા ધનથી ક્ષણ માત્રમાં સારા કુલીન લેાકામાં ગણાય છે. ( ૪૦૦ )
"Aho Shrutgyanam"