________________
વિવેકવિલાસ, સાતમો ઉલ્લાસ.
૧૩૮ થી મરણ પામ્યા પછી પવિત્ર જન્મ નિશ્ચયથી મળી શકે. (૫)
प्रतिवर्ष सहर्षेण , निजविचानुमानतः ॥ पूजनीयाः सधर्माणो, धर्माचार्याश्च धीमता ॥६॥
અર્થ-બુદ્ધિશાળી પુરૂષે પ્રતિ વર્ષે પિતાની શકિત પ્રમાણે સાધમની અને પિતાના ધર્માચાર્યની હર્ષથી પૂજા કરવી. (૬)
गोत्रवृद्धा यथाशक्ति, संमान्या बहुमानतः॥ विधेया तीर्थयात्रा च , प्रतिवर्ष विवेकिना ॥७॥
અર્થ–વિવેકી પુરૂષે પિતાના કુળમાં વૃદ્ધ તથા માન્ય જે પુરૂષો હોય તેમનો શકિત પ્રમાણે પ્રતિવર્ષે બહુમાનથી સત્કાર કરવો. તથા તીર્થયાત્રા પણ કરવી. (૭)
प्रतिसंवत्सरं ग्राह्य , प्रायश्चित्तं गुरोः पुरः ॥ शोध्यमानो भवेदात्मा, येनादर्श इवोज्ज्वलः ॥ ८॥
અર્થ—તેમજ પ્રતિવર્ષે ગુરૂ પાસે જઈ પ્રાયશ્ચિત્ત (આલેચણી લેવું. કારણ કે, તેથી શુદ્ધ થએલે પિતાને આત્મા આરિસા સરખો નિર્મળ થાય છે. (૮)
जातस्य नियतो मृत्यु-रिति ज्ञापयितुं जने । पित्रादिदिवसः कार्यः, प्रतिवर्ष महात्मभिः ॥ ९॥
અર્થ:–“ જન્મેલા મનુષ્યને અવશ્ય મરવું છેજ.” એવું લેકમાં જણવવાને અર્થે મહાત્મા પુરૂષોએ પિતાના પિતા, માતા વિગેરેને દિવસ (શ્રાદ્ધ) પ્રતિવર્ષે કરો. (૯) इति स्फुटं वर्षविधेयमेत-लोकोपकाराय मयाभ्यधायि ॥ जायेत लोकदितयेऽप्यवश्यं, यत्कुर्वतांनिर्मलताजनानाम्॥१०॥ इति श्रीजिनदत्तसूरिविरचिते विवेकविलासे वर्षचर्यायां सप्तम उल्ल सः॥७॥
અર્થ –મેં આ રીતે પ્રતિવર્ષ કરવાં યંગ્ય કયે લેકે પકારને અર્થે પ્રકટ કહ્યું. એ કૃત્ય કરનારા મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં અવશ્ય પવિત્ર થાય છે. (૧૦)
ઇતિ શ્રીજિનદત્તસૂરિવિચિત વિવેકવિલાસની ગુર્જર ભાષાનો વર્ષીય નામે સામે ઉલ્લાસ સંપૂર્ણ (૭)
"Aho Shrutgyanam