________________
विवेकविलासे पञ्चम उल्लासः। आतपत्रं करे यस्य , दण्डेन सहितं पुनः॥ चामरद्वितयं चापि, चक्रवर्ती स जायते ॥ ७० ॥
અર્થ––જેના હરતરેખામાં દાંડા સહિત છત્ર તથા બે ચામર હોય છે, તે यवर्ती राज थाय छे. (७०)
श्रीवत्सेन सुरवी चक्र-णोर्मशः पविना धनी॥ भवेद्देवकुलाकार-रेषाभिर्धार्मिकः पुमान् ॥७१॥
અર્થ ––મનુષ્યના હાથમાં શ્રીવસ ચિન્હ હોય તો તે સુખી થાય, વજ હોય તો રાજા થાય, અને જે દેવમન્દિરને આકારે રેખાઓ હોય તો તે ધાર્મિક थाय छे. (७१)
याप्ययानरथाश्वेभ-वृषरेखाङ्किताः कराः॥ येषां ते परसैन्यानां, हठग्रहणकर्मठाः ॥७२॥
અર્થ –જે મનુષ્યના હાથમાં પાલખી, રથ, ડે, હાથી તથા બળદ એ પાંચ ચિન્હ રેખાકાર હોય તે મનુષ્ય શત્રુના સૈન્યને બલાત્કારથી પકડવામાં भाटा क्ष थायछे. (७२)
एकमप्यायुधं पाणौ, षट्त्रिंशन्मध्यतो यदि ॥ तदा परैरजेयः स्या-धीरो भूमिपतिर्जयी ॥७३॥
અર્થ——છત્રીશ આયુધોમાં એક પણ આયુધ જે મનુષ્યના હાથમાં રેખા રૂપ હોય તો તે શત્રુથી જીતાય નહીં, અને જયવંત રાજા થાય. (૩)
उडुपो मङ्गिनी पोतो, यस्य पूर्णाः करान्तरे ॥ स रूप्यवर्णरत्नानां, पात्रं सांयात्रिकः पुमान् ॥७४॥ अर्थ:--ही, भलिनी ( नानु पा), पोत (माटुं पहा) येत्रण थिન્હ જેના હાથમાં પૂર્ણ હોય, તે મનુષ્ય સુવર્ણ, રૂપું અને રત્ન એ ત્રણનો મા&ी तथा वहाने। वेपारी थाय. (७४) ।
त्रिकोणरेखया सीर-मुसलोदूखलादिना ॥ वस्तुना हस्तजातेन, पुरुषः स्यात्कृषीवलः ॥७५ ॥ અર્થ–-હળ, મુસળ (સાંબેલું), ખાંડણુઓ અને ત્રિકોણ રેખા ઇત્યાદિક
"Aho Shrutgyanam"