________________
૨૫૧
વિવેકવિલાસ, અગ્યારમો ઉલ્લાસ. ચૈતન્ય, ચિત્ત વિગેરે લક્ષણથી જણાય છે. (૮૯)
पयःपानं शिशोभॊतिः, संकोचिन्यां च मैथुनम् ॥ अशोकेऽर्थग्रहो बिल्वे , जीवे संज्ञाचतुष्टयम् ॥ ९० ॥
અર્થ –બાળકને વિષે ધાવવાની, સચિની (સંકોરાણી) વનસ્પતિને વિષે ભય, અશોક વૃક્ષને વિષે મૈથુન તથા બિલ્વ વૃક્ષને વિષે ધનનો સંગ્રહ એ ચારે संशाय। ०ने विषे लावी. (६०)
इन्द्रियापेक्षया प्रायः, स्तोकमस्तोकमेव च ॥ चराचरेषु जीवेषु, चैतन्यमपि निश्चितम् ॥ ९१॥ અર્થ–સ્થાવર જંગમ જીવોમાં ઈદ્રિયોની અપેક્ષાએ થોડું તથા ઘણું ચૈતન્ય प्राये निश्चये छ।. (८१)
अन्तरायत्रुटेनिं, कियत्वापि प्रवर्तते ॥ मतिश्रुतप्रभृतिकं , निर्मलं केवलावधि ॥ ९२ ॥
यर्थः-मति, श्रुत, अवधि, मनपर्य तथा उपस ये पांय निर्भय जानीમાં કેટલુંક કોઈ ઠેકાણે જ્ઞાનાંતરાયના તુટવાથી થાય છે. (૯૨)
त्रिकालविषयव्यक्ति-चिन्तासंतानधारकम् ॥ नानाविकल्पसंकल्प-रूपं चित्तं प्रवर्तते ॥ ९३ ॥
અર્થ ––અતીત, અનાગત અને વર્તમાન ત્રણે કાલના વિષયની ચિંતાને હમેશાં ધારણ કરનારું તથા નાનાવિધ સંકલ્પવિકલ્પરૂપ ચિત્ત હેાય છે. (૯૩)
नास्तिकस्यापि नास्त्येव, प्रसरःप्रश्रकर्मणि ॥ नास्तिकत्वाभिमानस्तु , केवलं बलवत्तरः ॥ ९४॥ અર્થ–નાતિકને પણ પ્રશ્ન કરવાને અવકાશ નથી જ. પણ તેને કેવળ नास्तिपणाने। प २२ . (८४)
ध्यातुन प्रभवन्ति दुःखविषमव्याध्यादयः साधयः, सिद्धिः पाणितले स्थितेव पुरतः श्रेयांसि संर्वाण्याप ।।
"Aho Shrutgyanam"