________________
१३६
विवेकविलासे षष्ठ उल्लासः ।
વ્યાયામ ( કસરત ), તડકા, ખારી વસ્તુ તથા તેલ એટલાના પ્રયત્નથી ત્યાગ કરવે. (૨૨)
सौरभोद्गारसाराणि, पुष्पाण्यामलकानि च ॥ ક્ષીર્રામવિવારાષ્ટ્ર, ગદ્યકશ્ય પુછ્યું ॥ રરૂ ॥
અર્થ:- આ ઋતુમાં સુગંધિ પુષ્પા, આમળાં, દૂધ તથા શેલડીથી બનતી ગાળ, સાખર પ્રમુખ વસ્તુ શરીરને પુષ્ટિ આપે છે. (૨૩)
( ગય દેવસતુચર્યા । )
हेमन्ते शीतबाहुल्या-द्रजनीदैर्घ्यतस्तथा ॥ ઃિ સ્થાધિપ્તસ્માત્, થુ ં પૂર્વાદ મોનનમ્ ॥ ૨૪ N અર્થ:—(હવે હેમન્ત ઋતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) હેમંત રૂતુમાં ટાઢ ઘણી હાવાથી તથા રાત્રિ લાંબી હોવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, માટે આ સમયમાં ખપેાર પહેલાં જમવું ઉચિત છે. (૨૪)
अम्लस्वादूष्णसुस्निग्ध-मन क्षारं च युज्यते ॥
नैवोचितं पुनः किंचिद्वस्तु जाढ्यविधायकम् ॥ २५ ॥ અર્થઃ:~~~આ ઋતુમાં ખાટું, મીઠું, ઉન્હેં, ચીકણું તથા ખારૂં અલપાન સેવવું ઉચિત છે. પણ જે કાઇ વસ્તુ જઠરાગ્નિને ભારે પડતી હોય તે લેવી અનુચિત છે. (૨૫)
चर्यादभ्यङ्गमङ्गस्य, तैलेनातिसुगन्धिना ॥
कुङ्कुमोद्वर्तनं चित्रं, नव्यं वासो वसीत च ॥ २६ ॥ અર્થ:આ રૂતુમાં અતિ સુગંધિ તેલથી શરીરને મર્દન કરવું, કેશરનું ઉવઢણું લગાડવું, અને નવું વસ્ત્ર પહેરવું. ( ૨૬ )
सवनीयं च निर्वातं, कर्पूरागरुधूपितम् ॥ મન્દિર માસુરાકાર-ગુટીમાસુરે નવૈ ॥ ૨૭ અર્થ:- આ ઋતુમાં મનુષ્યાએ પવન વિનાનું, કપૂર તથા કૃષ્ણાગર ચંદ્ર
"Aho Shrutgyanam"