________________
४८
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. कामदं षड्रसाधार-मुष्णं श्लेष्मापहं तथा ॥ कान्तिदं कृमिदुर्गन्ध-चातानां च विनाशनम् ॥ ३६ ।। यःस्वादयति ताम्बूलं, वक्रभूषाकरं नरः ॥ तस्य दामोदरस्पेव, न श्रीस्त्यजति मन्दिरम् ॥ ३७॥
અર્થ-કામની વૃદ્ધિ કરનારું, છએ રસને આધાર, ઉષ્ણ, કાંતિ દેનારું તથા કફ, કૃમિ, દુર્ગધ અને વાયુ એમનો નાશ કરનારું એવા મુખને શોભા ઉપજાવનારા તાબૂલને જે માણસ ખાય તેના ઘરને શ્રીકૃષ્ણના ઘરની પેઠે લક્ષ્મી छ।उती नभी. (38) (३७)
स्वापान्ते वमने स्नाने, भोजनान्ते सदस्यपि ॥ तत्तु ग्राह्यमनल्पीयः, सुखदं मुखशुद्धिकृत् ॥३८॥ अर्थः-सुमनाई भने भुमनी शुद्धि ४२नाई ता-यूस निद्रा, aiति (G2), स्नान भने सोनरी २दा पछी तथा समामां भूल पा. (3८)
पर्णमूले वसेद्याधिः, पर्णाग्रे पापसंभवः॥ चूर्णपत्रं हरेदायु , शिरा बुद्धिविनाशिनी ॥ ३९॥
અર્થ–પાનના મૂળમાં વ્યાધિ રહે છે. અગ્રભાગમાં પાપને સમૂહ રહે છે, સુકાઈને ચૂર્ણ થયેલું પાન ખાવાથી આયુષ્યનો નાશ થાય છે અને પાનની नस युद्धिन नाश रैछे. (36)
(अथ द्रव्योपार्जनाधिकारः।) सुधीर्थार्जने यत्नं , कुर्यान्यायपरायणः॥ न्याय एवानपायो य-दुपायः सर्वसंपदाम् ॥ ४०॥
अर्थः-डामा ५३थे न्याय मार्ग सायन रीना द्र०य (पैसे)पान. ॥२५॥३, न्याय द्रव्य यानी शुद्ध पाय छे. (४०)
दत्तः स्वल्पोऽपि भदाय, स्यादर्थो न्यायसंचितः॥ अन्यायात्तः पुनर्दत्तः, पुष्कलोऽपि फलोज्झितः॥४१॥ અર્થન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય (ધર્મકૃત્યમાં) ડું વાપરે તેઓ
"Aho Shrutgyanam"