________________
विवेकविलासे पष्ट उल्लास व्यायामधूमकवल-ग्रहणोद्वर्तनाञ्जनम् ॥ वमनं चात्र कर्तव्यं, कफोद्रेकनिवृत्तये ॥३॥
અર્થ --વસંત ઋતુમાં કફના પ્રકોપની શાંતિ થવાને અર્થે વ્યાયામ અને ધૂમપાન કરવાં, મુખમાં ઔષધનો કવલ (કાળિયે) લે, વિટાણું ચોપડવું, આંખો આંજવી, અને ઔષધથી વમન (ઉલટી) કરવું. (૩)
भोज्यं शाल्यादि चास्निग्धं, तिक्तोष्णकटुकाञ्चितम् ॥
अतिशीतं गुरु स्निग्धं, पिच्छिलामद्रवं नतु ॥ ४ ॥
અર્થઘણું રિનગ્ધ નહીં, તથા જેની અંદર તીખો તથા કડવો રસ છે, એવું શાલિ (ચોખા) પ્રમુખ અન્ન ઉન્હ છતાંજ ભક્ષણ કરવું. પણ ઘણું ટાઢું, પચતાં ઘણે કાળ લાગે એવું, ધી વિગેરે રિનગ્ધ વરતુ જેની અંદર બહુ છે એવું, ચીકણું, કાચું તથા પાતળું અન્ન આ ઋતુમાં ભક્ષણ ન કરવું. (૪) - श्लेष्मघ्नान्युपयुञ्जीत, मात्रया पानकानि च ॥
स्वं कृष्णागुरुकाश्मीर-चन्दनैश्च विलेपयेत् ॥ ५॥
અર્થ–આ ઋતુમાં કફનો નાશ કરનારા પાનકનો ( સરબત વિગેરે) પરિમિત (માફક) ઉપયોગ કરવો. તથા પિતાના શરીરે મલયાગોને, કેશરને તથા ચંદનનો લેપ કરવો. (૫)
પવનો ક્ષયૂત–રી વિશ્વક ध्वनि पिकानां च , मधौ कस्योत्सवाय न ॥६॥
અર્થ –વસંત ઋતુમાં દક્ષિણ દિશાને પવન, આંબાની મંજરી (મહાર) મહિલકા પુષ્પની (મોગરાની) માળાઓ, તથા ભ્રમરના અને કોકિલના મધુર સ્વર કોના મનને હર્ષ ઉપજાવતા નથી (૬)
(પથ ગ્રામ ) ग्रीष्मे भुञ्जीत सुस्वादु, शीतं स्निग्धं द्रवं लघु ॥ यदत्र रसमुष्णांशु-राकर्षत्यवनेरपि ॥७॥ અર્થ –(હવે ગ્રીષ્મ ઋતુમાં શી રીતે વર્તવું તે કહે છે.) ગ્રીષ્મ ઋતુમાં મને
"Aho Shrutgyanam