________________
विवेकविलासे द्वितीय उल्लासः। स्वामी संभावितैश्वर्यः, सेव्यः सेव्यगुणान्वितः ।। सुक्षेत्रबीजवत्काला-न्तरेऽपि स्यान्न निष्फलः ॥७९॥
અર્થ–જેનામાં સ્વામીના સર્વ ગુણ હોય, તથા જેને લક્ષ્મી પણ મળવાને સંભવ હોય, એવા સ્વામીની સેવા કરવી. કારણ, સારા ક્ષેત્રમાં વાવેલા બીજની પેઠે કાલાંતરે પણ તેની સેવા નિષ્ફળ થાય નહીં. (૭૮)
स्वामिभक्तो महोत्साहः, कृतज्ञो धार्मिकः शुचिः॥ अकर्कशः कुलीनश्च , स्मृतिज्ञः सत्यभाषकः॥ ८॥ વિનીત ઘૂસ્ટક્ષ-વ્યસનો વૃદ્ધાવવા अतन्द्रः सत्वसंपन्नः, प्राज्ञः शूरोचिरक्रियः ॥ ८१ ।। राज्ञा परीक्षितः सर्वो-पधासु निजदेशजः ॥ राजार्थस्वार्थलोकार्थ-कारको निःस्पृहः शमी ।। ८२॥ अमोघवचनः कल्पः, पालिताशेषदर्शनः ॥ पात्रौचित्येन सर्वत्र, नियोजितपदक्रमः॥३॥ आन्वीक्षिकीत्रयीवाता-दण्डनीतिकृतश्रमः ॥ क्रमागतो वणिक्पुत्रः, सेव्यो मन्त्री नचापरः ॥ ८४॥
અર્થપોતાના સ્વામી ઉપર ભક્તિ કરનારે, ઘણે ઉત્સાહી, કયા ઉપકારને જાણ, ધર્મ ઉપર શ્રદ્ધા રાખનાર, પવિત્ર,કમલ, કુલીન, સ્મૃતિનો જાણ, સત્યવાદી, વિનયસંપન્ન, ઉદાર, વ્યસનથી દૂર રહેનારે, વૃદ્ધ પુરૂષની સેવા કરનાર, આલસ્યરહિત, સત્વશાલી, બુદ્ધિશાલી, શુર, શીધ્ર કાર્ય કરનાર, ભકિત, નિષ્કામ બુદ્ધિ, ધૈર્ય અને બ્રહ્મચર્ય એ ચાર વાતમાં રાજાએ સારી પેઠે પારખેલ, પિતાના દેશમાં થએલે, રાજાનાં, પોતાનાં અને લેકિનાં કાર્ય ગુંચવણમાં ન પડતાં કરનાર, નિરિ૭, શાંત, બેલે તે પ્રમાણે કરનારે, સમર્થ, સર્વે દર્શનનું રક્ષણ કરનાર, પાત્રની યોગ્યતા જોઈને સર્વે ઠેકાણે પગ મુકનારે, આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ એ ચારે નીતિમાં મેટે અભ્યાસ કરી રહેલો એવા વંશપરંપરાએ આવેલા વણિપુત્રને રાજાએ મંત્રી કર, બીજાને નહીં. (૮૦) (૮૧) (૮૨) (૮૩) (૮૪).
"Aho Shrutgyanam