________________
विवेकविलासे द्वितीय उल्लासः ।
(અય વસ્ત્રાભૂષળાધિાર:)
आत्मवित्तानुमानेन, कालौचित्येन सर्वदा ॥ कार्यो वस्त्रादिभृङ्गारो, वयसश्चानुमानतः ॥ २१ ॥ અર્થ:પેાતાની પાસે જેટલું ધન હોય તેને શાભતા તથા શીતકાળાદિ સમય અને પેાતાની ઉમરને અનુસરતે એવે વસ્ત્રાદિકને શૃંગાર કરવેા. (૨૧) वारा नवीन वस्त्रस्य, परिधाने मताः शुभाः ॥ सौम्यार्कशुक्रगुरखो, रक्तवस्त्रे कुजोऽपि च ॥ २२ ॥
અર્થ:~~નવું વસ્ત્ર પહેરવું હેય તેા બુધ, રવિ, શુક્ર અને ગુરૂ એ ચાર વાર શુભ જાણવા. તેમજ રક્ત ( રાતું ) વસ્ત્ર ધારણ કરવું ાય તેા મંગળવાર પણ શુભ જાણવા. ( ૨૨ )
धनिष्ठाधुवरेवत्योऽश्विनीहस्तादिपञ्चकम् ॥
પુષ્પ પુનર્વસુધૈવ, ઝુમાનિ શ્વેતવાસ ॥ ૨૨ ॥
४५
અર્થઃ—શ્વેત (સફેદ) વસ્ત્ર પહેરવું હેાય તે। ધનિષ્ઠા ધ્રુવનક્ષત્ર ( રાહિણી અને ત્રણ ઉત્તરા), રેવતી, અશ્વિની, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા, પુષ્ય, પુનર્વસુ એટલાં નક્ષત્ર શુભ જાણવાં. ( ૨૩ )
पुष्यं पुनर्वसुश्चैव, रोहिणी चोत्तरात्रयम् ॥ કૌથુમ્બે વર્નયેછે, મતૃષાતો મવેદ્યતઃ ॥ ૨૪ ॥
અર્થ:——સ્રીને કસુંબી ( રાતું ) વસ્ત્ર પહેરવું હેાય તેા, પુષ્ય, પુનર્વસુ, હિણી, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદા, એટલાં નક્ષત્ર વર્જવાં.કારણ, એ નક્ષત્ર ઉપર રાતું વસ્ત્ર પહેરે તે પતિને નાશ થાય છે. ( ૨૪ ) रक्तवस्त्रप्रवालानां धारणं स्वर्णशङ्कयोः ॥
"
નિકાયાં તથા યાં, રેવલાં પદ્મ, ॥ ૨૫ ॥
અર્થનિષ્ઠા, અશ્વિની, રેવતી, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા અને અનુરાધા રલાં નક્ષત્રાને વિષે રક્ત વસ્ર, પ્રવાલ, સુવર્ણ ( સાનું ) અને શંખ એમનું ધારક઼રવું. ( ૨૫ )
"Aho Shrutgyanam"