________________
१४८
विवेकविलासेऽष्टम उल्लासः। भौमस्याधो गुरुश्चेत्स्या-दुर्वधोपि शनैश्वरः ॥ ग्रहाणां मुशलं ज्ञेय-मिदं जगदरिष्टकृत् ॥४०॥
અર્થ---જે મંગળ નીચે ગુરૂ અને ગુરૂ નીચે શનિ હોય તે “મુસલે” નામે યોગ થાય છે. તે જગત્માં અનર્થ ઉત્પન્ન કરનારા જાણ. (૪૦)
शनिर्मीने गुरुः कर्के, तुलायामपि मङ्गलः ॥ __ यावच्चरति लोकस्य , तावत्कष्टपरंपरा ॥४१॥
અર્થ –શનિ મીન રાશિમાં, ગુરૂ કર્ક રાશિમાં અને મંગળ તુલા રાશિમાં હોય ત્યાં સુધી જગતમાં કચ્છ ઉપર કટ આવ્યા કરે. (૪૧)
गुरोः सप्तान्त्यपञ्चदि-स्थानगा वीक्षका अपि ॥ शनिराहुकुजादित्याः, प्रत्येकं देशभञ्जनम् ॥ ४२॥
અર્થ –– શનિ, રાહુ, મંગળ અને સૂર્ય એ ચાર ગ્રહ પાંચમે અને બીજે સ્થાને પોતે આવે અથવા તેમની દષ્ટિ એ સ્થાન ઉપર આવે, તો ઉપર કહેલા ચાર ગ્રહોમાં એકેક ગ્રહ પણ દેશનો ભંગ કરી શકે. (૪૨)
शुक्रार्किभौमजीवाना-मेकोऽपीन्दु भिनत्ति चेत् ॥ पतत्सुभटकोटीभिः, प्रेतप्रीता तदाजिभूः ॥ ४३॥
અર્થ ––શુક્ર, શનિ, મંગળ અને ગુરૂ એમાં કોઈપણ ગ્રહ જે ચંદ્રમાના મંડલને ભેદ, તો ક્રોડે સુભટ સંગ્રામમાં પડે, અને તેથી સંગ્રામની ભૂમિ કેડો પ્રેતોને (મડદાનો) બલિ મળવાથી સંતુષ્ટ થાય. (૪૩)
कुम्भमीनान्तरेऽष्टम्यां, नवम्यां दशमीदिने ॥ रोहिणी चेत्तदा वृष्टि-रल्पा मध्याधिका कमात् ॥४४॥ અર્થ – કુંભ અને મીન સંક્રાતિને વચ્ચે રોહિણી નક્ષત્ર આવે છે, તે જે આઠમને દિવસે આવે તો અપ, નવમને દિવસે આવે તે મધ્યમ અને દસમને દિવસે આવે તો અધિક વૃષ્ટિ થાય. (૪૪)
शाकस्त्रिघ्नो युतो द्वाभ्यां , चतुर्भक्तोऽवशेषितः । સમાચાઇ ઇ-ર્વિષ પ્રવૃા પુનઃ પ . અર્થ - કને ત્રણ ગણે કરી તેમાં બે ઉમેરવા. અને તે સંખ્યાને ચા
"Aho Shrutgyanam