________________
विवेकविलासे द्वितीय उल्लासः। स्नातमात्रस्य चेच्छोषो, वक्षस्यहिदयेऽपि च ॥ षष्ठे दिने तदा ज्ञेयं, पञ्चत्वं नात्र संशयः॥ ११ ॥
અર્થ-ન્હાઈ રહ્યા પછી તુરતજ જે છાતી અને બે પગ સુકાઈ જાય તો છઠે દિવસે મરણ થાય એમાં સંશય નથી. ( ૧૧ )
न शुक्रसोमयोः कार्य, स्नानं रोगविमुक्तये॥ पौष्णाश्लेषाध्रुवस्वाति-पुनर्वसुमधासु च ॥ १२ ॥
અર્થ–શુક્રવારે અથવા સોમવારે તથા રેવતી, આશ્લેષા, રોહિણી, ત્રણ ઉત્તરા, સ્વાતિ, પુનર્વસુ અને મધા એટલા નક્ષત્રને વિષે રોગવિમુક્તિને અર્થે ન્હાવું નહીં. (૧૨)
रिक्ता तिथिः कुजाकौ वा, क्षीणेन्दुर्लममस्थिरम् ॥ दियष्टैकादशाः कूरा, नैरुज्यस्नानसिद्धिदाः।। १३॥
અર્થ–રિક્તા તિથિ (ચોથ, નવમ અને દસ) મંગળવારે અથવા રવિવાર, ક્ષીણ ચંદ્રમા, અસ્થિર (ચલ) લગ્ન, અને બીજે, ત્રીજે, આઠમે તથા અગ્યારમે સ્થાને કર (પાપ) ગ્રહ એવો યોગ હોય તો રેગવિમુક્તિને અર્થે ન્હાવું ફળદાયક છે. (૧૩)
रते वान्ते चिताधूम-स्पर्शे दुःस्वमदर्शने ॥ क्षौरकर्मण्यपि स्नाया-दलितैः शुद्धवारिभिः॥१४॥
અર્થ – શ્રીસંગ કરે, ઉલટી થાય, સ્મશાનમાં) ચિતાને ધૂમાડો લાગે, માઠું સ્વમ આવે, અને સૈર કર્મ કરાવે તો ગળેલા શુદ્ધ જળથી ન્હાવું. (૧૪)
(મથ ાઁરવિવાર) चतुर्थी नवमी षष्ठी, चतुर्दश्यष्टमी तथा ॥ पमावास्या च दैवज्ञैः, क्षौरकर्मणि नेष्यते ॥ १५॥
અ ચતુર્થી (ચોથ), નવમી (નવમ), પછી (છઠ), ચતુર્દશી (ચૌદસ), અષ્ટમી (કમ ) અને અમાવાસ્યા (અમાસ) એ છ તિથિ હૈાર કર્મ ( હજામત) વુિં હોય તે સારી નથી એવું જયોતિષી લેકોનું મત છે. (૧૫)
"Aho Shrutgyanam