________________
२०८
विवेकविलासेऽष्टम उल्लास । દીધેલું વિટણું, નહાવાનું પાણી, લેહી તથા શિવ (મડ૬) એટલાં વાનાં ઉલ્લેधाने न rg. (381)
निष्ठ्यूतश्लेष्मविण्मूत्र-ज्वलदह्निभुजंगमम् ॥ मनुष्यं सायुधं धीमान् , कदाप्युल्लङ्घयेन च ।। ३६२ ॥
सर्थ:----डासा पु३थे थं, ५, विष्ठा, भूत्र, समायला शिसई भने શધારી મનુષ્ય એટલાં વાનાં કોઈ કાળે પણ ન ઉલ્લંઘવાં. (૩૬૨)
क्षेमार्थी वृक्षमूलं न, निशीथिन्यां समाश्रयेत् ॥ नासमाते नरो दूरं, गच्छेदुत्सवसूतके ॥ ३६३ ॥
અર્થ –કલ્યાણના અર્થો પુરૂષે રાત્રિને સમયે વૃક્ષને તળે ન રહેવું. તેમજ उत्सव अथवा सूतः पूई थया २२ गमन न २. (363).
क्षीरं भुक्त्वा रतं कृत्वा, स्नात्वा हत्त्वा गृहाङ्गनाम् ॥ वान्त्वा निष्ठीव्य चाक्रोशं, श्रुत्वा च प्रचलेन्नहि ॥३६४॥
અર્થ –વિવેકી પુરૂ દૂધ વાપરીને, સ્ત્રીસંજોગ કરીને, નહાઈને, પિતાની સ્ત્રીને તાડના કરીને, વમન કરીને, ચૂંકીને, તથા કોઇને રેતાં સાંભળીને પ્રયાણ न २. ( 3१४)
कारयित्वा नरः क्षौर-मश्रुमोक्षं विधाय च ॥ गच्छेद् ग्रामान्तरं नैव, शकुनापाटवे न च ॥ ३६५॥
अर्थ:-विवेही ५३थे क्षार (GMमत) ४२वाने, मांसु जाने तथा सशुभ शनने ५२म न ng. (३१५)
नद्याः परतटागोष्ठा-क्षीरद्रोः सलिलाशयात् ॥ निवर्तेतात्मनोऽभीष्टा-ननुव्रज्य प्रवासिनः ॥ ३६६ ॥
અર્થ——ડાહ્યા માણસે પિતાના સગા વહાલા પરગામ જતા હોય તો તેમને નદીના પાર સુધી, ગાયના સ્થાનક સુધી, રાયણ, વડ પ્રમુખ દૂધવાળા વૃક્ષ सुधी अथवा साशय सुधी वणवी पाई साव. ( 3६६)
"Aho Shrutgyanam"