________________
fadnere प्रथमः सर्गः ।
धर्मस्थाने ततो गम्यं, श्रीमद्भिः कृतभूषणैः ॥ प्राक्पुण्यं दर्श्यतेऽन्येषां स्वयं नव्यं ह्युपार्ज्यते ॥ १२३ ॥ અર્થઃ—માટે સુખી પુરૂષાએ પણ સારાં વજ્ર તથા આભૂષણ પહેરીને મંદિર, ઉપાશ્રય વિગેરે ધર્મને સ્થાનકે જવું. એમ કરવાથી પેાતાનું પૂર્વભવનું પુણ્ય લક્ષ્મીના દર્શનથી બીજા લેૉકાની નજરે આવે છે, અને પેતે નવું પુણ્ય પણ ઉપાજૅન કરેછે. ( ૧૨૩)
२६
नित्यं देवगुरुस्थाने, गन्तव्यं पूर्णपाणिभिः ॥
विधेयस्तत्र चापूर्व-ज्ञानाभ्यासी विवेकिभिः ॥ १२४ ॥ અર્થઃ—હાથમાં ફળ, ફૂલ, ચેાખા વિગેરે કંઇપણ વસ્તુ લઈને હંમેશાં મદિ૨ે અને ઉપાશ્રયે જવું. ઉપાશ્રયમાં ગુરૂ પાસે જે આવડતું ન હેાય તે જ્ઞાનને વિવેકી પુરૂષાએ અભ્યાસ કરવા. ( ૧૨૪)
आजन्म गुरुदेवाना - मर्चनं युज्यते सताम् ॥
रोगादिभिः पुनर्न स्याद्यदि तन्नैव दोषकृत् ॥ १२५ ॥ અર્થ:—આ મનુષ્યભવ છે ત્યાંસુધી સત્પુરૂષાને દેવપૂજા અને ગુરૂભક્તિ હંમેશાં કરવી ચિત છે. પણ રાગાદિ કારણેાથી તેમ ન બને તે કઇ દોષ નથી. (૧૨૫)
.
कुप्रवृत्तिं त्रिधा त्यक्त्वा, दत्त्वा तिस्रः प्रदक्षिणाः ॥ ફેવયાનાં ત્રિષા ઋત્વા, તેં ક્યાયસિદ્ધિનું સુી ॥૨૬॥ અર્થઃ–ભવ્ય જીવે મનથી, વચનથી તથા કાયાથી કુપ્રવૃત્તિને! ત્યાગ કરી જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા દેવી, અને પછી જિનપ્રતિમાની મનવચનકાયાથી પૂજા કરી સિદ્ધિદાયક તે અરિહંત ભગવાનનું ધ્યાન કરવું. (૧૨૬) मिथ्यादृष्टिभिरग्राह्यो, विश्वातिशयभासुरः ॥
નિઃસંતાવિાત્ર, યો તેવઃ ॥ સતાં મતઃ ॥ ૨૭ ॥ અર્થઃ—નાસ્તિક લાંકાને જેનું જ્ઞાન થાય નહીં, જે સર્વે અતિશયૈાથી વિરાજમાન અને સંસારરૂપ રાગ સમૂળ જેને જતેા રહયા, એવેા દેવ સત્પુરૂષેtને માન્ય છે. (૧૨૭)
"Aho Shrutgyanam"