________________
v°4
विवेकविलासेऽष्टम उल्लास : १
જટાધારી અને મુંડી પણ હોય છે, તથા ભગવા વિગેરે વસ્રા પહેરે છે. તાત્પર્ય, સાંખ્ય લોકાને વેષની દરકાર નથી, પણ ઉપર ઢઢેલા તત્ત્વની બાબતમાં ઘણુંાજ - આમ્હ છે. (૨૮૪)
( ગય જૈવમત ૫ )
शिवस्य दर्शने तर्का -- वुभौ न्यायविशेषकौ ॥ ન્યાયે શોકશતત્ત્વી સ્યા-પતવી 7 વિશેષઃ ॥ ૨૮૧ અર્થઃ—શૈવ દર્શનમાં ન્યાય અને વૈશેષિક એ બે નામના તર્કમત છે. ન્યાય મતમાં સેાળ તત્ત્વા છે, અને વૈશેષિક મતમાં છ તત્ત્વ છે. (૨૮૫) अन्योऽन्यतत्त्वान्तर्भावा- हुयोर्भेदोऽस्ति नास्ति वा ॥
યોર્રાપ શિવો તેવો, નિત્ય સાાિરઃ ॥ ૨૮૬ ॥ અર્થ:--એક જણ સાળ અને બીજો છ તત્ત્વ માનતા હૈાવાથી માહે।માહે ભેદ છે, તેપણ સેાળ તત્ત્વને છ તત્ત્વમાં સમાવેશ (સમાસ) થતે। હાવાથી બેના ભેદ નહીં જેવા છે. બન્નેને મતે શિવ દેવ છે. તે નિત્ય તથા સૃષ્ટિ, સ્થિતિ (રક્ષા) અને સંહારને! કતા છે, (૨૮૬)
नैयायिकानां चत्वारि, प्रमाणानि मतानि च ॥
પ્રત્યક્ષમાગમોન્યથા-નુમાનમુપમવિ ૧ ॥ ૨૮૭ ॥ અર્થ:પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણ ન્યાય મતે છે. (૨૮૭)
3
"
प्रमाणं च प्रमेयं च संशयश्व प्रयोजनम् ॥ દૃષ્ટાન્તોવ્યય સિદ્ધાન્તા--વયવો સર્જનિર્ણયૌ ॥ ૨૮૮ ॥ वादो जल्पो वितण्डा च हेत्वाभासाश्छलानि च ॥ નાતયો નિગ્રહસ્થાના-નીતિ તત્ત્વાનિ થોડા ॥ ૨૮૬ ॥ અર્થ::--૧ પ્રમાણ, ૨ પ્રમેય, રૂ સંશય, ૪ પ્રયેાજન, ૫ દૃષ્ટાંત, ૬ સિદ્ધાંત, ૭ અવયવ, ૮ તર્ક, ૮ નિર્ણય, ૧૦ વાદ, ૧૧ જ૫, ૧૨ વિતંડા, ૧૩ હેત્વાભાસ, ૧૪ ૭૯, ૧૫ જાતિ અને ૧૬ નિગ્રહુસ્થાન એ સેળ પઢાર્થ ન્યાયમતે છે. ( ૨૮૭ ) ( ૨૮૯ )
"Aho Shrutgyanam"