Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્થાનક્વાસી
જેના જ્ઞાન સા ગર
કે પકારીક જીવણલાલ છગનલાલ સાવી
Page #2
--------------------------------------------------------------------------
________________
पाश्री जिनेन्द्राय नमः ॥
શ્રી સ્થાનક્વાસી
જૈન જ્ઞાનસાગર
સંગ્રાહક અને પ્રકાશકઃ જીવણલાલ છગનલાલ સંઘવી,
પંચભાઈની પાળ, અમદાવાદ,
આવૃત્તિ બીજી ઇ. સ૧૯૫૦
નક ૮૦૦ સં. ૨૦૦૬
કિંમતઃ સાડા ત્રણ રૂપિયા.
Page #3
--------------------------------------------------------------------------
________________
મંગળ સ્તોત્રમ્
વીરઃ સર્વ સુરા સુરેન્દ્ર માહિતે, વીરં બુધાઃ સંશ્રિતા વિરેણાહિતઃ સ્વકર્મનિચયે, વીરાય નિત્ય નમઃ વીરાતીર્થમિદં પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘેર તપ, વીરે શ્રી યુતિ કીતિ કાંતિ નિચય:, શ્રી વીર ! ભદ્ર દિશ.
અને ભગવઃ ઈન્દ્ર મહિતા, સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા, આચાર્યા જિનશાસનેન્નતિકરાર, પૂજ્ય ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાન્ત અપાઠકા: મુનિવરા, રત્નત્રયાણાધકાર, પંચ પરમેષ્ઠિનઃ પ્રતિદિનં, કૂતુ વે મંગલમ.
ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસમાં શા. મણીલાલ છગનલાલે છાપી.
ઘીકાંટા રેડ, નેવેલ્ટી સીનેમા પાસે: અમરાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
“તમે ના તો રા' એ જૈન સુત્રનું મહાવાકય છે. જીવનમાં જ્ઞાન એક એવી અદ્દભુત વસ્તુ છે કે જેને લીધે મનુષ્ય પોતાનું જીવન સુખ, સંતોષ અને રસીતાપૂર્વક વહાવી શકે. મનુષ્યને જે સારા ખેટાની સમજણ ન હોય તો તેને જીવનમાં લેશ પણ આનંદ આવી શકતો નથી. ઉલટું, તેનું જીવન અવ્યવસ્થિતપણે વહન થઈ તે ભાવિ દુઃખમાં ધકેલાઈ જાય છે. એટલા જ માટે પ્રભુ મહાવીરે કહ્યું છે કે જીવનમાં જ્ઞાન વસ્તુને ઓળખવી એ સર્વ કેઈ શ્રાવકનું પ્રથમ કર્તવ્ય છે અને તે જ્ઞાનને ઓળખ્યા પછી જ મનુષ્ય દયા, પ્રેમ, અહિંસા, સત્ય, પરોપકાર, ક્ષમાદિ ગુણોને વિકસાવી પિતાના આત્માનું શ્રેય સાધી શકે છે.
જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન અપાર છે. તેમાં સૂક્ષ્મ બાબતથી લઈને સ્કૂલમાં ધૂલ વિષયોનું અગાધ જ્ઞાન ભવું પડયું છે. એ જ્ઞાન મેળવી, તે દ્વારા આદરવા ગ્ય આદરીને, છાંડવા ગ્ય છાંડીને અને જાણવા યોગ્ય જાણીને સાચે જેન પિતાના આત્માને ઉચ્ચ ગતિ પ્રતિ લઈ જઈ શકે છે.
સ્થા. જૈનધર્મ માન્ય ૩૨ આગમો ( સિહાન્ત ) છે, તેની, દ્રવ્યાનુગ, ગણિતાનુયેગ, ચરણકરણનુગ અને કથાનુગઃ એવા ચાર વિભાગોમાં વહેંચણી કરવામાં આવી છે. તે સૂત્રોમાંથી જાણવા ગ્ય શેક (તત્વસંગ્રહ) ને કેટલાક પ્રકરણે પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવ્યા છે. જેથી આબાલવૃદ્ધ સર્વે કાઈ તત્ત્વજ્ઞાસુ તેને સારી રીતે અભ્યાસ કરી શકે
આવા ગૂજરાતી ભાષામાં સૂત્રોમાંથી સંક્ષિપ્ત રીતે ઉતારેલા રોકડા, અધ્યયને, સ્તોત્રો આદિના એક સપાગી ગ્રન્થની જૈન સમાજને ભારે આવશ્યકતા હતી, તે પૂર્તિ કરવાનું મહાન પરિશ્રમી કાર્યો આજથી ૪૭ વર્ષ પહેલાં જામનગરનિવાસી ધર્મપ્રેમી તત્ત્વજ્ઞ સ્વ. શ્રી આણંદજી તારાચંદ પુનાતરે ઉપાડયું અને “જ્ઞાનસાગર” નામથી તેની પહેલી આવૃત્તિ ઈ સ. ૧૮૯૯ના ઓગસ્ટમાં પ્રગટાવી. પુસ્તક આદરણીય બન્યું અને જેન સમાજે તેને પૂરેપૂરું અપનાવ્યું, એટલે તે પછી અત્યાર સુધીમાં આ પુસ્તકની છ આવૃત્તિ પ્રકટાવવાનું માન સ્વર્ગસ્થ પુનાતરને ઘટે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
આ સમય દરમ્યાન ‘ જ્ઞાનભડાર ' નામથી આને લગભગ મળતા જ સગ્રહ મુ'ખાઈની શ્રી જૈન સ્થાનકવાસી વિદ્યાલય કમીટી તરફથી ઈ. સ. ૧૯૨૨માં પ્રગટયા, તેને ૨૫ વર્ષના અને જ્ઞાનસાગરની છેલ્લી આવૃત્તિ પ્રગટયાને દશ વર્ષોંના ગાળા પડી ગયા હતા.
દરમ્યાન આ પુસ્તકની માગણી હરહંમેશ ચાલુ જ હતી; તેથી આજથી ત્રણ વર્ષ પૂર્વે એટલે તા. ૨૩-૩-૧૯૪૭ ના રાજ “ સ્થાનકવાસી જૈન જ્ઞાન સાગર ” નામથી પહેલી નવી આવૃત્તિ પ્રથમની બધી આવૃત્તિ કરતાં વધારે સંગ્રહવાળી અમે પ્રકટ કરી. તે આવૃત્તિ માત્ર બે જવના ગાળામાં ખપી ગઈ. અને આ પાઠયપુસ્તકની માગણી પુનઃ એટલા જ જોરમાં શરૂ થઈ. તેથી એ માંગને પહેોંચી વળવા ખાતર આજે અમે આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરીએ છીએ; તે એવા સ`પૂર્ણ વિશ્વાસથી કે જ્ઞાનિપપાસુ ભાઇઓ અને બહેના આ પુસ્તકને એટલા જ ઉમંગપૂ ક અપનાવી લેશે.
'
પ્રથમ આવૃત્તિ જેટલા જ વિષયે। આમાં દાખલ કરવામાં આવ્યા છે. માત્ર એક થેાકડા એ કરી, તેના ખલે શ્રી કલ્યાણમદિરસ્તાત્ર ( સંસ્કૃત ) ઉમેરવામાં આવ્યું છે, જેથી અભ્યાસીઓ તેને કંઠસ્થ કરી શકે,
ટાપા સ્વચ્છ બ્લેક વાપરવામાં આવ્યા છે તે તેની બધી આવૃત્તિએ કરતાં વિશિષ્ટતા છે, એટલે અભ્યાસ કરનારાઓને વાંચન માટે અતિ સરળ પડે તેમ છે, ભાષા અને જોડણી તથા પ્રુફૅસ શાષન પરત્વે પણ પૂરતી કાળજી રાખવામાં આવી છે.
આ ગ્રંથ જ્ઞાનસાગર અને જ્ઞાનભડારના આધારે જ તૈયાર કરવામાં આવેલા હાઈ, તે તે ગ્રન્થાના સ ંશોધક્રા અને પ્રકાશાના અમે પુનઃ આભાર માનીયે છીએ.
ટુંકમાં પાઠશાળાના સ'ચાલકા અને જૈન ભાઈ-બહેના આ પાય પુસ્તકને પ્રથમની જેમ ત્વરાએ અપનાવી લેશે તે અમારા આ દિશાના પ્રયાસ વિશેષ સફળ થયા જણાશે.
ફ્રાણુ શુદી ૨ ઃ શનિવારઃ સ. ૨૦૦૬
અમદાવાદ : તા. ૧૮-૨-૫૦
}જીવનલ
ભવદીય જીવનલાલ જ્ગનલાલ સથવી
Page #6
--------------------------------------------------------------------------
________________
વિષય ૧ શ્રી સામાયિકન્નત-અર્થ સહિત
૨. શ્રી સામાયિકના ખત્રીશ દ્વાષ ક્રાઉસ્સગના વીસ દ્વાષ
૩
૪ શ્રી પ્રતિક્રમણુ સૂત્ર-અર્થી સહિત
૫ ધમ ધ્યાનના કાઉસ્સગ
અનુક્રમણિકા
૧૨ નવતત્ત્વ
૧૩ લઘુ ડક ગતાગતના માલ
૧૪
...
૬ દશમું—અગીયારમું વ્રત આદરવાની વિધિ
७
પૈાષાના અઢાર દાય
८
શ્રાવકના દેશ પચ્ચખાણ
...
૯ પંચપરમેષ્ઠિનાં ૧૦૮ ગુણુ-અથ સહિત
૧૦ શ્રાવકના ૨૧ ગુણુ ૧૧ કાયના એલ
૧૫ ગુરુસ્થાનદ્વાર ૧૬ માટે ખાસડીયેા
...
૧૦
ચાર કષાયના ચાકડા
૧૮ અઠ્ઠાણું ખેલના અપબહુત્વાર ૧૯ ચાવીશ જિનાંતરા
૨૦
શ્વાસેાશ્વાસને મેાકડા ૨૧ ક્રમ પ્રકૃતિના ખેલ
ર
૭ આરાના ખેલ
...
૨૩ ત્રેવીસ પછીના માલ ૨૪ વિરહ દ્વાર
...
૨૫ પ્રમાણખેાધને થાકડા,
: : :
...
:
...
:::
: : :
⠀⠀
...
...
...
⠀⠀⠀
...
...
: : :
...
...
...
...
...
...
પૃષ્ઠ
૧
८
૧૧
૧૨
૧૮
૬૦
૬૧
૬૧
૬૪
१७
}e
૭૩
૧૦૩
૧૨૬
૧૩૧
૧૫૦
૧૬૩
૧૬૪
૧}}
૧૭૪
૧૭
૧૮૨
૧૮}
૧૮૯
૧૯૦
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૯૫ ૨૦૬ ૨૧૨ ૨૧૭
૨૨૨
૨
૮
૮
વિષય ૨૬ પચીસ બોલને ચેકડે ૨૭ શ્રોતા અધિકારી ૨૮ પાંત્રીશ બેલ .. ૨૯ સિહ દ્વાર .. ૩૦ ગર્ભ વિચાર ... ૩૧ બત્રીસ અસઝાય... ૩૨ અધ્યયને
(૧) પુસ્લેિણું....(અર્થ સાથે) ... (૨) પરચુરણ ગાથાઓ (૩) દશ વૈકાલિક સૂત્રના
અધ્યયન ૧-૨-૩ (અર્થ સાથે).. (૪) ઉત્તરાધ્યયન સૂત્રેના
અધ્યયન ૩-૪-૨-૧૯ (અર્થ સાથે) ૭૩ ભક્તામર સ્તોત્ર (અર્થ સાથે) ... ૩૪ કલ્યાણ મંદિર સ્તોત્ર મૂળ એને પણાનુવાદ .. ૫ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તોત્ર-અર્થ સાથે ... ૩૬ વ્યાખ્યાન પ્રારંભે કહેવાતી શ્રી મહાવીર સ્તુતિ... ૩૭ કાવ્ય સંગ્રહ (વિધવિધ કાવ્યો) • •
૦
૨૪૭
ના
set
Page #8
--------------------------------------------------------------------------
________________
આપણાં મળી શકતાં
જૈન પ્રકાશન જેનતત્ત્વપ્રકાશ ગ્રંથ (મેટાં પૃષ્ઠ પ૦).
૫-૦-૦ ધર્મપ્રાણ લેકિાશાહ
૦–૧૨–૦ સ્થાનકવાસી જૈન ઈતિહાસ
૦–૧૨–૦ આદર્શ ન સ્તુતિ (પાંચમી આવૃત્તિ).
૦-૧૦-૦ સાનમહી સિહાન્ત પર એક દ.
૦–૨e સાહિત્ય સાગરના મોતી
૦—– ૌપદીની ચર્ચા
૦–૬–૦ સમક સંદેશ
૦-૬-૦ સતી રાજેસતી
૧-૦-૦ સુબાહુમાર
૧-૦-૦ વીરભાણ-ઉદયભાણું ચરિત્ર
૧–૦-૦ સતી દમયંતી
૦-૧૨-૦ જબુસ્વામી ચરિત્ર
૧ -૦-૦ જ્ઞાતાસૂત્રની કથાઓ સામાયિક પ્રતિક્રમણ
૦-૪-૦ શ્રાવકની આલાપણું
–૪–૦ જેના થકસંગ્રહ (૧૧ કડા )
૦-૧ર-૦ જૈનધર્મ શિક્ષાવલી
૦ -૩-૬ રત્નાકર પચીસી અનુપૂવી અને સાધુવંદના
૦ -૧-૩ લેકિાશાહ મત સમર્થન
" ૧ -૦-૦ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ
- ૧-૪-૦ આ ઉપૂરાંત હનધર્મના લે જતનાં પુસ્તકે-રાસે, ચરિત્ર, મૂળ, ભાષાંતર અને ટીકાવાળા આગમ, પાઠયપુસ્તકે, રેસીટેશને વગેરે મળશે. વધુ માટે અમારું સૂચીપત્ર મંગાવેઃ
જીવણલાલ છગનલાલ સંઘવી
જેન બુક્સેલર અને પબ્લીશર પંચભાઈની પિાળ, અમદાવાદ,
૧
-૪-૦
Page #9
--------------------------------------------------------------------------
________________
મંગળાચરણ
[મારા હૈયા કેરા હાર-એ રાગ ] વહાલા વીર જિનેશ્વર, જન્મ જરા નિવારજે રે વારા પ્રભુજી પ્રીતે, મુજ શીર પર કર સ્થાપજે રે. " ત્રણ રત્ન આપે પ્રભુ મુજને, એટ ખજાને, કે નહિ તુજને; . અરજી ઉર ધારી, કરમ કંટક સંહારજો રે......................વહાલા. ૧ કુમતિ ડાકણ વળગી મુજને, નમી નમી વિનવું, હે પ્રભુ તુજને; એ દુઃખથી દૂર કરવા, વહેલા આવજો રે.
વહાલા ૦ ૨ આ અટવીમાં ભૂલો પડી, તું સાહેબ સાચે સને મલીયો સેવકને શીવપુરની સડક બતાવજો રે.
વહાલા. અરજી ઉચ્ચારી શ્રી જિન આગે, મહાવીર શિષ્ય પ્રભુ પદ માગે. મહેર કરી મહારાજ, અમને તારજો રે.
વહાલા
* મંગળમય મહાવીર મંગલમય મહાવીર, અમારા મંગલમય મહાવીર શાસનનાયક, વીર જિનેશ્વર, ઉતારે ભવ તીર અમારા ચંદનબાળા સતી શીલવંતી, લાવ્યા બાકળા પ્રતિવીર...અમારા ચરણે સે ચંડ નાગ કેશીઓ, દૂધનું વહ્યું રૂધીર અમારા
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિકસૂત્ર ( અર્થ સાથે )
(૧) નવકાર ( નમાઝાર ) મંત્ર
નમા—નમસ્કાર હાજો. અરિહંતાણં—કમ`રૂપ વેરીના હણુનાર એવા અરિહંતને, જેણે ચાર ધનધાતી કર્મ-જ્ઞાનાવરણી, દશનાવરણી, મેાહની અને અંતરાય, ક્ષય કર્યા તથા જેનાથી કાંઈ રહસ્ય નથી અને જે ચેાત્રીશ અતિશયે તથા પાંત્રીશ પ્રકારની વાણીએ તથા ખાર ગુણે કરી ખીરાજમાન છે. નમા—નમસ્કાર હોજો. સિદ્ધાણં—સકલ કા સાવ્યાં જેણે તે સિદ્ધ ભગવંતને, જે આઠ કમ ખપાવી સિદ્ધના સુખને પામ્યા તથા એકત્રીશ ગુણૅ કરી સહિત છે. નમા–નમસ્કાર હોજો. આયરિયાણં– આચાય તે, જે શુદ્ધ રીતે જ્ઞાન, દર્શીન, ચારિત્ર, તપ અને વીય એ પાંચ આચાર રાતે પાળે અને ખીજાને પળાવે, તથા છત્રીશ ગુણે કરી સહિત છે. નમા——નમસ્કાર હાજો. ઉવજ્ઝાયાણ—ઉપાધ્યાયજીને, જે શુદ્ધ સૂત્રા ભણે, ભણાવે તથા પચીશ ગુણૅ કરી સહિત છે. નમા—નમસ્કાર હોજો. લાએ—લાકને વિષે. સવ્વસાહુણ—સર્વ સાધુને, જે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપના સાધનાર તથા સત્તાવીશ ગુણે કરી સહિત છે. (૨) તિખુત્તો અથવા વંદના,
તિખુત્તો-ત્રણ વાર. આયાહણએ હાથ જોડીને—જમણા કાનથી ડાબા કાન સુધી. પાહિણ—પ્રદક્ષિણા કરીને. માંદુ છું એટલે પગે લાગું છું.. નમસાપ્તિ-નમસ્કાર કરૂં છુ. (પાંચ અંગ નમાવીને. ) સમ્રારેમિ - સત્કાર દઉં” છું. સન્માણેમિ-સન્માન દઉં છું. કલાણ —કલ્યાણકારી છે. મંગલ મંગળકારી છે. દેવય—-ધમ દેવ સમાન છે. ચેય”--છકાય જીવને સુખદાયક, જ્ઞાનગુણસંપન્ન છે. ગુજ્જુવાસામિ—- સેવા કરૂં છું ( મન, વચન, કાયાએ ). (૩) ઇરિયાવહી.
ઈચ્છામિઇચ્છુ છું. પડિકમિ–પાપ કર્યાંથી નિવવાને, દરિયા(રસ્તામાં) પથને વિષે. હિયાએ——ચાલતી વખત. વિરાહુણાએ-દુઃખ દીધુ હોય. ગમણાગમણે—આવતાં, જતાં. પાણ——પ્રાણીછ્યને. મણેકર્યાં હાય. ખીય—–ખીજ. ક્રમણે—કચર્યા હોય. રિયલીલાતરી ( વનસ્પતિ. ) ક્રમણે—કચરી હાય. ઉસા—-ઝાકળ, હાર ઉત્તંગ-કીડી
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિક વ્રત યારાં—પણુગ-લીલ, ફૂલ. (પંચવણ, દગ-કાચું પાણી, મઢી-કાચી માટી. મકડા કરેળીઆનાં પડ. સંતાણા–કરેળીઆની જાળ. સં. મણે–એ સર્વને કચર્યા . જેમેજીવા–મેં કઈ જીવને. વિરાહિયાદુઃખ દીધું હેય, વિરાધના કરી હોય. એનેંદિયા–એક ઈકિય, શરીરવાળા (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના) જીવ. બે ઇંદિયા–બે ઇન્દ્રિય, શરીર અને જીભવાળાં (કીડાં, વાળા, પિરા અને કરમીયાં વગેરે) તેદિયાત્રણ ઈદ્રિય, શરીર, જીભ, નાકવાળાં (કીડી, મેકેડી, જું, માંકડ, ધનેડા વગેરે.) ચઉરિદિયા–ચાર ઈદ્રિય,શરીર, જીભ, નાક ને આંખવાળાં (પતંગીયાં, માખી, દાં, તીડ, ભમરા, વીંછી વગેરે) પંચિંદિયાપાંચ ઈદ્રિય,–શરીર, જીભ, નાક, આંખ ને કાનવાળાં (મનુષ્ય, પશુ, પંખી વગેરે.) અભિહુયા–સામા આવતા હણ્યા હેય. વત્તિયા-વાટલા વાન્યા હોય, ધૂળે કરી ઢાંક્યા હોય. લેસિયા--મસન્યા હોય. સંઘાઈયા–એક બીજા સાથે અથડાવ્યાં હોય. સંઘટિયા-છેડે સ્પર્શ કરી દુઃખ દીધું હોય. પરિયાવિયા–સર્વ પ્રકારે પીડા ઉપજાવી હોય. ક્લિામિયા–કિલામના ઉપજાવી હોય. ઉદવિયા–ફાળ પાડી હેય. ઠાણ-રહેવાના ઠેકાણેથી. એઠ્ઠાણું–બીજે ઠેકાણે. સંકામિયા–મુક્યા હેય. જીવિયાએ-જીવિત થકી. વવવિયા–નાશ કીધે હેય. તસ્સ–તેનું. મિચ્છામિ દુક્કડંફળ મને નિષ્ફળ થાઓ.
(૪) તસ્યઉત્તરિ. તસ્ય–તેને. ઉત્તરિ–વિશેષ શુદ્ધ. કરણેણું–કરવા સારૂ. પાયછિત્ત–લાગેલાં પાપનું છેદન. કરણેણું–કરવા સારૂ. વિહિ –વધારે નિર્મળ. કરણેણું–કરવા સારૂ. વિસલ્લી–ત્રણ શલ્ય રહિત (સ્પટ, નિયાણું અને મિથ્યાત્વ) કરણેણું–કરવા સારૂ. પાવાણું–પાપ. કમ્માણું - કર્મ. નિગ્વાણુંટાળવાને. ઠાએ– અર્થે. હામી–સ્થિર રહીને કરું છું. કાઉસગં–કાયાને હલાવવી નહિ તે. અનW–તેમાં આગળ કહ્યા મુજબ કાયા હેલે તેની છુટ રાખું છું. ઉસ્સસિએણું ઉંચે શ્વાસ લેવાથી. નિસ્સ
સ્મીએણું–નીચે શ્વાસ મુકવાથી, ખાસિએણું–ઉધરસ આવવાથી. છીએણું–છીંકથી. જભાઇએણું–બગાસું આવવાથી, ઉડુએણું-. ઓડકાર આવવાથી વાયનિસણું–-વાયુ સરવાથી. ભમલીએ--ફેર તથા ચકરી આવવાથી. પિત્ત-વમન કરવાથી. મુછાએ-મૂછ આવવાથી. સુહમેહિં–સૂક્ષ્મ (થોડુંક. ) અંગ–-શરીર. સંચાલેહિં–હલવાથી. સહમહિં–થેડેક. ખેલ-બળો આવવાથી. સંચાલેહિં–હલવાથી.
Page #12
--------------------------------------------------------------------------
________________
-
નર
-
-
શ્રી સામાયિક વ્રત સુહમેહિં–થેડીક. દિઠિ—નજર (દષ્ટિ) સંચાલેહિં–હલવાથી. એવમાઇઅહિં–-એ આદિ બીજા મનમાં ચિંતવ્યા હોય તે. આગારેહિં– આગાર એટલે મેકબેથી, અભ--ભાંગે નહિ. અવિવાહિએ--હાનિ પહોંચે નહિ. હજ--હેજે. મે--મહાર. કાઉસગ્ગો--કાઉસગ્ગ એટલે કાયાનું અણ હલાવવું. જાવ--જ્યાં સુધી. અરિહંતાણું--અરિહંતનું નામ સંભારૂં. ભગવંતાણું--ભગવંતનું નામ સંભારું. નકારેણું-- નમસ્કાર કરૂં. નપારેમિ-ધ્યાન મુકું નહિ. તાવ--ત્યાં સુધી. કાયં-- કાયાને. ઠાણેણું–-એક સ્થાને સ્થિર રાખીને માણેણું–અબેલ રહીને, ઝાણેણું ધ્યાન કરીને. પાણું ––આત્માને. સિરામિ––તજુ છું.
આ ઠેકાણે (“ઈચ્છામિ પડિકમિઉં”થી તે “જીવિયાએ વવવિઆ તસ્સમિચ્છામિકડ” તથા એક નવકાર સુધી પાઠ મનમાં બેસીને કાઉસગ્ન કરો અને નમે અરિહંતાણું શબ્દ બેલી પાળ)
- (૫) લોગસ્સ. લેગસ્સ–લેમાં ઉmયગરે ઉદ્યોતના કરનાર, ધમ્મ—ધર્મ તિથ્થરે—સ્તીથના સ્થાપનાર. જિણે–જિન, રાગ-દ્વેષના જીતનાર.
અરિહંતે-અરિહંતદેવની. કિન્નર્સ–નામ લઈને સ્તુતિ-કીર્તિ કરૂં છું. ચઉવિસંપિ–વીશે તીર્થ કરે તથા કેવલી–બીજા કેવળજ્ઞાનીઓની. ઉસભ–પહેલા ઋષભદેવ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાએ સ્વપ્નામાં વૃષભ દીઠે તેથી એ નામ આપ્યું. ભજિયંચ– બીજા અજિતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા પાસે રમતાં છત્યાં તેથી એ નામ આપ્યું. વંદે-વાંદુ છું. સંભવ-ત્રીજા સંભવનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી દુષ્કાળ ટળીને સુકાળ થે. ધાન્યના સંભવ થયા તેથી એ નામ આપ્યું. અભિનંદણું–ચોથા અભિનંદન સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી ઈંદ્ર જયકાર કર્યો તેથી એ નામ આપ્યું. સુમ–પાંચમા સુમતિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને ભલી મતિ ઉપજી તેથી એ નામ આપ્યું, ચ–વળી, પઉમuહું– છઠ્ઠા પાપ્રભુ સ્વામી. સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને પદ્મ કમળની શયામાં સુવાની ઈચ્છા થઈ તેથી તે નામ આપ્યું. સુપાર્સ-સાતમા સુપાર્શ્વનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાનાં પાસાં બરસટ હતાં તે સુંવાળાં થયાં તેથી એ નામ આપ્યું. જિર્ણ-રાગ ઠેષના જીતનાર, ચ-વળી. ચંદડું-આઠમા ચંદ્રપ્રભ સ્વામી. સ્વામી
+ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર તીર્થ.
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિક વ્રત. ગર્ભમાં આવ્યા પછી માતાને ચંદ્રમાની રમુજ થઈ તથા ચંદ્ર સરખી શારીરની પ્રભા થઈ તેથી તે નામ આપ્યું. વંદે--વાંદું છું. સુવિહિં-- નવમા સુવિધિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી નગરમાંથી અવિધિ ટાળીને સુવિધિ કરી તેથી તે નામ આપ્યું. ચ–વળી. પુફદંતં--તથા બીજું નામ પુષ્પદંત સ્વામી, સ્વામીના દાંત ફુલ સરખા હતા તેથી તે નામ આપ્યું. સીયલં--દશમા શીતળનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી પિતાને જવર થયો ત્યારે સ્વામીની માતાને હાથ ફરસ્યાથી કાયા શીતળ થઈ તેથી તે નામ આપ્યું. સીસ-અગ્યારમા શ્રીશ્રેયાંસનાથ સ્વામી, શીતળ પિઢવાની અદષ્ટ દેવશયામાં સ્વામી, ગર્ભમાં આવ્યા પછી માતા સુતાં ને દેવતા નાઠે તેથી તે નામ આપ્યું. વાસુપુજ-–બારમા વાસુપૂજ્ય સ્વામી, માતાની સુવાની શય્યામાં દેવતા રહી કેાઈને સુવા દે નહિ, પણ રવાણી ગર્ભમાં આવ્યા પછી દેવતા તેમાંથી નાશી ઊલટી માતાની પૂજા કીધી તેથી કરી એ નામ દીધું. ચ-વળી, વિમલ-તેરમા વિમળનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાની પુંઠ વાંકી હતી તે પાંસરી થઈ તેથી તે નામ આપ્યું. મણુત-ચઉદમા અનંતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી અનંત રત્નની રાશિ સ્વપ્નમાં દીઠી તેથી તે નામ આપ્યું. ચ-વળી, જિર્ણ–રાગઠેષના જીતનાર. ધમ્મુ–પંદરમા ધર્મનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા ધર્મને પામી, સંનિં––સોળમા શાંતિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી મરકીને રોગ મટયો ને શાંતિ થઈ તેથી તે નામ આપ્યું. ચ–-વળી. વંદામિ--વાંદું છું. કુંથું--સત્તરમા કુંથુનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી શત્રુ કંથવા સરખા થયા તેથી તે નામ આપ્યું. અર અઢારમા અરનાથ સ્વામી, સ્વામી ગભમાં આવ્યા પછી માતાએ રત્નમય આરે દીઠે તેથી તે નામ આપ્યું. ચ-વળી. મહ્નિ-ગણિમા મલ્લીનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને ફુલની શય્યાનો દેહદ ઉપન્યો તે દેવતાએ પૂરું પાડે તેથી તે નામ આપ્યું. વંદે--વાંદું છું. મુસિન્વયં-વીશમાં મુનિસુવ્રત સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી વેરી નમી ગયા તેથી તથા માતાએ મુનિના જેવાં વ્રત પાળ્યાં તેથી તે નામ આપ્યું.
નમિજણું –એકવીશમા નમિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી વેરી નિમાયા તેણે કરી તે નામ આપ્યું. ચ––વળી. વંદામિ–વાંદું છું. રિ
નેમિં –બાવીશમાં અરિષ્ટનેમી સ્વામી (નેમનાથ), માતાએ સ્વપ્નમાં અરિષ્ટ રત્નમય નેમિ ચક્રધાર દીઠી તેથી તે નામ આપ્યું. પાસ-નૈવીશમા પાર્શ્વનાથ સ્વામી, પિતાની શય્યા નીચે સર્ષે આંટા દેતે હે ને તેને હાથ
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિક વ્રત. હો હો તે માતાએ લઈ ઉપર મુકો અને વિન ગયું તેથી તે નામ આપ્યું. તહે--તેમજ. વદ્ધમાણું-ચોવીસમા વર્ધમાન સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી ધન વગેરેના ખૂબ વધારા થયા તેથી તે નામ આપ્યું. ચ--વળી. એવં. મએ--એ પ્રકારે મેં. અભિથ્થયા--નામે કરી સંસ્તવ્યા, તે વીશ તીર્થકર કેવા છે? વિય–ટાળ્યાં છે. -કર્મરૂપી રજ મલા–બાંધેલ કર્મરૂપી મેલ. પહિણ- ખપાવ્યાં છે. જમરણા--જરા ને મરણ. ચકવિસંપિ–-વશે એકઠા. જિનવરા–જિનવર. તિસ્થયરા-તીર્થકરે. મે–મુજને. પસીયંતુ–પ્રસન્ન થાઓ હિત્તિય––કીર્તિ કીધી. વંદીયનમસ્કાર કીધે. મહિઆ-શુભ ધ્યાનયોગે કરી પૂજા કીધી. જેએ-જે કહ્યા તે લેગસ્સ–લેકમાં ઉત્તમા -- ઉત્તમ. સિદ્ધ-સિદ્ધપદ પામ્યા. આરૂગ્ગ- સર્વ રોગ રહિત. બહિલાભં--સમકિતરૂપ બેધની પ્રાપ્તિ. સમાહિ--સમાધિ. વર--પ્રધાન-મુત્તમં-સર્વોત્તમ. દિ. દીઓ. ચંદસ--ચંદ્રમાથી અધિક. નિમ્મલયા--નિર્મળ છે. આઇ
ઐસુ-સૂરજ થકી. અહિયં--અધિક. પયાસયરા–પ્રકાશના કરનાર છે. સાગર- સમુદ્ર. વર–મોટો. ગંભીર-ગંભીર એટલે મહટા સમુદ્રથી પણ વધારે ગંભીર છે. સિદ્ધા-એવા હે સિદ્ધ ભગવાન ! સિદ્ધિ-–મુકિત ૫દ. મમ-મને. દિસંતુ--દીઓ.
સાધુ અથવા શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા માગી
(૬) સામાયિક આદરવાની વિધિ. દ્રવ્યથકી--કાયાએ કરી, સાવજોગનાં–-પાપના વ્યાપાર કરવાના પચ્ચખાણ--બંધી. ક્ષેત્રથકી––જમીનથી. આખા લેક પ્રમાણે— બધા જગતમાં. કાળથકી-- કેટલે વખત, બે ઘડી સુધી ઉપરાંત ન પાળું ત્યાં સુધી–બે ઘડી ઉપરાંત જેટલું રહેવું હોય તેટલું. ભાવથકી
–મનની ધારણાથી. છકેટીએ–છ પ્રકારે-તે બે કરણ ને ત્રણ જજોગે. પચ્ચખાણુ-બંધિ. કરેમિ-કરું છું. અંતે--હે પૂજ્ય. સામાયં– સમતારૂપી સામાયિક. સાવજ—–પાપના કામની. જોગ-મન, વચન, કાયાના જેગે. પચ્ચખામિ-બંધી કરું છું. જાવ-જ્યાં સુધી. નિયમ
જુવાસામિ-બંધીની મર્યાદા કરી છે ત્યાં સુધી સેવા કરું છું. દવિહું-બે કરણે. તિવિહેણું--ત્રણ જેગે. ન કરેમિ--કરું નહિ. ન કારવિમિ-કરાવું નહિ (એ બે કરણ). મણસામનની કલ્પના કરી. વયસા-વચનની કલ્પના કરી. કાયસા---કાયા પ્રવર્તાવવી (એ ત્રણ
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિક વ્રત જેગ) તસ્સ--તે સર્વને. ભતે હે પૂજ્ય! પડિક્કમામિ–નિવર્તુ . નિંદામિ–નિંદુ છું. આત્માની સાખે. ગરિહાસિ–ગરહું છું. ગુરૂની સાબે અપાણે-અશુભ જગમાં જતાં આત્માને. વોસિરામિ–તજું છું.
(૭) નમસ્કૂણું પાઠ.. નમસ્થણું–નમસ્કાર છે. અરિહંતાણું–અરિહંત દેવને. ભગવંતાણું–ભગવંતને. આઈગરાણું–ધર્મની આદિના કરનારને, તિથ્થયાણું–તીર્થના સ્થાપનાર એટલે સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા એ ચાર જાતના તીર્થના સ્થાપનારને. સયંસંબુદ્વાણું–પિતાની મેળે બુઝયા છે તેને. પુરિસોત્તમાણું-પુરૂષમાંહે ઉત્તમ. પરિસસિહાણું–પુરૂષમાંહે સિંહસમાન, પુરિસ વર પુંડરિઆણું–પુરૂષમાંહે ઉત્તમ પુંડરિક કમળ સમાન. પુરિસ–પુરૂષમાંહે. વર–પ્રધાન, ગંધ હથ્થીણું–ગંધ હસ્તી સમાન છે. લગુત્તમા–લોક માંટે ઉત્તમ છે. લેગનાહાણું–લેકના નાથ છે. લેગહિયાણું–લેકના હિતકારી. લોગઈવાણું–લેકને વિષે દીપક સમાન છે. લેગપજોયગરાણું–લેકમાંહે ઉદ્યોત કરનાર. અભયદયાણું–અભય દાનના દેનાર. ચખુદયાણું–જ્ઞાનરૂપ ચક્ષુના દેનાર. મગ્નદયાણું–મોક્ષ માર્ગના દેનાર. શરણુયાણું-શરણના દેનાર જીવદયાણું–સંજમરૂપ જીવતરના દેનાર. હિદયાણું–સમકિતરૂપ બધના દેનાર ધમ્મદયા-ધર્મના દેનાર, ધમ્મદેસીઆણું – ધર્મ ઉપદેશના દેનાર. ધમ્મનાયગાણુ ધર્મના નાયક, ધમસારહિણું–ધર્મરૂપ રથના સારથિ. ધમ્મ–ધર્મને વિષે. વર–પ્રધાન, ચારિત–ચાર ગતિના અંત કરવા માટે. ચક્કટિણું-ચક્રવર્તિ સમાન છે. દીવ-સંસારસમુદ્રમાં બુડતા જીવને બેટ સમાન. તાણુ–દુઃખના નિવારણ કરનાર. સરણ–આધાર. ગઇ–ચાર ગતિમાં. પUઠાપડતા જીવને. અપડિહયનથી હણાણું એવું. વર–પ્રધાન. નાણું-જ્ઞાન દંસણ-દર્શન એટલે દેખવું. ઘરાણું - ધરનાર. વિયટ્ટ––ગયું છે. છઉમાણું–છદમસ્તપણું. જિણાણું--જીત્યા છે રાગ દ્વેષને. જાવયાણું-–બીજાને જીતાવ્યા છે રાગ દ્વેષ, તિજ્ઞાણું-તયાં છે સંસારરૂપી સમુદ્ર, તારયાણું--બીજાને તારે છે સંસાર સમુદથી. બુદ્ધા--પોતે સમજ્યા તત્વજ્ઞાનને. બેહિયાણું–-બીજાને તત્વજ્ઞાન સમજાવનાર. મુત્તા–પિતે મુકાણું બહારનાં તથા અંતરના બંધનથી. મયગાણું-–બીજાને એથી મુકાવનાર. સવ
–સર્વ જ્ઞાની છે. સવદરિસિણું--સર્વ પદાર્થના દેખનાર. શિવઉપદ્રવ રહિત. મયલ-અચળ. મરૂયરોગ રહિત. ભણંત-મરણ
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિક વ્રત રહિત. મખય-ક્ષયરહિત. વ્હાબાહ-બાધા–પીડ રહિત. મપુણરા. વંતિ--નથી ફરીથી અવતરવું જેને. સિદ્ધિગઈ--એહવી સિદ્ધની ગતિનામધેયં-એવું અમર નામ. ઠાણું–-એવું સ્થાનક. સંપત્તાણું-–પામ્યા છે. નમાસિદ્ધાણું-નમસ્કાર હોજો એવા સિદ્ધ થયેલા તીર્થકને, જીયભયાણું--સાત ભયના જીતનારને. - (પહેલું નમોઘુર્ણ શ્રી સિદ્ધ ભગવંતને કહેવું, બીજું શ્રી અરિહંત દેવને કહેવું. તેમાં ઠાણું સંપત્તાને બદલે ઠાણું સંપાવીઓ કામાણું કહેવું અને “નમે સિદ્ધાણં' ને બદલે “નમે જિણાણું ” કહેવું.)
ત્રીજુ નમેયુર્ણ વર્તમાનકાળના સ્વધર્માચાર્યો–સ્વધર્મોપદેશકેને કરવાનું છે તેને પાઠ--
નમસ્કુણું, મમધમ્મ આયરિયલ્સ, મમધમ્મ ઉદેસિયમ્સ, જાવ સંપાવિએ કામક્સ, નમો આયરિય.
સામાયિક પાળવાની વિધિ. (પહેલા પાઠથી લોગસ્સ સુધીની ક્રિયા સામાયિક આદરવાની રીતે કરીને છઠ્ઠા પાઠને ઠેકાણે નીચે મુજબ કહેવું).
દ્રવ્યથકી સાવજ જેમનાં પચ્ચખાણ કર્યા હતાં તે પૂરાં થયાં તે પાળું છું, ક્ષેત્રથકી આખા લેક પ્રમાણે, કાળથકી બેઘડી, ઉપરાંત ને પાછું ત્યાં સુધી, ભાવથકી છકેટીએ પચ્ચખાણ કર્યા હતાં તે પૂરાં થયાં તે પાળું છું.
(૧) એહવા નવમા સામાયિક વ્રતના-ઉપરની વિધિ મુજબ આદરેલા સામાયિક વ્રતને વિષે પંચઅધ્યારા-પાંચ અતિચાર. જાણી. યવા--જાણવા. ન સમાયરાયવ્હા--આચરવા નહિ. તેજહા-તે આ પ્રમાણે. તે આલોઉં--તે કહી દેખાડું છું. મણદુપડિહાણે-- મન મા પ્રવર્તાવ્યું હેય. વયપડિહાણે--વચન મા પ્રવર્તાવ્યું હેય. કાયદપડિહાણે-કાયા માઠી પ્રવર્તાવી છે. સામાઈયસ્સ –– સમતારૂપે સામાયિક. અકરણઆએ--બરાબર કીધું કે નહિ, તેના બરાબર ખબર ને રહ્યાં છે. સામાન્સ -સામાયિક, અણવઠિ. યસ્સ કરઆએ –પૂરું થયા વિના પાળ્યું હોય, તસ્સ –તેનું, મિચ્છામિદુક્કડં-ખોટું કીધેલું નિષ્ફળ થાઓ.
(૨) સામાયિકને વિષે દશ મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીશ દોષમાંથી કઈષ લાગ્યો હોય તો મિચ્છામિ.
(૩) સામાયિકમાં આહારજ્ઞા --ખાવાની ઈચ્છા થઈ હેય. ભય. સંજ્ઞા-બીક લાગી હોય. મૈથુનસંજ્ઞા--સ્ત્રી સેવવાની ઇચ્છા કરી હોય પરિગ્રહ સંજ્ઞા--માયાની ઈચ્છા કરી હોય. એ ચાર સંજ્ઞા માંહેલી કે સંજ્ઞા કરી હોય તો મિચ્છામિકડ,
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિક વ્રત.
(૪) સામાયિકમાં સ્ત્રી કથા,ત્તિકથા, દેશકથા, રાજકથા, એ ચાર Wા માંહેલી કઈ કથા કરી હોય તે મિચ્છામિંદુક્કડં.
(૫) સામાયિક સમકાએ-સામાયિક કાયાએ બરાબર રીતે. ફાસીયં---સ્પર્શ કર્ય-અંગીકાર કર્યું.પાલીયં-તેવુંજ પાળ્યું. સેહિયં– શુદ્ધ કર્યું. તિયિં-પાર ઉતાર્યું. પિત્તિયંતિ કીધી. આરાહિયઆરાધના કીધી. આણાએવીતરાગ દેવની આજ્ઞાને. અણુપલીયવિશેષે પાળી હોય. નભવઈ તે પ્રમાણે ન વરતાયું હોય. તસ મિચ્છામિકડું– તે ખોટા કીધાનું ફળ નિષ્ફળ થાઓ.
(૬) સામાયિકવિધિએ લીધું, વિધિએ પાળ્યું, વિધિઓ કરતાં અવિધિએ થયું હોય તો મિચ્છામિ , (૭) સામાયિકમાં અતિક્રમ, વ્યતિકમ, અતિચાર, અણાચાર, જાણતા અજાણતાં મને, વચને, કાયાએ કરી કોઇ દોષ લાગે છે તે તમિચ્છામિ દુક્કડં.
(૮)સામાયિકમાં કાને, માત્રા, મીડી, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, એણું અધિક વિપરીત કહેવાણું હોય તે અરિહંત, અનંતા સિદ્ધ કેવળિની સાખે તસ્સમિચ્છામિંs.
(પછી આગળ મુજબ ત્રણ નથુર્ણ કહેવા.)
( [ સામાયિકવ્રત સંપૂર્ણ ] સામાયિક કરતાં મનની દશ, વચનના દશ તથા કાયાના બાર એ પ્રમાણે બત્રીશ દોષ ન લાગે તે માટે નિરંતર ઉપયોગ રાખો. તે બત્રીશ દોષ નીચે પ્રમાણે –
મનના દશ દોષ. ૧ અવિવેક દોષ–સામાયિક કરે તે વારે સર્વ ક્રિયા કરે પણ મનમાં વિવેક ન હોય એટલે સામાયિક શું ચીજ છે તે જાણે નહિ અને વિવેકસહિત સામાયિક કરવાથી કોણ કર્યા છે ? એનાથી શું ફળ પ્રાપ્તિ છે ? એ કેનું સાધન છે ? એમાં કોણ પરસાધ્ય છે? વ્યવહાર સામાયિંક કયું અને નિશ્ચય સામાયિક કયું ? સામાયિકની રીતિ જિનેશ્વરે શા પ્રમાણે કહી
છે વગેરે વિવેક વિના જે સામાયિક કરે તે અવિવેકને પ્રથમ દેષ. ૨ યશ વાંછા દોષ–સામાયિક કરીને કીતિની વાંછના કરે એટલે
સામાયિક તે નિર્જરાને હેતુ છે અને સિદ્ધપદનું સાધન છે તેને બદલે
તેનાથી કીર્તિની વાંછના કરે તે યશ વાંછા દોષ. ૩ ધન વાંછા દોષ–સામાયિક કરવાથી ધન-પ્રાપ્તિની ઈચ્છા કરે તે. ૪ ગર્વ દોષ–સામાયિક લઈને મનમાં ગર્વ આણવો કે હું જ ધર્મ જાણ
નાર છું. હું કેવું સામાયિક કરૂં છું ! બીજા મૂર્ખ લોકો સામાયિક શું સમજે? વગેરે બાબતને જે ગર્વ કરવો તે ગર્વ દેશ. + સ્ત્રીઓએ આ ફેકાણે પુરૂષસ્થા એમ કહેવું.
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિકના બત્રીસ દોષ. ૫ ભય દોષ––એટલે કે પ્રકારના ભયથી કે લેકમાં પિતાની નિંદા થશે
એવી બીકથી સામાયિક કરે પણ મનમાં સામાયિક કરવાને ભાવ
ન હેય તે ભય દોષ. ૬ નિદાન દેષ–સામાયિક કરીને ધનાદિકનું અથવા બીજી કોઈ ઇચ્છિત
વસ્તુનું નિયાણું કરે તે કારણે સામાયિકનું તે મહત ફળ છે, તે ન વિચારતાં એવા ખોટા ફાયદા ઉપર લક્ષ રાખી નિયાણું કરી તે વેચી
નાખ્યા બરાબર થાય તે નિદાન દેષ. ૭ સંશય દોષ--સંશયયુક્ત સામાયિક કરે એટલે મનમાં વિચારે કે
સામાયિક કરીએ છીએ તે ખરા, પણ આગળ ઉપર ફળ થશે કે
નહિ? એમ પ્રતીતિ નહિ તે. ૪ કપાય દોષ-કષાયભર્યું સામાયિક કરે એટલે કોઈની સાથે રોષ વર્તે
છે તેથી તેને જવાબ દેવો નથી એમ ધારી સામાયિક કરી બેસે એવું
રહસ્ય છે છતાં કષાયયુક્ત કરે તે દેષિત ગણાય તેનું નામ કવાય ષ. ૯ અવિનય દોષ–વિનય સહિત સામાયિક કરે છે. ગુરૂને વિનય જાણો. ૧૦ બહુમાન દેાષ–બહુ માન સહિત કરે પણ ભક્તિભાવથી ન કરે તે.
' વચનના દશ દેષ, ૧ કુત્સિત વચન દષ–જે વચન સાંભળી કેઈને લજજા, ભય, કષા
યાદિ ઉપજે તેવા કુત્સિત વચન સામાયિકમાં બોલે તે કુત્સિત દોષ. ૨ સહસત્કાર દોષ--સામાયિકમાં આગળ પાછળ ઉપયોગ રાખ્યા
સિવાય અણુવિચાર્યું વચન બોલે તે. ૩ અસદારેહુણ દોષ--સામાયિકમાં કેઈ ઉપર અસત્ય દોષ (તેહ
મત) મુકે તે. જ નિરપેક્ષ વાક્ય ષ–સામાયિકમાં શાસ્ત્રની અપેક્ષા વિના સ્વમ
તિનાં વચન બેલે તે. ૫ સંક્ષેપ દોષ–સામાયિકમાં સૂત્ર પાઠે વચન સંક્ષેપ કરી બેલે–અક્ષર
પાઠોદિ હીણું બેલે તે. ૬ લહ કર્મ દોષ–સામાયિકમાં કેઈની સાથે કલેશ કરે તે. ૭ વિકથા ષ–સામાયિકમાં સઝાય, ધ્યાન, ધર્મ કથા, મહા પુરૂષનાં
ચરિત્ર અથવા તીર્થકર આદિને મહિમા વગેરે ક્રિયા કરવાની કહી છે
તે પ્રમાણે ન વર્તતાં રાજ્યાદિક વગેરેની ચાર કથા કરે તે. ૮ હાસ્ય દેષ–સામાયિકમાં કોઈની મશ્કરી કરે છે. ૯ અશુદ્ધ પાઠ દષ–સામાયિકનાં સૂત્રાદિક ઉચ્ચાર કરે તેમાં મુખથી
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિકના બત્રીસ દેષ. સંપાદનહીન અથવા હસ્વ અક્ષરને ઠેકાણે દીર્ધ બેલે, કેઈ ઠેકાણે
માત્રાહીન અથવા અધિક ઉચ્ચરે, અશુદ્ધ પાઠનો ઉચ્ચાર કરે તે. ૧૦ મુણુ મુણુ વચન દોષ–-સામાયિક લઈને ઉતાવળે પાઠને ઉચ્ચાર
કરે, સ્પષ્ટ પ્રગટ અક્ષર ન ઉચ્ચરે, પદનું, ગાથાનું ઠેકાણું માલમ ન પડે, માખીની પેઠે બણબણ કરે એમ ગડબડ કરીને પાઠ પૂર્ણ કરે તે.
કાયાના બાર દેાષ ૧ અયોગ્ય આસન દષ–સામાયિક કરતી વખતે પગ ઉપર પગ ચડા
વીને બેસે, મહાત્મપર્યાય થકી વિનય ગુણની વૃદ્ધિની હાની કરે, વસ્ત્રવડે જાનું બાંધીને બેસે તે પ્રથમ દેષ; માટે જે વડે વિનય ગુણ
રહે, ઉદ્ધતાઈ ન જણાય. અજયણું ન થાય તેવી રીતે બેસવું. ૨ ચળાસન દોષ --આસનને સ્થિર ન રાખે, વારંવાર આગળ પાછળ - ચલાયમાન કરે ને પિતે ચપળતા ઘણુ કરે તે ચળાસન દેષ કહેવાય. ૩ ચળષ્ટિ દોષ––સામાયિક લઈને દષ્ટિને નાસિકા ઉપર સ્થાપિ
મનમાં શ્રુતપગ રાખી મૌનપણે ધ્યાન ન ધરે, શાસ્ત્રાભ્યાસ કરે હોય તે જયણાયુક્ત પુસ્તક ઉપર દષ્ટિ રાખવી વગેરે શુદ્ધ સામાયિકની રીતિ જે શાસ્ત્રકારે કહેલી છે તે રીતિને ત્યાગ કરી ચકિત
મૃગની જેમ ચારે દિશાએ નેત્રે ફેરવે તે ચળદષ્ટિ દોષ. ૪ સાવદ્ય ક્રિયા દોષ--કાયાવડે કંઈ સાવદ્ય ક્રિયા કરે અથવા સાવદ્ય
ક્રિયાની સંજ્ઞા કરે તે. ૫ આલંબન દોષ–સામાયિકમાં દીવાલ પ્રમુખને આશ્રય છોડી
એકાંત બેસવું એ રીતિ છે તે રીતિ ત્યાગી દીવાલ, થાંભલા વગેરેને પીઠ લગાડીને બેસે તે કારણે પુંજ્યા વિનાની દિવાલ ઉપર ઘણું જીવોને વિશ્રામ હોય ત્યાં પીઠ લગાડતાં ઘણું છાની વિરાધના થાય અથવા એઠીંગણુ દઈ બેસવાથી નિદ્રાદિક પ્રમાદ વધે અને તેથી
શુભ ધ્યાનાદિકમાં ખામી આવે તેથી તે દોષયુક્ત છે. ૬ આકુંચન પ્રસારણ દેાષ–સામાયિક લઈને કારણવિના હાથ પગ
સંકોચે અથવા લાંબા કરે. છ આલસ્ય દુષ-સામાયિકને વિષે અંગે આલસ મરડે, ટાચકે ફેડે,
કરડકા કરે, કમ્મર વાંકી કરે વગેરે પ્રમાદની બહુલતાનાં કાર્યો કરે તે. ૮ મટન દોષ--સામાયિક્તાં અંગુલી પ્રમુખને વાંકી કરી ટાચકા વગાડે તે. ૮ મલસ્ય દોષ–સામાયિક લઈને શરીરે ખાસ પ્રમુખ થઈ હોય તે
વલુરે, મેલ ઉતારે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાયિકના બત્રીસ દે. ૧૦ વિમાસણ દષ-–સામાયિકમાં અંગ વિમાસણ કરાવે, હાથને ટેકે
દે, ગળે હાથ દઈ બેસે તે. ૧૧ નિદ્રા દેષ--સામાયિકમાં નિદ્રા કરે તે. ૧૨ વસ્ત્ર સંકેચન દોષ–-ટાઢ પ્રમુખની પ્રબળતાથી પિતાને સમસ્ત
અંગે સારી પેઠે વસ્ત્ર ઓઢે તે.
એ પ્રમાણે મનના દશ દેષ, વચનના દશ દેષ અને કાયાના બાર દોષ એ સર્વ બત્રીશ દોષ થાય. વિવેકી પુરૂષ તે દેષ ટાળી શુદ્ધ સામાયિક કરે.
નીચેના વીસ દેષ ટાળી કાઉસગ્ન કર, ૧ ઘડાની પેઠે પગ ઉંચે નીચે કરે તે ઘટક દેષ. ૨ લતાની પેઠે સુઈ રહે તે લતા દોષ. ૩ થંભને આધારે ઠીંગ રહી ઉભે ઝુલે તે સ્થંભ દેષ. ૪ પર્વતના ફૂટની પિઠે અક્કડ ઉમે રહે તે ફૂટ દોષ. ૫ ઝાલણીઆના ઉંચા એઠીંગે રહી કાઉસગ્ન કરે તે માળા દેષ. ૬ ભીલડીની પેઠે હાથ આગળ રાખી કરે તે શબરી દોષ. છ વહુની પેઠે ઘુંઘટો કાઢી વસ્ત્ર ઓઢે તે વધુ દોષ. ૮ પ્રમાણ ઉપરાંત વસ્ત્ર માથે રાખી કરે તે લંબતર દોષ. ૯ શરીરને સ્તનની પેઠે ઢાંકીને કરે તે સ્તન દોષ. ૧૦ ગાડાની ઉધની પેઠે બે પગની પાની એકઠી રાખે તે ઉધ દેષ. ૧૧ સાધ્વીની પેઠે વસ્ત્ર ઓઢી કરે તે સંજતી દેષ. ૧૨ દિગંબરની પેઠે હાથ ઉંચા રાખી કરે તે ખલીણ દેષ. ૧૩ કાગની પેઠે નેત્ર ચંચળ કરે તે વાયસ દોષ. ૧૪ કેઠનાં ફળ એકઠાં કર્યાની પેઠે વસ્ત્ર એકઠાં કરે તે કવીઠ દોષ. ૧૫ શરીરમાં ભૂત પ્રવેશ જેમ મસ્તક ધૂણવે તેમ ધૂણું કાઉસગ કરે તે શીશકંપન દેષ. ૧૬ મુંગાની પેઠે હું હું કરે તે મૂક દોષ. ૧૭ આંગળી પાંપણે રાખી વિચાર કર્યાની પેઠે કાઉસગ કરે તે અંગુલીબ્રમ્હ દોષ. ૧૮ દારૂ શીશામાં નાખતાં ગરમીને યોગે બડબડ થાય તેની પેઠે કરે તે વારૂણી દેષ. ૧૯ તરસ્યા કપિની પેઠે હોઠ હલાવે તે પ્રેક્ષા દોષ. ૨૦ બીજાની પાસે પાઠ ઉચરાવી કરે તે અન્ય પાઠચ્ચરિત દોષ.
કાઉસગ કરતી વખતે ઉપરના વીસ દેશોમાંથી એક પણ દોષ પિતામાં ન આવે તેને બરાબર ધ્યાન આપવું.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. (અ સાથે)
પ્રતિક્રમણ રશરૂ કરતાં પહેલાં ઉભા થઈ સવિનયે ગુરૂઆર્દિકને વજ્રણા કરી પ્રતિક્રમણના ત્રણ આવશ્યકની આજ્ઞા માગવી. પહેલા આવશ્યક.
૧
સંબધી
(આ ઠેકાણે નવકાર તથા તિખ્ખાના પાઠ પૂરા કહેવા,) ઈચ્છમિણ —મારી ઇચ્છા છે. ભંતે—હે પૂજ્ય, તુબે િ—તમારી. અભણુનાયમાણે—આજ્ઞા થવાથી. દેવસી દિવસ પડિકમણુ પાપને નિવારણ કરવાને. એમી—એક સ્થાનકે બેસું છું. દેસી-દિવસ સંબધી. જ્ઞાન—જ્ઞાન. દંસણ- દર્શન. ચારિત્ર——આવતાં ક્રમને રાકવાં તે. તપ—પૂર્વક ખપાવવા તે, અતિચાર્—લીધેલા વ્રત ભાંગવાને તૈયાર થવું તે. ચિંતવનાથ —વિચારવાને અર્થે કરેમિ કર" છું. કાઉસગ્ગ~~કાયા સ્થિર રાખવી તે. (નવકાર તથા કરમિલ તેને પાઠ ખેાલવા.)
સ્તુતિ-ખાર ગુણ શ્રી અરિહંતના, આઠ ગુણુ
સિદ્ધભગવતના છત્રીશ ગુણ શ્રી આચાર્યજીના, પચીશ ગુણુ શ્રી ઉપાધ્યાયજીના, સત્તાવીશ ગુણુ શ્રી સાધુના, એ પંચ પરમેષ્ઠીના મળી એકસા આ ગુણુ સ`ખધી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબધી અવિનય, અશક્તિ, અસાતના થઈ હોય તે મન, વચન, કાય઼ાએ કરી જાણપણે, અજાણપણે, આકાટીપણે અાકાટીપણું, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દેશથી, સથી વિરાધના કરી હાય, ને દિવસ સંબધી અવજ્ઞા-અપરાધ કીધે હાય, કરાવ્યા હાય, અનુમે દ્યો હાય તે સર્વે અરિહંત અનંતાસિદ્ધ ભગવાનની સાખે મિચ્છામિદુક્કડ,
ઇચ્છામિ ઈચ્છું છું. ડામી--એક ઠેકાણે રહીને કરૂ' છું. કાઉસગ્ગ~~ કાયા સ્થિર રાખવી. જો—–જે. મે—મહારે જીવે. દેવસી-દિવસ સબધી. અયારે.--અતિચાર. ક લગાડયા હાય, કા-કાયાએ કરી. વાઓ-વચને કરી. માણસીઆ--મને કરી. ઉત્તો--સૂત્રવિરૂદ્ધ કર્યું " હાય. ઉભગ્ગા--જિન માર્ગ છોડીને અન્ય માર્ગ પકડયા હાય. અકા——ન ભાગવવા જેવી વસ્તુ ભોગવી હાય. અકણજો-ન કરવા
૧. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ વિશેષ કરીને અવશ્ય કરવું તેને આવશ્યક કહે છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
૧૩ જેવું કર્યું હોય. દુક્ઝાએ--માઠું ધ્યાન ધર્યું હોય. દુવિચિતિ –માઠી ચિંતવણું કરી હેય. અણયારે--આચરવાયેગ્ય નહિ. અણિછિયો – ઈચ્છવાયેગ્ય નહિ. અસાવ–શ્રાવકને નહિ કરવા યોગ્ય. પાવો--મેઈ પ્રયોગ કર્યો હોય. નાણે- જ્ઞાનને વિષે. તહ–તેમજ. દંસણ––દર્શનને વિષે. ચરિત્તાચરિત્ત-ડીવાર ચરિત્ર ને થોડીવાર નહિ ચરિત્ર એવું જે શ્રાવકનું ચારિત્ર તેને વિષે. સૂએ-સૂત્ર સિદ્ધાંતને વિષે. સામાએ--સમતારૂપે સામાયિકને વિષે.તિહું--ત્રણ પ્રકારની. ગુત્તિણુ-ગુપ્તિ,-મન, વચન અને કાયા એ ત્રણનું ચકહું--ચાર પ્રકારનાં. કસાણું--કષાય એટલે ક્રોધ, માન, માયા ને લેભ. પંચણહે-- પાંચ પ્રકારનાં, મણવયાણું--અણુવ્રત (પહેલેથી પાંચ વ્રત.) તિહું--ત્રણ પ્રકારનાં. ગુણવયાણું––ગુણવ્રત (તે છઠ્ઠ, સાતમું ને આઠમું વ્રત.) ચણિહું –ચાર પ્રકારનાં, સિખાવયાણું-- શિક્ષાત્રત (તે નવ. દશ, અગીયાર ને બારમું વ્રત.) બારસવિહસ--(એ કહ્યા તે) બાર પ્રકારના. સાવર-શ્રાવકના. ધમ્મસ---ધર્મને વિષે. જે-- જે કાંઈ. ખંડિયં–ખંડિત કર્યું હોય. જં--જે કાંઈ. વિરાહિયં -વિરાણું હેય. તસ્સ––તેનું. મિચ્છામિદુક્કડં--દુષ્કૃત, પાપ નિષ્ફળ થાઓ.
સ્તુતિ–પ્રથમ મારે આત્મા અનાદિકાળને મમતાપણે પરિણમે છે તેને સમતાપણે પરિણમવાને વાસ્તે સાવ જજ જેની નિવૃત્તિ કરવી. સમભાવનો લાભ તે સામાયિક કહીયે. પ્રથમ સામાયિક આવશ્યક તે સમતા પરિણામ રાખવા માટે નીપજાવવો.
બીજે આવશ્યક તસઉરિકરણેણંથી ઠેઠ અપાવસિરામિ સુધી કહીને તે પછી સ્થિર રહી કાઉસગ કરો. તેમાં નવાણું અતિચાર જે દરેક વ્રત વગેરેને અંતે કહેવાશે તે અથવા ચાર લેગસ્સ મનમાં બોલવા અને એક નવકાર ગણી કાઉસગ્ગ પાળો.
સ્તુતિ-જે સમતાપણે પરિણમ્યા, મમતા પરિહર્યા, ચૌદ રાજલોકને મસ્તકે સિદ્ધ વય, સંસાર સમુદ્ર નિસ્તર્યા, સર્વ ઉપમા અલંકૃત, સર્વ અઘમળહર, એવા ચોવીસ તીર્થંકર જમ, જરા, મરણને પરિક્ષણ કરી, આત્મગુણ, આત્મપણે પરિણમ્યા, સાદિ અનંત ભાગે સિદ્ધ થયા. સમણું રમણરૂપ અનુભવ સ્થિર રહ્યા, તમારી સહાયપણે સમતા પ્રગટ થવા, મમતા પરિહરવાને અવસરે, મરણ, ચિંતન, મનન, ધ્યાનરૂપે સહાય હો. એવા ચોવીશ તીર્થકરની સ્તુતિરૂપ બીજો ચેવસંધારૂ૫ આવશ્યક. (લેગર્સને પાઠ કહેવો.).
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. - ત્રીજે આવશ્યક.. સ્તુતિ–હવે એવા એવીશ તીર્થકર જેણે ઓળખાવ્યા; તેવા મારા ધર્મગુરૂ, ધર્માચાર્ય, મહાઉપકારી, જ્ઞાનલેચનના દાતાર, અજ્ઞાનતિમિરના ફેડણહાર, મિથ્યાત્વ કલંકના મિટાવણહાર, ભવદાવાનળ શમાવવાને અર્થે અમૃતધારા વાણી વરસાવતા, મુજ અપરાધીને ન્યાલ કરવા, માર્ગથી ભૂલ્યાને માર્ગે ચડાવ્ય, (પછી પિતાના ભાગ્યની વાત) એવા મારા ધર્મગુરૂ, ધર્માચાર્ય, ધર્મોપદેશક, ધર્માત્મા, છ કાયાના ગોવાળ, અધમઉદ્ધારણ, ભવદુઃખભંજન, ચનદાતાર, નિર્લોભી, નિલલચી, સમતાવંત, ધર્યવંત, વિકી, વિજ્ઞાની, એકાંત ઉપકાર નિમિત્તે મેહેરબાની કરી સાચા મિત્રપણે હાથ દઈ, મુજ કિકર અપરાધી, ગુણરહિતઉપર કરૂણાબુદ્ધિએ ન્યાયમાર્ગ દેખાડી સાચા દેવાધિદેવને ઓળખાવ્યા.
વંદણા, ઇચ્છામિ ખમાસમણે. (ઉકડે આસને બેસીને કહેવું.) ઇચ્છામિ–ઈચ્છું છું. ખમા--ક્ષમાવંત. સમણે–સાધુ. વંદિવાંદુ છઊં. જાણિજજાએ––યથાશક્તિ. નિસિહિયાએ–અશુભ જોગને નિષેધ કરીને. અછૂજાહ–આજ્ઞા દીઓ. મે-મુજને. મિ–મર્યાદાથી. ઉગહં–આવવાની. નિશિહિ-નિષેધ કરીને અશુભ જેગને. અહેકાર્ય–તમારી કાયાને. કાયસંફાસિયં–મારી કાયાએ સ્પર્શ કરૂં છું. ખમણિજે–અમજે. ભે–પૂ. કિલામો- કલેશ ઉપજાવ્યો હોય તે. અ૫–ગઈ છે. કિલંતાણું–કલામના તમારી. બહુ-ઘણી. સુ ભેગું–શુભયોગે કરી. ભે–પૂજ્ય. દિવસ–દિવસ. વઈકkતે–વહી ગયો (ચાલ્યો ગયો.) જતા ભે–જાત્રારૂપ પૂજ્ય. જવણિ–છતી છે. ઈદિને. જચયથાશક્તિ. ભે–પૂજ્ય તમે. ખામેમિ-ખમાવું ખમાસમણે-ક્ષમા સહિત સાધુ તમને દેવસિયં–દિવસ સંબંધી. વઈકમં–થયેલા અપરાધને. આવસિયાઓ–અવશ્ય કરણી કરતાં થયેલા અતિચારથી. પડિક્કમામિ-હું નિવતું છ9. ખમાસમણા– ક્ષમાવંત સાધુની. દેવસિયાએ--દિવસ સંબંધી. આસાયણએઆસાતના. તેત્તીસંનયરાએ–તેત્રીસ તથા તેથી અનેરે પ્રકારે. જે— જે. કિંચિ—કાઈ. મિચ્છાએ–બોટું કીધું હોય. મણ–મને, દુકડાઓમાઠું કર્યું હોય. વય–વચને. દુડાએ–મા બેલ્યો હઊં. કાય--કાયા. દુબડાએ માઠી વર્તાવી છે. કેહાએ–ક્રોધ કર્યો છે. માણુએ ..
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. માન કર્યું હોય. માયાએ-કપટ કર્યું હોય. લેહાએ--લેભ કર્યો હોય. સવ્વકાલિયાએ- સર્વ કાળને વિષે. સબૂમિછાવયારાએ–સર્વ જે કાંઈ ખોટું કર્યું હોય. સવ્વ-સર્વ. ઘમ્માઈ--ધર્મની, કમણુએ--કરણીને વિષે. આસાયણએ આશાતના કરી છે. જે--જે. મે--મને. દેવસિએ--દિવસ સંબંધી. અઈયારે–અતિચાર. કએ--લાગ્યા હેય. તસ–-તે અતિચારને. ખમાસમણે-ક્ષમાવંત સાધુ, પડિકમામિ– નિવત્ છું. નિંદામિ––નિંદુ છું, ગરિહામિ-ગરહું છઊં, હેલું છું. અપ્રાણસિરામિ–આત્માને તજુ છ. આ પાઠ બે વખત કહેવ)
સ્તુતિ–એવા મારા ધર્મગુરૂઓ, મુજને ન્યાલ કરવા મેહેરબાન થઇને મુજ અપરાધિને સુકૃત કમાણીરૂપ પુંછ સબળ, અર્થ ભાવ, લક્ષ્મી, ભવોભવ કલ્યાણકારી, શિવ–એકાંત સુખકારી આનંદકારી, જયવિજયકારી, પુણ્ય અને ધર્મબુદ્ધિકારી, સુલભધબીજદાયક, સંવર કરણી બતાવી, મારી સમજણ માફક ભાગ્ય પ્રમાણે, છતી શક્તિ પ્રમાણે, મૂળગુણ, ઉત્તરગુણ, વ્રત, પચખાણ નિયમ મર્યાદા કરાવી છે, તે પાંચ આચાર સંબંધી થોડા કાળની મર્યાદા કરી ભલાં પચ્ચખાણ કરાવ્યાં છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત, ચાર શિક્ષાત્રતાદિકને વિષે કેઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણીચાર દોષ લાગે છે, તે આલવણ, નિંદણ, ગéણ આત્માને વિશુદ્ધ કરી પાપથી પાછા પગલાં ભરીને; આત્માને વિશુદ્ધ કરવા સારૂ, સંભારીસંભારી, ધારી ધારી, વિચારી વિચારીને દોષ નિવારવા પ્રતિક્રમણરૂપ ચોળે આવશ્યક કરવાની ઈચ્છા ઉપજી છે તે સફળ હોજો. દુકૃત નિફળ હેજો
સામાયિક એક, વીસધ્ધ એટલે લેગસ્સ બે અને વંદણ ત્રણ એ ત્રણ આવશ્યક પૂરા થયા, તેને વિષે કાને, માત્રા, મીંડી, પદ, અક્ષર, ગાક સૂત્ર એાછું અધિક વિપરીત કહેવાયું હોય તે મિચ્છામિ દુકાં.
(ચોથા આવશ્યકની આજ્ઞા લેવી.)
ચોથે આવશ્યક. દિવસ સંબંધી-દિવસને વિષે શાન-જ્ઞાન. દરશાણ--દર્શન. ચારિત્ર-તપને વિષે જે અતિચાર લાગ્યો હોય તે આલેઉ કહી દેખાડું છઊં. આગામે--સૂત્ર સિદ્ધાંત. તિવિહે–ત્રણ પ્રકારનાં, પરંતે- પરૂપ્યા. તંજહા જેમ છે તેમ કહે છે. સુત્તાગમે--સૂત્ર આગમ. અસ્થાગમે– અર્થ આગમ એટલે સૂત્રના અર્થ કરવા તે. તદુભયોગમે –તે બે આગમસૂત્ર તથા તેના અર્થ બન્ને સાથે જ હેય તે. એહુવા જ્ઞાનને વિષે જે
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. અતિચાર દોષ લાગ્યો હોય તે આલેઉ– કહું છઊં. જેવાઈદ્ધ-સૂત્ર આઘાં પાછાં ભણાયાં હેય. વચમેલીયં ધ્યાનવિન શૂન્ય ઉપયોગે સૂત્ર ભણ્યાં હેય. હીણમ્બર–-ઓછા અક્ષર ભણાવે . અગ્નખર - અધિક અક્ષર ભણાયો હોય. પયહીણું –પદ ઓછું ભણ્યું હેય, વિણયહીણું– વિનયરહિત ભણાયું હેય. જોગહીણું-મન, વચન કાયાના જેગ સ્થિર રહ્યા વિના જણાયું હોય. ઘસહીણું-શુદ્ધ ઉચ્ચારરહિત જણાયું હોય. સંકદિનં.-રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય. દુકાપડિછિયં—દુષ્ટ રીતે ભણાયું . અકાલે કઓ સઝા--સંધ્યાકાળઆદિ બાર અકાળ તે વખતે સઝાય કરી હોય. કાલે ન ક સઝા --ખરે વખત છે તે વખત સઝાય ન કરી હોય. અસઝાદએ સઝાયં –લેહી, પરૂ આદિ અપવિત્ર જગ્યાએ સઝાય કરી હોય. સઝાઈએ ન સઝાયં- સઝાય કરવા યોગ્ય જગ્યા હોય ત્યાં સઝાય ન કરી હોય, તરસમિચ્છામિદુક્કડં-- એ ચૌદ પ્રકારના અતિચાર માંહેલે કોઈ દેપ લાગ્યો હોય તે ખોટું કરેલું નિષ્ફળ થાજો.
દંસણ-- સદહણુ, આસ્તા. સમક્તિ*--ખરા ધર્મનું આચરણું. પરમથ્થ–એ મહટે અર્થ. નવતત્વને સંકેવા–પરિચય કર, સુદિઠ– ભલી દૃષ્ટિથી પરમચ્છ--એ મુખ્ય અર્થની. સેવણું-- સેવના કરવી. વાવ--અથવા. વાવને--સમકિત પામી ખસી જાય તે. કદંસણ–ત્રણસે વેશઠ પાખંડી (મુળગું સમકિત જેને ન હોય) વજશું–તેને વર્જવા. ત્યાગ કરવો. સમત્ત-એ સમક્તિવંતની. સદહણશ્રદ્ધા. એહવા સમિતિના સમવાસએણું- એવા સમકિતી છવ સાધુના પાસાના સેવનાર શ્રાવકને સમર્સી--સમકિતના પંચ-પાંચ. અશ્વારા અતિચાર. પાયાલા–મહટા પાતાળ કળસાસમાન. જાણિયવા-જાણવા. ન સમાયરિયલ્હા---(પણ) આચરવા નહિ. તંજહાજેમ છે તેમ. તે--તે. આલેઉ, કહું છું. શંક- સમકિતને વિષે શંકા રાખે (જૈનધર્મ ખરે હશે કે ખોટ હશે.) કંખા--મિથ્યાત્વના મતની ઈચ્છા કરવી તેવિત્તિગિછા--કરણીના ફળને સંદેહ આણે. પરષાસંડબીજા પાખંડીનાં મતનાં. પરસંસા--વખાણ કર્યા હેય. પપાસંડબીજા પાખંડીને. સંથી--સમાગમ કર્યો હોય (કેમકે જે પિતાના મતમાં જાતે ન હોય ને બીજાને સમાગમ કરે તે તે એક તરફી વિચારથી
* પાંચ ગુણ જેનામાં હોય તેને સમકિત કહેવું ૧ સંમ, ૨ સંવેગ, નિગ, ૪ અનુકંપા, ૫ આસ્તા.
Wi
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
૧૭
ખસી જાય છે). એ પાંચ અતિચાર મધ્યેથી કાઇ અતિચાર લાગ્યા હાય તા તસમિચ્છામિદુષ્કૃત”—તે ખાટુ' કીધેલું નિષ્ફળ થાજો.
પહેલુ વ્રત.
અ
પહેલુ —પહેલું અણુવ્રત—નાનું ( સાધુના વ્રતથી ). થુલાઆપાણાઇવાયાઓ—મેાટકા પ્રાણી હણવાથી. વેમણું—નિવસ્તુ" છું. ત્રસજીવ— હાલતા ચાલતા જીવ (તે કહે છે.) એ ઇંદ્રિય-એ ઈંદ્રિયવાળા. તઇંદ્રિય— ત્રણ ઇંદ્રિયવાળા. ચરિદ્રિય— —ચાર ઈંદ્રિયવાળા. પચેન્દ્રિય—પાંચ ઈંદ્રિયવાળા. જીવ-પ્રાણી. જાણિ જાણીને. પ્રીછી—એાળખ્યા છતાં સુવ્યસ ખંધી—પેાતાના સગાસ’બધી. શરીરમાંહેલા પીડાકારી–– પેાતાના શરીરમાં પીડા ઉપજાવે એવા જીવ. સઅપરાધી---પેાતાના પરાધ જેણે કર્યાં હાય તે. પણ વિગલે દ્રિ વિના—જ્ઞાન રહિત ( ભાન રહિત ) તે મેઈત્રિ તેદ્રિ ચરેન્દ્રિ એ વરજીને. આર્કેડ઼ી-જાણીને. હણવાહણવાની, નિમિત્તે-- બુદ્ધિએ. હુણવાના—હણવાની. પચ્ચખાણ—બધી. તથા સૂક્ષ્મ એકેન્દ્રિય પણ હણવાના પચ્ચખાણ, જાવવાએ— જ્યાં સુધી જીવું ત્યાં સુધી. વિહુએ કરણે કરી.તિ વહેણ —ત્રણ જોગે કરી. ન કરેમિ − કરૂં નહિ. ન કારવમખ્ખીજા પાસે કરાવું નહિ મચ્છુમા—મને કરી. વયસા-વચને કરી. કાયસા—કાયાએ કરી. એહુવા—એવા. પહેલા---પહેલા. ચૂલ——મે હોટા. પ્રાણાતિપાત જીવ હવા થકી. વેમણ - નિવૃત્તવાના. વ્રતના-વ્રતના. પંચ અઈઆાપાંચ અતિચાર, પાયાલા-પાતાળ કળશા સમાન. જાણિયવ્વા–જાવા. ન સમાયરિભ્ભા-(પણ) આચરવા નહિ ત જહા—જેમ છે તેમ. તે આલા" કહું છું અધે—કાઇ જીવને તાણીને બાંધ્યા હાય. વહે– ઘણા માર માર્યાં હોય. વિછેએ-અવયવ છેદ્યાં હોય ( કાન, નાક આદિ.) અઇભારે—લણા ભાર ભર્યાં હાય ( ગજા ઉપરાંત ). ભત્તાણવા એઅન્ન પાણી ભાગવતાં અટકાવ્યાં હાય. ( ભાત, પાણીની અંતરાય પાડી હેાય ) તસ્સમિચ્છામિ દુક્કડં- તે ખેાટુ કીધેલું નિષ્ફળ થાજો.
Sams
ખીજું વ્રત.
બીજું અણુવ્રત – ખીજું અત્રત. ચૂલાઆમારુ મુસાવાયાએ—જુઠું ખેાલવાથી. વેરમણ —નિયંતુ છું. કન્નાલિક—કન્યાસંબધી કામમાં. ગાવાલક ગાય ભેંશ આદિ ઢા સબધી કામમાં. ભેમાલિક—જમીનના કામમાં. થાપણ—થાપણુ એળવવી. માસાન
Page #27
--------------------------------------------------------------------------
________________
૯
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
પંકિય જીવને વધ થાય અથવા કોઈને મોટા દુઃખનું કારણ થાય તેવી. મોટીકડીસાખ–મોટી ખોટી સાક્ષી આપવા સંબંધી. ઇત્યાદિ – એ વગેરે. મોટા-મોટું. જી -જુઠું. બોલવાના–બાલવાની. પચ્ચખાણ–બંધી, ત્યાગ. જાવજીવાએ--જયાં સુધી જીવું ત્યાં સુધી. દુવિહં–બે કરણ. તિવિહેણું–ત્રણ જેગે કરી, ન કરેમિ- (એ કામ ) હું કરૂં નહિ. ન કારેમિ(બીજા પાસે તેવું કામ) કરાવું નહિ. મણ સામને કરી. વયસા–વચને કરી. કાયસા–કાયાએ કરી. એહવા બીજાથુલ–મહટા. મૃષાવાદ–જુઠું બોલવાનું. વેરમણું– તજવાના. વતના પંચ-પાંચ. અઇયારા–અતિચાર. જાણિયશ્વા-જાણવા. ન સમાયરિવા– (પણ) આચરવા નહિ. તંજહા–જેમ છે તેમ. તેમાલઉં કહું છું. સહસ્સાભખાણે ધ્રાસકો પડે એવું બોલાણું હેય, રહસ્સાભખાણે-કોઈની છાની વાત ઉધાડી કરી હેય. સદા રમંતભેએ-પિતાની સ્ત્રીના મર્મ ઉધાડા કર્યા હોય. મેસેવસે– ખે ઉપદેશ કર્યો હોય. કુડલેહુકરણ–બેટા લેખ કર્યો હોય. તસ્સમિચ્છામિદુહં તે ખેટું કીધેલું નિષ્ફળ થાજે.
- ત્રીજું વ્રત ત્રીજું અણુવ્રત–અણુવ્રત. ચૂલા--મહેસું અદિન્નાટાણુઓઅણ દીધેલું લેવાથી એટલે ચોરી કરવાથી. વેરમણું–નિવવું છું. ખાતર ખણું–ખાતર ખોદીને. ગાંઠડી છેડી–કાઈની ગાંસડી છોડી. તાલુપર કંચિએ કરી–મેઈનું તાળું બીજી કુંચીએ ઉઘાડીને. પછી વસ્તુ ધણીથાતી જાણું–કાઈ પડેલી વસ્તુ તેને કોઈ ધણી છે એમ જાણ્યા છતાં લેવી. ઈત્યાદિ–એ વગેરે બીજી. મેટક અદત્તાદાન લેવાના પચ્ચખાણ-મેહટી કોઈની ચીજ રજા વગર લેવાની બંધી (તેમાં એટલે આગાર કે). સગાં સંબંધી, વ્યાપાર સંબંધી નિભ્રમી વસ્તુ ઉપરાંત– ભરમ વિનાની વસ્તુ એટલે એવી હલકી કે જે લેતાં કઈ ચોર ઠરાવે કે ઠપકે આપે નહિ તે સિવાય બીજી બધી વસ્તુઓ. અદત્તાદાન લેવાના પચ્ચખાણ–આપ્યા વગર લેવાની એટલે ગેરી કરવાની બંધી, જાવજીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. દુવિહં–બે કરણે કરી. તિવિ. હેણ–ત્રણ જેગે કરી, ન કરેમિ-હું પોતે ચોરી કરું નહિ. ન ધારેવે મિ–બીજા પાસે કરાવું નહિ. મણસા–મને કરી. વયસા –-વચને કરી. કાયસા-કાયાએ કરી. એહવા ત્રીજા શૂલ-મોટા. અદત્તાદાન– ચોરી કરવાનું. રમણવ્રતના–તજવાના. વ્રતના. પંચ-પાંચ. આઈ
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
યારા–અતિચાર. જાણિયવ્યા–જાણવા. ન સમાયરિયવા–આચરવા નહિ. તંજહા–તે જેમ છે તેમ. તે આલોઉં–કહું છું. તન્નાહડે– ચેરાઉ વસ્તુ લીધી હોય. તક્કરપઉગે –ચારને મદદ આપી હેય. વિરૂદ્ધ રજાઈકમે–રાજ્યવિરૂદ્ધ કીધું હોય એટલે દાણ ચોરી વગેરે રાજાએ મને નાઈ કરેલા ગુનાહ કીધા હેય. કુડતેલ-બેટું તળ્યું હોય કુડમાણે– ખોટું માગ્યું હોય, કાર્યું હોય. તપડિરગવવહારે–સારી વસ્તુ દેખાડી નરસી આપી હોય. તસમિચ્છામિ દુક્કડં–તે ખોટું કીધેલું નિષ્ફળ થાજે.
ચોથું વ્રત. ચોથું અણુવ્રત–-અણુવ્રા. ચૂલા-મહેસું. મેહુણુએ-મૈથુન સેવવાથી. વેરમણું–નિવતું છું. સદારા પિતાની સ્ત્રીથીજ સંસીએસંતેષ રાખે. અવશેસં–તે સિવાય બીજી કોઈ સાથે. મેહુણવિહેંમિથુન સેવવાની. પચ્ચખાણુ-બંધી, ત્યાગ. (અને સ્ત્રીને સભરથારપિતાના ભરથારથીજ. સંસીએ-સંતેષ રાખે.) અવસે સં–તે સિવાય બીજા કોઈની સાથે. મેહણ–મિથુન. સેવવાના–કરવાની. પ. ખાણુ-બંધી) અને જે સ્ત્રીપુરૂષને મૂળથકી કાયાએ કરી મેહણમિથુન. સેવવાના પચખાણ હાય-સેવવાની બંધી હોય. તેને દેવતા મનુષ્યતિર્યચ–દેવતા, માણસ, પશુ વગેરે. સંબંધી મેહણુના–મૈથુન સેવવાની. પચ્ચખાણુ-બંધી, ત્યાગ, જાવજીવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી. દેવતાસંબંધી તેમાં દેવતાની સાથે દુવિહં–બે કરણે, તિવિ. હેણું–ત્રણ જેગે. ન કરેમિ-એ કામ કરું નહિ. ન કારમિ-બીજા પાસે કરાવું નહિ. મસા-મને કરી. વયસા–વચને કરી. કાયસાકાયાએ કરી. અને મનુષ્યતિય ચસંબંધો અને માણસ તથા પશુ વગેરેની સાથે. એગવિહં–એક કરણે. એગવિહેણુ–એક જેગે. ન કરેમિએ કામ કરું નહિ. કાયસા–કાયાએ કરી. એવા ચોથા પૂલ-ટા. મેહુણ-મૈથુન. રમણવ્રતના–ત્યાગ કરવાના વ્રતના. પંચ–પાંચ. અઇયાણ અતિચાર. જાણિયશ્વા-જાણવા ન સમાયરિયળ્યા–આચરવા નહિ. તંજહા–તે જેમ છે તેમ. તે આલાઊં કહું છું. ઇતરિયનહાની ઉમરની સ્ત્રી, પરિગ્રહિય–પિતાની પરણેલી સાથે. ગણે -- ગમન કર્યું હોય. અપરિગ્રહિયગમણે સ્ત્રીને પરણ્યા નથી તે અગાઉ તેની સાથે ગમન કર્યું છે. અનંગકીડા---કામભોગ સંબંધી બીજી કાંઈ કડ કરી હેય. પરવિવાહકારણે--બીજાઓના વિવાહ મેળવી આપ્યા હેય. કામગેસ--કામભેગને વિષે. તિગ્વાભિલાસા-–તીવ્ર અભિલાષા રાખી હેય. તસ્સમિચ્છામિદુક્કડં- તે ખેટું કીધેલું નિષ્ફળ થાજે. ક ૧ અહીં સ્ત્રીએ “સભર્તા સંતેસીએ” કહેવું.
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. પાંચમુ વ્રત.
પાંચમું' અણુવ્રત—અણુવ્રત. થુલા—મ્હોટા. પરિગ્ગહા ધન, દલિત વગેરે પરિગ્રહથી, વેરમનુ’—નિવતુ' છું. ખેત—ખેતર, વાડી આદિ ઉધાડી જમીન. વષ્ણુનું—ધર, તળેલા આદિ ઢાંકી જમીનની, યથાપરિમાણ—જેટલી મર્યાદા કરી છે. હિઙ્ગ-રૂપું. સેાવનનું -- સાનાની યથાપરિમાણ -- જે પ્રમાણે મર્યાદા કરી છે. ધન—સિક્કાબંધ નાણું. બ્રાનનું-દાણાની યથાપરમાણુ—જે પ્રમાણે મર્યાદા કરી છે. દ્રુપદ—એ પાં મનુષ્યાદિષ્ટ. ચઉપદનું ચાપમાં ઢારની યથાપરિમાણ——જે પ્રમાણે મર્યાદા કરી છે. કુવિયતુ ધરવખરાની. યથાપરિમાણ—જે પ્રમાણે મર્યાદા કરી છે. એ યથાપરિમાણુ કીધું છે—એ પ્રમાણે જેવી મર્યાદા કરી છે. તે ઉપરાંત પાતાના પરિગ્રહ—દોલત. કરી રાખવાના પંચખાણ—બધી. જાવજીવાએ – જ્યાં સુધી જીવું ત્યાં સુધી એવહુ — એક કરણે કરી. તિવિહેણું—ત્રણ જોગે કરી. ન કરેમિ-કરૂં નહિ (મર્યાદા ઉપરાંત દોલત રાખુ` નહિ). મણસા---મતે કરી. વયસા—વચને કરી. ક્રાયસા—કાય!એ કરી. એવા પાંચમા ચૂલ—મ્હોટા. પરિગૃહરિમાણ—દાલતની મર્યાદા ઉપરાંત. વેમણ વ્રતના—તજી દેવાના વ્રતના. પંચ-પાંચ. અકિયારા-અતિયાર. જાણિયવ્વા—જાણવા. ન સમાય રિયળ્યા –આચરવા નહિ. તજા---તે જેમ છે તેમ. તેઆલાઉ—કહું છું. ખેતવથ્થુપમાણુાઇકમે ઉઘાડી તથા ઢાંકી જમીનની મર્યાદા એળગી હાય. હિરણ્સેાવનપમાણાઇક્રમે—પુ તથા સાનાની મર્યાદા ઓળંગી હાય. ધનધાનપમાણાઇક્રમે—રોકડ નાણું તથા દાણાની મર્યાદા એળગી હાય. દુપટ્ઠચઉપદ્રુપમાણુાઇક્રમે—એ પાં તથા ચાપાંની મર્યાદા એળગી હાય. કુવિયપમાણાઇકર્મ-ધરવખરાની મર્યાદા ઓળંગી હાય. તસમિચ્છામિદુષ્કૃત”—તે ખાટુ' કીધેલું' નિષ્ફળ થાશે.
છઠ્ઠું મત
२०
છઠ્ઠું' દિશિવ્રત–દિશાએની મર્યાદા અધિવાનું વ્રત. ઉદ્ભ િશિનું-ઉંચી દિશાનું. થથાપરિમાણ —મર્યાદા કરી છે. અાદિશિનું—નીચી દિશાની. યથારિમાણ --મર્યાદા કરી છે. િિદિશિનું—ત્રીછી (વચલી) જમીનની દિશાની ( ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ) યથાપરિમાણ - મર્યાદા કરી છે. એ યથારિમાણુ કીધું છે--એ પ્રમાણે મર્યાદા કરી છે. તે ઉપરાંત—તે સિવાય. સઇચ્છાએ—પેાતાની મરજીથી, કાયાએ જઈને—
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર, પિતાની કાયાએ કરીને. પાંચ આશ્રવ સેવવાના–ભોગવવાની પચખાણ-બંધી, જાવજીવાએ--જ્યાં સુધી જીવું ત્યાં સુધી. દુવિહં_બે કરણે કરી. તિવિહેણું–ત્રણ જગે કરી. ન કરેમિ- કરૂં નહિ. ન કોરમિ—-બીન્દ્ર પાસે એ કામ કરાવું નહિ. મણા-મને કરી. વયસા– વચને કરી. કાયસા–કાયાએ કરી. એહવાછઠ્ઠાદિશિરમણુવ્રતના-એ પ્રમાણે દિશાની મર્યાદા ઉપરાંત કઈ દિશામાં જવાનું તજી દેવાન વ્રતના. પંચ—પાંચ. અઇયારા--અતિચાર. જાણિયળ્યા- જાણવા ન સમાયરિયળ્યા–આચરવા નહિ. તંજહા તે આલેઉં–તે જેમ છે તેમ કહું છું. ઉદ્ગદિશિપમાણાટકમે-- ઉંચી દિશાની (પ્રમાણ અતિક્રમ્યા હોય) મર્યાદા ઓળંગી હેય. અધોદિશિપમાણાઇકમે -નીચી દિશાની મર્યાદા ઓળગી હોય. તિરિયદિશિપમાણાઇકમે–ત્રીછી દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર. - ક્ષિણ) ની મર્યાદા ઓળંગી હેય. ખેતવૃદ્ધીક્ષેત્ર વૃદ્ધિ-એક દિશા ઘટાડીને બીજી દિશા વધારી હેય. સઈઅંતરધાએ સંદેડ પડ્યા છતાં આગળ જવાયું છે. તસ્સમિચ્છામિદુકોં–તે ખેટું કીધેલું નિષ્ફળ થાજે.
સાતમું વ્રત. સાતમું વ્રત ઉવભેગ-જે વસ્તુ એકજવાર ભગવાય તે ખાનપાનાદિ. પરિભેગવિહેં–જે વસ્તુ વારંવાર ભેગવવામાં આવે તે ઘરેણાં, લુગડાં વગેરે તેની મર્યાદાની પચખાયમા–બંધી કરવી, ૧ લિણિયાવિહં—-અંગ લુવાનાં વસ્ત્રની મર્યાદા. ૨ દંતણુવિહુ-દાતણની મર્યાદા. ૩ ફલવિહુ - ફળની મર્યાદા. ૪ અભંગણુવિહં–તેલ વગેરે શરીરે ચોપડવાની વસ્તુની મર્યાદા. ૫ ઉચટણુવિહું-મર્દન કરવાની વસ્તુ (પીઠી વગેરે)ની મર્યાદા. ૬ મંજણવિહં–નાહવાને પાણી વગેરેની મર્યાદા. ૭ વસ્થવિહં - વસ્ત્રની મર્યાદા. ૮ વિલેણુવિહં–વિલેપન કરવાની વસ્તુની મર્યાદા. ૯ ફવિહે–પુષ્પ-કુલની મર્યાદા. ૧૦ આભરણુવિહુ-ઘરેણની મર્યાદા ૧૧ ધૂમવિહં–ધૂપ કરવાની મર્યાદા. ૧૨ પેજવિહં– પીવાની વસ્તુ ઓસડ કવાથ વગેરેની મર્યાદા. ૧૩ ભખણુવિહ-સુખડીની મર્યાદા. ૧૪ ઉદનવિહં. ધાનની જાતની મર્યાદા. ૧૫ સુવિહેંકઠોળની મર્યાદા. ૧૬ વિગયવિહ– ઘી, તેલ, દુધ, દહી, ગાળ આદિ) વિયની મર્યાદા. ૧૭ સાકવિહે - લીલેત્રી શાકની મર્યાદા. ૧૮ મહરવિહં–મેવાની મર્યાદા. ૯ જમણુવિહં–-જમવાની મર્યાદા અમુક વખતે આટલી વસ્તુ ખાવી. ૨૦ પાણિવિહં–પાણીની મર્યાદા. ૨૧ મુખવા
૧ વહિંસા. ૨ જૂહું. ૩ ચેરી. ૪ મૈથુન ૫ પરિગ્રહ,
Page #31
--------------------------------------------------------------------------
________________
R =
શ્રી પ્રતિક્રમણ સૂત્ર સવિહં–સોપારી, લવિંગ, એલચી વગેરે મુખવાસની મર્યાદા. ૨૨ વાહનવિહં -- અશ્વાદિક વાહનની મર્યાદા. ૨૩ વાહનિવિહં–પગરખાં વગેરેની મર્યાદા. ૨૪ સયણુવિહુ – શયા, પલંગ આદિ સુવાની વસ્તુની મર્યાદા. ૨૫ સચિતવિહં-સચિત્ત જીવ સહિત) વસ્તુની મર્યાદા. ર૬ દધ્યવિહું - બીજા દ્રવ્ય એટલે પદાર્થની મર્યાદા ઈત્યાદિકનું યથા પરિમાણુ કીધું છે-એ તથા એ સિવાય વસ્તુની જે પ્રમાણે મર્યાદા બાંધી (ફલાણી વસ્તુ મારે આજ આટલી ખાવી કે પીવી તથા ફલાણી વસ્તુ આજ ભોગવવી કે નહિ ઈત્યાદિ) તે ઉપરાંત---જે મર્યાદા બાંધી છે તે ઉપરાંત. વિભેગ-જે વસ્તુ એકજવાર - મવવામાં આવે છે. પરિભેગ–જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે છે. ભેગનિમિત્તે–ભોગવવાની અરજી કરી. ભેગવવાના પચખાણુ–ગવવાની બંધી. જાવ છવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી. એગવિહં–એક કરણે કરી. તિવિહેણું–ત્રણ જોગે કરી ન કરેમિ–એ કામ કરૂં નહિ. ભણસા-મને કરો. વયસા - વચને કરી કાયસા-કાયાએ કરી. એહુવાસાતમાઉવભાગ --એકજવાર ભોગવવાની વસ્તુ. પરિભાગ –વારંવાર ભોગવવાની વાતુ. દુવિહે - બે પ્રકારે. પતે–કહી છે. તંજહા - તે જેમ છે તેમ કહે છે. ભેયણાઉ–ભોજનને એક ભેદ. કમ્મર્ષિય-વ્યાપારને બીજે ભેદ. ભયઉય–ભજનનાં. સમણવાસએણું –શ્રાવકને. પંચઅઇયારા–પાંચ અતિચાર. જાણિયબ્રા-જાણવા. ન સમાયરિયડ્યા (પણ) આચરવા નહિ. તંજહા–તે જેમ છે તેમ. તે આલોઉંકહું છું. સચિનહોરે–સચેત વસ્તુ ખાધી હોય. (વનસપતિ આદિ કાચું ખાવું). સચિત્તપડિબકાહારે–સચેતની સાથે લાગેલી વસ્તુ (લીંબડાને ગુંદ વગેરે) ખાધી હાય, અપાલિઓસહીભખણિયા-જે વસ્તુમાં જીવના પ્રદેશ રહી ગયા હોય એવી વસ્તુ ખાધી હેય-કાચું પાકું શાક આદિ દુપોલિએસહભખણિઆ–માઠી રીતે પકવેલી વસ્તુ ખાધી હેય-ભાથાં વગેરે. તુસહભખણિ –ખાવું થોડું ને નાખી દેવું ઘણું એવી વસ્તુ ખાધી હાય (સીતાફળ, શેરડી વગેરે) એ પાંચ પ્રકારની વસ્તુ ખાધી હોય તે અતિચાર લાગે. કન્મઉણું–-વ્યાપારના. સમવાસએણું-શ્રાવકને. પનરલ્સકસ્માદાણાઈ –પંદર પ્રકારે કર્મ આવવાનાં ઠેકાણુ. જાણિયબ્રા-જાણવાં. ન સમાયરિયવ્યાઆચરવા નહિ. તંજહ–જેમ છે તેમ. તે આલોઉ કહું છું. ઇંગલિકમે–અગ્નિને વેપાર કીધે હેય લુહારાદિ). વણકર્મો–મોટાં મોટાં વનનાં ઝાડ પા. વિ વ્યાપાર કીધે હેય. સાહિકમેન્ડ કરીને વસ્તુ વેચવાને વેપાર
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર કીધે હેય ( ગળી, દારૂ વગેરે). ભાડીકમે–ગાડાં, ઘર વગેરે નવાં કરાવી તેનાં ભાડાં ખાવાને વેપાર કર્યો હોય. કેડીકમે–પૃથ્વીના પેટ ફડાવવાને વેપાર કીધે હેય. (કુવા વાવ આદિ કરાવવાને). દંતવાણિ જજે હાથીદાંત વગેરેને વેપાર કીધે હેય કેસવાણિજજે ચમરી ગાય વગેરેના વાળને વેપાર કીધે હેય. રસવાણિજો–મદિરાદિકના રસને વેપાર કીધે હેય. લખવાણિજે– લાખ વગેરેને વેપાર કી હેય. વિસવાણિજજે–વિષ (ઝેર)ને વેપાર કીધે હેય. જતુપીલણકમે–ઘાણી, સંચા વગેરે યંત્રનો વેપાર કીધો હોય. નિલંછણકમે-બળદ, ઘેડા વગેરેના અવયવ સમાર્યાને વેપાર કીધે હેય દવગિદાવણિયા-દાવાનળ સળગાવ્યા હેય. સર-સરેવર. દહ– કહ-કુંડ, તલાગ તળાવ. પરિસેસણિઆ–ઉલેચાવ્યાં હેય. અસUણપસણિયા - ઢેર તથા ગુલામ આદિને ઊછેરી ઊછેરીને વેચ્યાં હોય. તસ્સમિચ્છામિ દુક–એ ખોટું કીધેલું નિષ્ફળ થાજો.
આઠમું વ્રત. આઠમું વ્રત અણWાદંડનું–સ્વાર્થ વિના આત્મા દંડાય છે. વેરમણું–(તેથી) નિવડુ છું. ચઉવિહે–ચાર પ્રકારે. અણસ્થાદ–અર્થ વિના દંડ પડે છે. પન્નતે–તે કહે છે. તંજહા - જેમ છે તેમ. અવઝાસાચરિયં–આત્ત તથા રૌદ્ર ધ્યાન ધરવાથી (માઠી ચિંતવણું કરવાથી) પમાયાચરિયું-–પ્રમાદ કરવાથી આળસથી ઘી, તેલ વગેરેનાં ઠામ ઉઘાડાં રાખવાથી જીવ હિંસા થાય છે) હિંસપયા–હિ સા થાય એવાં શસ્ત્રો (છરી, ચાકી, સુડી વગેરે) આપવાથી, પાવકઓવએ સં–પાપ, કર્મને ઉપદેશ કરવાથી. એહવાઆઠમાઅણWાદંડ અર્થ વિનાનાં પાપ. સેવવાના પચખાણ-સેવવાની બંધી. જાવજીવાએ –જ્યાં સુધી જવું ત્યાં સુધી વિવું–બે કરણે. તિવિહેણું–ત્રણ જેગે કરી ન કરેમિ–એ પ્રમાણે કરૂં નહિ. ન કારેમિ–બીજા પાસે તેમ કરાવું નહિ. મણસા–મને કરો. વયસા–વચને કરી, કાયસા–કાયાએ કરી. એવામાઅણથાદંડ-તે અર્થ વિનાના દંડ આવે તે પાપ. વેરમણું–તજી દેવાના. વ્રતના પંચ-પાંચ. અઈયારા–અતિચાર. જાણિયવ્યા–જાણવા. ન સ માયરિયવા–આચરવા નહિ. તજહા–તે જેમ છે તેમ. તે આલેઉ– કહું છું. કંદર્પ––કામ વધે એવી વાત કરી હોય કકુઈએ-કુચેષ્ટા કરી હોય. મહરિએ—જેમ તેમ બે હોય, ગાળ દીધી હેય. સંજીત્તાહિગરણે–ઘણુ હથિઆરે એકઠાં કરી રાખ્યાં હેય. ઉભેગપરિભેગ
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
અઇત્તે-એકવાર ભગવાય તેવી તથા વારવાર ભગવાય તેવી વસ્તુ ઉપર આસક્ત રહ્યો હેય. તસ્સમિચ્છામિદુક્કડં- તે ખોટું કીધેલું નિષ્ફળ થાજે.
નવમું વ્રત, નવમું સામાયિક વ્રત–સમતારૂપ સામાયિકનું વ્રત. સાવજmગનુંપા૫ના કામથી. વેરમણું – નિવસ્તુ છું. જાવનિયમ– જ્યાં સુધી મર્યાદા કીધી છે ત્યાં સુધી. પજુવાસામિ-શુભ જેગને એવું વિહં–બે કરણે. તિવિહેણું-ત્રણે જગે કરી. ન કરેમિ-પાપનું કામ હું કરું નહિ, ને કારમિ-બીજા પાસે કરાવું નહિ. મણસા-મને કરી. વયસા - વચને કરી કાયસા-કાયાએ કરી. એવી મારી તમારી સદહણું પરૂપણએ કરી સામાયિકને અવસર આવે અને સામાયિક કરી હેય તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે એવા નવમા સામાયિક વ્રતના, પંચ અઈયારા પાંચ અતિચાર. જાણિયવ્યા - જાણવા. ન સમાયરિયળ્યા--આચરવા નહિ. તંજહતે જેમ છે તેમ. તેઆઉ– તે કહું છું – મદુપડિહાણે–સામાયિકમાં મન માડું વત્યુ હેય. વયપડિહાણે--વચન માડું વત્યુ હેય. કાયદુપ ડિહાણે-કાયા માઠી વરતાવી હેય. સામાઈયસ્સ ઈ–સામાયિક કીધું છે છતાં. અકરણીયાએ–બરાબર કીધું કે નહિ તેની ખબર ન રહી હેય. સામાઈયસ્સ–સામાયિક કીધું છે તે. અણવઠિયસકરણયાએ – પૂરું થયા વિના પાળ્યું હોય. તસ્સમિચ્છામિદુક્કડં-તે ખોટું કીધેલું નિષ્ફળ થાજે.
દશમું વ્રત. દશમું દેશાવગાસિકવ્રત–દિશાની મર્યાદા બાંધવાનું વ્રત (બાંધેલી હદ ઉપરાંત છેટે જવું નહિ.) દિનપ્રતિ પ્રભાત થકી પ્રારંભીને-પ્રતિદિન દિવસ ઉગવાને વખતે—સવારથી બીજે દિવસ ઊગતાં સુધી આદરીને પૂર્વાધિક છ દિશે–પૂર્વ દિશા આદિ છ દિશાએ જેટલી ભૂમિકા–જેટલી ધરતી.
કળી રાખી છે-મર્યાદા બાંધી છે એટલે સવારમાં ઉઠીને માન કરવું કે આજ મારે દરેક દિશાએ આટલા ગાઉ ઉપરાંત જવું નહિ તે ઉપરાંતબાંધેલી હદ ઉપરાંત. સઈચ્છાએ-પિતાની મરજીથી. કાયાએ જઇને પાંચ આશ્રવ–કાયાએ જઈને જીવહિંસાદિક પાંચ આશ્રવ. સેવવાના પચ ખાણ સેવવાની બંધી, જાવઅહેરd–એક દિવસ ને રાત સુધી. દુવિહેબે કરણે. તિવિહેણું–ત્રણ જગે. ન કરેમિ–પાપ હું કરું નહિ. ન કારમિ–બીજા પાસે કરાવું નહિ. ભણસા–મને કરી વયસાર્વ
૧ ઊંચી, નીચી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ.
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિકમણ સૂત્ર
ચને કરી. કાયસા–કાયાએ કરી. જેટલી ભૂમિકા મળી રાખી છે તેમાંહિ જે દ્રવ્યાદિકની મર્યાદા કીધી છે-- મેકલી શખેલી ધરતીમાં પણ જે બંધી કરી હોય કે આજ આટલા પદાર્થ ઉપયોગમાં લાવવા. તે ઉપરાંતતે હદ ઉપરાંત. ઉવભાગ-એકજવાર ભોગવાય એવી વસ્તુ. પરિભેગવારંવાર ભગવાય એવી વસ્તુ ભેગનિમિત્તે–ભોગની ઈચ્છાએ ભેગવવાના પચ્ચખાણ–ભોગવવાની બંધી. જાવઅહોરરં–એક દિવસ ને રાત સુધી એગવિહેણું એક કરણે. તિવિહેણું–ત્રણ જેગે, ન કરેમિ– હું કરૂં નહિ. મણસા–મને કરીને. વયસા-વચને કરીને. કાયસા કાયાએ કરી. એવી મારી તમારી સરહણ પર્પણ કરી દશમું વ્રત કરવાને અવસર આવે ન કરીએ તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજે. એવા દશમા દિસાવગાસિક વ્રતના પંચઆઈઆરા પાંચ અતિચાર. જાણિયળ્યા-જાણવા. ન સમાયરિયળ્યા –આચરવા નહિ. તંજહા–તે જેમ છે તેમ. તે આ લેઉ– કહું છું. આણવણઉગે–કાંઈ વસ્તુ મંગાવી ઉપયોગ કીધે હોય, બીજા પાસે વસ્તુ મંગાવી હોય; પેસવણપઉગે-ચાકરને ઉપગ, ચાકર મોકલીને વસ્તુ મંગાવી હોય; સદાવાએ શબ્દનો ઉપયોગ, સાદ કરીને હદ ઉપરાંતથી બેલાવ્યો હોય. રૂવાણુંવાએ –પિતાનું રૂપ દેખાડીને કોઈને બેલાવ્યો હોય. બહીઓ–બાહેર. પોગ્ગલપખે-કાંકરે નાંખી બોલા હેય. તસ્સમિચ્છામિ દુક્કડં- તે ખોટું કીધેલું નિફળ થાજે,
અગીઆરમું વ્ર, અગીઆરમું પરિપૂર્ણપષધવ્રત–પાપરહિત થઈ સંવરે કરી આત્માને પિષ તેનું વ્રત. અસણું-અન્ન, પાણું-પાણી. ખાઈમ-- મેવાની જાત. સાઈમના–મુખવાસ–સોપારી આદિક ખાવાની. પચ્ચખાણબંધી અખંભના પચ્ચખાણ---મૈથુન સેવવાની બંધી મણુસેવનના પચ્ચખાણ--મણી, સેનું વગેરે પાસે રાખવાની બંધી. માલાવનંગ--માળા વિગેરેની. વિલેવણના-વિલેપન કરવાની. પચ્ચખાણ--બંધી. સત્ય-- શસ્ત્ર, હથીયાર. મુશલાદિક- સાંબેલાં વગેરે. સાવજોગના પચ્ચખાણપાપનું કામ કરવાની બંધી. જાવઅહેારત --રાત દિવસ સુધી. પજજુવાસામિ–એ પ્રમાણે આચરીશ દુવિહંગ-બે કરણે, તિવિહેણું--ત્રણ જેગે. ન કરેમિ-~-પાપ કરૂં નહિ. ન કારમિ–બીજા પાસે કરાવું નહિ. ભણસા--મને કરી. વયસા-વચને કરી કાયસા- કાયાએ કરી. એહવીસ હણા–કરવાની શ્રદ્ધા થાય. પરૂપણ કરી--પરૂપણ કરીએ. પિષે કરવાનો વખત આવે પિષ કરીએ. તે વારે ફરસેનાએ કરી શુદ્ધિ હે--તે
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૩
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
વખત શક્તિમુજબ શુદ્ધ હજો. એવા અગીઆરમા પહિપુન્ન—પ્રતિ પૂર્ણ પાષધવ્રતના—સ વરે આત્માને પોષવાના વ્રતના. પચઅયાણ-પાંચ અતિચાર. જાણોયઘ્વા—જાણવા. ન સમાયરિયવ્વા—આચરવા નહિ. તજહા તે આલાઉ——તે જેમ છે તેમ કહુ છું. અપડિલેહિય’——બરાબર તપાસીને જોયાં ન હોય. દુપડિલેહ્રય—માઠી રીતે જોયાં હોય. સેાસથાએ—પાટ વગેરે સેજા તથા પથારીને, અપમજ્જિય—પાંજ્યું ન હેાય. દુપજ્જિય—માઠી રીતે પાંજ્યું હોય. સેજ્જાસ'થાયએ -- સેજા-પથારીને. અડિલેહિચ --તપાસીને જોઇ ન હેાય દુપડિલેહિય”- માઠી રીતે જોઇ હાય. ઉચ્ચારપાસવણભૂમિ-દિશા તથા પેશાત્રે જવાની જગ્યાને. અપમજ્જિય—પેાંજી ન હોય. દુપયિં માઠી રીતે પાંછ હોય. ઉચ્ચારપાસવણભૂમિ—દિશા તથા પેશાએ જવાની જગ્યાને. પેાસહુસ્સપાષા કીધા છે તેમાં. સુક્ષ્મ-પ્રમાદ કરે. અાજીપાલણયા—પેાષાની ક્રિયા આઘી પાછી કીધી હાય. તસમિચ્છામિડ - તેમાં થયેલું પાપ નિષ્ફળ થાજો.
બારમું વ્રત.
બારમુ* અતિથિ—જેની તિથિ નથી (સાધુ આહાર લેવા આવે એ કાંઇ મુકરર ની). સ`વિભાગવત ---ભાગ કરવા એટલે આહાર કરતી વખત ચિંતવણા કરવી કે જો સાધુ પધારે તે માંહેથી આપું. સમતિગથે—નિત્ર થ સાધુને. કાસુ—જીવ રહિત. એણજેણ-દેષ રહિત. અસણું, અન્ન પાણું પાણી. ખાઇમ- મેવા, સાઇમ-મુખવાસ. વત્ય—વસ્ત્ર. પડિંગહુ--પાત્ર. કમલ--કાંમળી. પાયપુણ્ણ -- પાથરવાનું લુગડું. પાઢિયારૂ–—આપીને પાછી લેવાય તેવી વસ્તુ ( તે કહે છે ). પીઢ બાજોઠ. ફ્લૅગ -પાટી, સેજા-- શય્યા. સંથાએણ -- તરણા વગેરેની પથારી. ઉસહુ– એસડ. ભેસ જેણ–ધણી વસ્તુથી થએલ ગાળી વગેરે. પહિલાભેમાણે-પ્રતિલાભ કરતાં થકાં ( આપતાં થાં ). વિહરામિ~~વિચરીશ. એવિસર્દેહુણા--શ્રદ્ધા. રૂપાએ--ઉપદેશ. સાધુની જોગવાઇ મળે, સુજતા આહાર પાણી વડેારાવીએ તેવારે ફરસનાએ કરી શુદ્ધિ હાજો એહુવા બારમા અતિથિ વિભાગ વ્રતના--મુકરર તિથિ નહિ માટે ભાગ કરી ચિતવવાના વ્રતના. પંચઅઇયારા---પાંચ અતિચાર. જાણિય॰વા-જાણવા. ન સમાયરિયવ્યા-આચરવા નહિ. તંજા-તે જેમ છે તેમ. તે લાઉં--તે કહું છું. સચિત્તનિષેણિયા---સચેત વસ્તુની ઉપર અચેત વસ્તુ મુકી હોય.
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રાંતક્રમણ સૂત્ર
સચિત્તપેણિયા--અચેત વસ્તુથી સચેત વસ્તુ ઢાંકી હેાય. કાલાઇકમ્મે-કાળ વહી ગયા હોય, બગડી ગયેલી કે ખારી થયેલી વસ્તુ આપી હોય. પાવએસે—સાધુને વહેારાવવાનું બીજાને કહે ( સાધુ આવે તે વખતે પોતે ન આપતાં બીજાને હુકમ કરે). મારિયાએ--દાન દઇને અહંકાર કીધા હોય. તસમિચ્છામિદુક્કડં--તે ખોટુ કીધેલું નિષ્ફળ થાજો. સચારાના પાડ.
૨૭
અપÐિમ--ખોળું કાંઇ કામ કરવું રહ્યું નથી. મારણુ તિય ——પડિતમરણને અંતે, સલેહુણા--આત્માને પાપના કામથી દૂર કરવા. પાયલશાલા——સંથારો કરવાની જગા. પુંજીને--વાળી સાફ કરીને. ઉચ્ચાર્ પાસવણ——દિશા તથા પેશાબની. ભૂમિકા-જગ્યા. પડિલેહિને- નજરે જોઇને. ગમણાગમણે---ઋતાં આવતાં જીવ ચંપાણા હોય તેનું પડિક્ક સોન--પ્રાયશ્ચિત લઇને. દક્રિસ થારા--ડા —ડાલ વગેરેની પથારી સથરીને--પાથરીને. દ્રર્માદિકસધારા- ડાબ વગેરેની પથારી ઉપર દુરૂહિને--મેસીને. પૂર્વ તથા ઉત્તરાશિ- પૂર્વ કે ઉત્તર દિશા તરફ, પલ્ય કાફ્રિક—-પલાંઠી વાળી અથવા શક્તિ પ્રમાણે. આસને એસીને-આસન વાળીને. કયલ-છે હાથ. સપહિય --જોડીને. સિસાવાય.-માથાને આવન કરી. મર્ત્યએઅજલિકટુ—માથા ઉપર બે હાથ જોડેલા રાખી. એવ—એમ. વયાસી-કહે. નમાથુ - નમસ્કાર હો.
રહુ તાણું-અરિહંત દેવો. ભગવંતાણ~~ભગવંતને, જાવસ ૫ત્તાણું--તે ઠંડ મુક્તિ પહોંચ્યા સુધીના પાર્ડ (જે સામાયિકને અંતે નમાવ્યુંતા છે તેટલા કહેવા ) એમ અનંતાસિદ્ધને નમસ્કાર કરીને વમાન પેાતાના ધર્માંશુરૂ ધર્માચા'ને નમસ્કાર કરીને પૂર્વે જે વ્રત આદર્યા છે. તેાલાઇસ'ભારીને. ડિકમી—પ્રાયશ્રિત લઇને. નિંદી--( આત્માની સાખે) નિંદા કરીને. નિસલ થઈને-શલ્ય રહિત થઈને. સવ્વપાણાઇવાય --સવ પ્રકારે જીવ હિંસા કરવાની. પચ્ચખામી—બંધી કરીતે. સવ્વ મુસાવાય’પચ્ચખામી--સર્વ પ્રકારનું જુઠુ ખેલવાની બધી કરોને. સભ્ય દીનાદાણ પચ્ચખામી—સર્વ પ્રકારની ચોરી કરવાની બધી કરીતે. સભ્યમહુણ પચ્ચખામી—સયા મૈથુનની બધી કરીને. સવ્વ’પરિગ્ગહુ પચ્ચખામી—સથા ઢાલત રાખવાની બધી કરીતે. સભ્ય કાહુ પચ્ચખામી સવ થા ક્રોધ કરવાની બંધી કરીતે, જામિચ્છાદ સણસલ` - તે અન્ય ધર્મ સેવા તથા શલ્ય રાખવું ત્યાં સુધોનાં જે અઢાર પાપસ્થાનક આગળ કહેવાશે ત્યાં સુધીની, અકરણ જોગ -- —કરવા જોગ નહિ તેનો, પચ્ખામી—
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી:પ્રતિકમણુ સત્ર,
બંધી કરીને. જાવજીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. તિવિહં - ત્રણ કરણે કરી. તિવિહેણું–ત્રણ જગે કરી. ન કરેમિ હું પાપ કરું નહિ. ન કારેમિ-બીજા પાસે કરાવું નહિ. કરંતંનાણુજાણુઈ–ઈ પાપ કરે તે ભલું જાણું નહિ. માણસા મને કરો. વયસા , વચને કરી. કાયસા– કાયાએ કરી. એમ અઢારે પાપસ્થાનક–પાપના ઠેકાણ, પચ્ચખીને બંધી કરીને. સળં–સર્વ. અસણું - અન્ન. પાણું પાણી. ખાઇમં– મે. સાઈમ મુખવાસ ચવિહુ પિયાહાર એ ચાર પ્રકારના આહારની. પચ્ચખામી--બંધી કરીને જાવજીવાએ-જીવું ત્યાં સુધી. એમ ચારે આહાર પચ્ચખીને જ જે. પિયુ-પ્રિય. ઇમં શરીરં–આ મારું શરીર. ઇઠ-- ઈષ્ટકારી. કંત-- કાંન્તિવાન, પિય- પ્રિય. મણુન્નમનને શોભતું. મણમ–મનને અતિવહાલું --ધિજ ધીરજ દેનાર. વિ. સાસીયં–વિશ્વાસનું ઠેકાણું. સમય – માનવા યોગ્ય. અણુમયં વિશેષ માનવા મ્ય. બહૂમર્યા–ઘણું માનવા ગ્ય. ભંડકરંડાસમાણું– ઘરેણના ડાબલા સમાન. રણકરેડગભુયં-રત્નના કરંડીઆ સમાન. મા. ણુસીય રખે મને ટાઢ વાય. માણું ઉલ્લં–રખે મને તાપ લાગે. માણું. ખુહા રખે મને ભૂખ લાગે. માણું પીવાસા–રખે મને તરસ લાગે. માણંબાલા – રખે મને સર્પ કરડે. માણુરા –રખે ચાર ઉપાડી જાય, માણુઆ--રખે મને ડાંસ કરડે. માણસગા–રખે મચ્છર કરડે. માણુંવાહિયં -- ૨ખે મને વ્યાધિ ઉપજે. પિત્તીય-પીત જાગે. સં. ભિમં–લેમ થાય. સન્નિવાર્ય–સન્નિપાત થાય વિવિહાગાયંકારખે વિવિધ પ્રકારનાં રોગ ઉત્પન્ન થાય પરિસહેવસગા- ( ઉપસર્ગ ) બાવીશ જાતના પરીસહ તથા દેવતાદિકની ડરામણું. ફાસાફસંતિ–એવી રીતના સ્પર્શ થયે થકે. એયંપિયણું—એવું મારું શરીર વહાલું તે. ચરિત્ર મેહિં–છેલ્લા. ઉસાસનિસાસેહ – શ્વાસોશ્વાસ સુધી. વોસિરામિતજું છું. તિક,-એમ કહીને. એમ શરીર વોસિરાવીને—શરીરને તજી દઈને. કાલંઅણુવકંખમાણે-કાળને અણવાંછતે થકે (જીવવાની આશા તથા મરણને ભય ન રાખતે ) વિહરતિ–વિચરે. એવી સદહણ પરૂપણ કરીએ- એવી શ્રદ્ધા કે પરૂપણ કરીએ. સંથારાના અવસરે સંથારે કરીએ. તિવારે ફરસનાએ કરી શુદ્ધિ હેજે–ત્યારે શક્તિ પ્રમાણે શુદ્ધિ થાજે. એવા અપછિમ મારણુતિય-મરણને અંતે કાંઈ વસ્તુ બાકી નહિ. સંહિણ–આત્માને માઠાં કામથી દૂર કરવાના જસાક્ષમા કરવાના આરોહણાના-આરાધના કરવાના. પંચ અ
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
દયારા-પાંચ અતિચાર. જાણિયવા–જાણવા. ન સમાયરિયળ્યા - આચરવા નહિં. તંજહા તે આલેઉ---તે જેમ છે તેમ કહું છું. ઇહલો. ગાસંસપઉગે--આ લેકને વિષે સુખની વાંછના કરી હોય કે મરી ગયા પછી મોટો રાજા થાઉં. પરલગાસંસપઉગે–પરલોકને વિષે સુખની ઈચ્છા કરી હોય કે મહર્ષિ ક દેવતા થા. જીવીઆસંસપઉગે–જીવતરની ઈચ્છા કરી હોય કે ઝાઝું જીવું તે ઠીક. મરણુસંસપઉગે-મરણની ઈચ્છા કરી હોય કે દુઃખ પામું છું માટે ઝટ મરી જાઊં તે ઠીક. કામભેગાસં સપઉગે કામ ભોગની ઈચ્છા કરી હેય. તસ્સમિચ્છામિદુક્કડં-તે ખોટું કીધેલું નિષ્ફળ થાજો. એમ સમકિત પૂર્વક–એમ પૂર્વે કહ્યાં તે સમકિતના પાઠથી. બારવ્રત સંલેષણા સહિત –બાર વ્રત સંથારાના પાઠ સહિત તથા નવાણું અતિચાર. એહને વિષે જે કઈ
અતિકામ કરેલી બંધીમાં દેશના ચાર પ્રકાર છે તેમાં ) અતિક્રમ એટલે બંધી કરેલી વસ્તુ કરવાનું મન કરવું. વ્યતિકમ - તે વસ્તુ કરવા તરફ ચાલ્યો તે દોષ. અતિચાર–તે વસ્તુ હાથમાં લીયે તે દોષનું નામ. અણુાચાર -તે વસ્તુ ભોગવે એટલે બધી ભાંગે તે દોષનું નામ, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી સે હય, સેવરાવ્યો હોય, સેવતા પ્રત્યે રૂડું જાણ્યું હોય તે અનંતાસિદ્ધ કેવળીની સાખે. મિચ્છામિદુર્ડ-નિષ્ફળ થાજે.
અઢાર પ્રકારનાં પાપસ્થાનક. ૧ પ્રાણાતિપાત -- જીવહિંસા. ૨ મૃષાવાદ – જુઠું બોલવું ૩ અદત્તાદાન–-ચોરી કરવી. ૪ મૈથુન –સ્ત્રી સેવવી. ૫ પરિગ્રહ–દેલત. ૬ ક્રોધ-રીસ. ૭ માન-અહંકાર. ૮ માયા-કપટ. ૯ લાભતૃણું રાખવી. ૧૦ ગગ –પ્રીતિ. ૧૧ શ્રેષ-અદેખાઈ. ૧૨ કલેશકછએ. ૧૩ અભ્યાખ્યાન -આળ ચડાવવું. ૧૪ પશુન્યવાહી કરવી. ૧૫ પરપરિવાદ –પારકું વાંકું બોલવું. ૧૬ રઈઆરઈ-( રતિ અરતિ ) ખુશી -દિલગીરી. ૧૭ માયામ - કપટ સહિત જુઠું બોલવું. ૧૮ મિચ્છાદંસણુસલ–ખેટી શ્રદ્ધા તથા શલ્ય રાખવું. એ અઢાર પાપસ્થાનક સેવ્યાં હોય, સેવરાવ્યાં હય, સેવતાં પ્રત્યે રૂડું જાણ્યું હોય તે અનંતા સિદ્ધ કેવળીની સાખે. મિચ્છામિદુક્કડં-પાપ નિષ્ફળ થાજે.
પચ્ચીસ પ્રકારનું મિથ્યાત્વ, ૧ અભિગ્રહિકમથ્યાત્વ-ખરાં છેટાંની ખબર વગર બોટાને પકડી રહે, મુકે નહિ તે. ૨ અણુભિગ્રહિકમથ્યાવ બધા દેવને તથા બધા ગુરૂને
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
માને. ૩ અભિનિવેસિકમિથ્યાત્વ-તીર્થંકરનેા મા જાણે તે ઉપદેશ અન્ય ધર્માંના આપે. ૪ સંસયિકમિથ્યાત્વ—કયા મત ખરા તે ક્રયા મત ખોટા તે નક્કી ન કરે અને સંશય વધે તે. ૫ અણુાભાગમિથ્યાત્વ - જેમાં ખીલકુલ જાણપણું ન હેાય તે. ૬ લાફિકમિથ્યાત્વ -લાકતે વિષે જે દેવ કરી બેસાડયા હોય તે તથા ઢાંગી ગુરૂએ તથા તેમના નામમાં જે પ્રવતે અને માટે તે. છ લેાકેાત્તમિથ્યાત્વ—તી કર દેવની માનતા કરે કે ફલાણું કામ થાય તે આમ કરીશ, તે તથા ફળની લાલચે કાંઈ વ્રત કરે તે. ૮ કુંપાવચનમિથ્યાત્વ-ત્રણસે ત્રેસઠ પાખ'ડીના મતને માને. ૯ અજીવને જીવ સરદહે તો મિથ્યાત્વ ૧૦ જીવને અજીવ સરહે તા મિથ્યાત્વ. ૧૧ સાધુને કુસાધુ સરહે તો મિથ્યાત્વ, ૧૨ કુસાધુને સાધુ સરહે તે મિથ્યત્વ. ૧૩ જિન મારગને અન્ય મારગ સરહે તે મિથ્યાત્વ. ૧૬ અન્ય મારગને જિન મારગ સરહે તેા મિથ્યાત્વ ૧૫ અધર્મને ધ સરહે તે મિથ્યાત્વ. ૧૬ ધને અધમ' સરહે તે મિથ્યાત્વ, ૧૭ આઠ ક`થી જે નથી મુકાણા તેને મુકાણા સરદહે તે! મિથ્યાત્વ. ૧૮ આર્ડ ક`થી જે મુકાણા તેને નથી મુકાણા સરદહે તેા મિથ્યાત્વ, ૧૯ જિન મારગથી એછું પરૂપે તે મિથ્યાત્વ. ૨૦ જિન મારગથી અધિક પરૂપે તા મિથ્યાત્વ ૨૧ જિન મારગથી વિપ રીત પરૂપે તે મિથ્યાત્વ. ૨૨ અવિનય મિથ્યાત્વ. ૨૩ અક્રિયા મિથ્યાત્વ. ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ ૨૫ અશાતના મિથ્યાત્વ. એ પચ્ચીશ પ્રકારનું મિથ્યાત્વ સેવ્યું હાય, સેવરાવ્યું હાય, સેવત પ્રત્યે રૂડુ જાણ્યુ. હેય તે તસમિચ્છામિદુક્કડ —તે પાપ નિષ્ફળ થાજો.
ચૌદ સ્થાનકમાં સમુમિ જીવ ઉપજે છે તે.
૧ ચારેસુવાવડીતીતમાં ઉપજે તે. ૨ પાસવણેસુવા –લઘુનીતમાં ઉપજે તે. એળેસુવા-બળખામાં ઉપજે તે, ૪ સંઘાણેસુવા-લીંટમાં ઉપજે તે. ૫ વતેસુવા –વમનમાં ઉપજે તે. ૬ પિત્તેસુવા—પીતાડામાં ઉપજે તે. છ પુએવા-પરૂમાં ઉપજે તે. ૮ સેાણીએસુવાધિરમાં ઉપજે તે. ૯ સુકેસુવા—ધી માં ઉપજે તે, ૧૦ સુપાગલપર સાહિએસુવા—વયના પુદ્દગલ સુકાયેલ ભીના થાય તેમાં ઉપજે તે ૧૫ વિ ગયજીવક્લેવરેસુવા-જીવ ગયા પછી રહેલા કલેવરમાં ઉપજે તે, ૧૨ ઇથીપુરૂષસ જોગેસુવા—ઓ પુરૂષના સોગથી ઉપજે તે. ૧૩ નગરનધમણુંસુવા—નગર માંહેલી ખાળમાં ઉપજે તે. ૧૪ સભ્યઅસુઇડાણુસુવા— બધાં ગંદકીનાં ઠેકાણામાં ઉપજે તે. એ ચૌદ સ્થાનકના જીવતી વિરાધના થઈ હોય તા મિચ્છાામદુક્કડ
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર આ ઠેકાણે ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, નવકાર અને કમિભતેના પાઠ કહેવા.”
શ્રી ચત્તારિ મંગલં. ચરાશિમંગલં–ચાર પ્રકારના માંગલીક તે કહે છે. અરિહંતામંગલં–અરિહંત દેવ માંગલિક છે. સિદ્ધામંગલં સિદ્ધ દેવ માંગલિક છે. સાહૂમંગલં—સાધુ માંગલિક છે. કેવલીપજતોધમ્મમંગલં-કેવલીને પ્રરૂપેલે ધર્મ માંગલિક છે. ચારિલાગુત્તમા– લેકને વિષે ચાર ઉત્તમ છે. અરિહંતા ગુત્તમા–અરિહંત દેવ, લેકમાં ઉત્તમ છે. સિદ્ધાલગુત્તમા–સિદ્ધદેવ, લેકમાં ઉત્તમ છે. સાહુલગુત્તમા–સાધુ લેકમાં ઉત્તમ છે. કેવલીપન્નત્તાધમેલગુત્તમા–કેવળીને પ્રરૂપેલે ધર્મ લેકમાં ઉત્તમ છે. ચત્તારિસરણપવામિ ચાર પ્રકારનું શરણું અંગીકાર કરું છું. અરિહંતાસરણુપવામિ–અરિહંતનું શરણ અંગીકાર કરૂં છું. સિદ્ધારણું પહજજામિ-સિદ્ધનું શરણું અંગીકાર કરું છું. સાહસરછુપજામિ-સાધુનું શરણ અંગીકાર કરું છું. કેવલીપત્રોધસરણુંપવનજામિ–-કેવળીના પ્રરૂપેલા ધર્મનું શરણ અંગીકાર કરું છું. એ ચાર માંગલીક, ચાર ઉત્તમ ને ચાર શરણું કરે જે, ભવસાગરથી તરે તે; સકળ કરમને આણે અંત, મોક્ષતણું સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીકે મુકતે જાય; સંસારમાં શરણ ચાર, અવર ન શરણું કાય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હેય. અંગુઠે અમૃત વસે, લબ્ધિતણ ભંડાર; ગુરૂગૌતમને સમરીએ, તે સદાય મનવાં છિત ફળ દાતાર. દાન દીજીએ શીયળ પાળીએ તપ તપીજે ભલી ભાવના ભાવીએ તે આ ભવ પરભવ વહેલાં વહેલાં મુક્તિના સુખને પામીએ.
“આ ઠેકાણે-ઈચ્છામિઠામિ કાઉસગ્ગ તથા ઈરિયાવહીના પાઠ કહેવા.”
આલોયણ–ચાર ગતિ, ચોવીશ દંડક, ચોરાશી લાખ જીવાજોનિ, એક કોડ સતાણું લાખ, કુલકેટીના જીવને મારે જીવે આજના દિવસસંબંધી આરંભે સમારંભે, મન, વચન, કાયાએ કરી દુહા હાય, દ્રવ્યપ્રાણ, ભાવપ્રાણ દુહવ્યા હોય; પરિતાપના કિલામના ઉપજાવી હોય, ક્રોધે, માને, માયાએ, લોભે, રાગ, દ્વેષે, હાસ્ય, ભયે, ખળ, ઘીઠા, આપાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટલેશ્યાએ, દુષ્ટપ્રણામે, દુષ્ટધ્યાને, આર્તધ્યાને, રૌદ્રધ્યાને કરીને, ઈર્ષાએ, મમતે, હડપણે, ધીઠાઈપણે, અવજ્ઞા કરી હેય, દુઃખમાં જોડયાં હોય, સુખ ચુકવ્યાં હય, પ્રાણ, પર્યાય સંજ્ઞા, ઇકિયાદિ લબ્ધિરૂદ્ધિથી ભ્રષ્ટ કર્યા હોય તે સર્વ અઢાર લાખ ચોવીશ હજાર એક વીશ પ્રકારે દેવ લાગે હેય તે મિચ્છામિદુક્કડ.
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સત્ર.
સમણુસૂત્ર.
પહેલું સૂત્ર ઇચ્છામિ ઈચ્છું છું. પડિકમિઉ' –પાપનું નિવારણ કરવાને. પગામસિજાએ–ઘણું સુવાણું હેય નિગામસિજાએ–ઘણે પાથરણે કરી સુવાણું હેય. સંથારકવણાએ- સુતા સુતાં વગર પૂજ્ય પડખું ફેરવ્યું હાય. પરિયાએ-વારે વારે એ રીતે પડખાં ફેરવ્યાં હેય. આઉટ્ટણુએ હાથપગ સંકેચ્યા હેય. પસારણુએ-હાથપગ પૂંજ્યા વિના લાંબા કર્યા હોય. છપસંઘટ્ટણાએ– છ પગી જૂને કચરી હોય. કુઈએકરાઈએઉઘાડે મોઢે બોલાણુ હોય. છીએ–ઉઘાડે મોઢે છીંક ખાધી હોય. જભાઈ–ઉધાડે મોઢે બગાસું ખાધું હોય. આમેસે–પુ જ્યા વગર ખયું હેય. સસરખામેસે- સચેત રજે ખરડેલ વસ્ત્રદિકને સ્પર્શ કર્યો હોય. આઉલમાઉલાએ આકુળ વ્યાકુળ થયો હેય. સુવણવત્તીયાએ-સ્વપ્નામહે અનેક તરેહનાં રૂપ દીઠાં હેય. ઇન્જીવિપરિયાસિયાએ—સ્ત્રી સંગાતે સ્વપ્નામાં ભંગ કર્યો હોય. દિવિપરિયાસિયાએ દષ્ટિએ કરી સ્ત્રી સાથે ક્રીડા કરી છે. મણવિપરિયાસિયાએ મને કરી સ્વપ્નામાં ભાગ કર્યો હોય પાણયણવિપરિયાસિયાએ પાણી ભજન સ્વપ્નામાં કરેલ હોય. જેમે—જે મને. દેવસીઓ–દિવસ સંબંધી. અઈયારે ક – અતિચાર લાગ્યા હોય. તસ્સમિચ્છામિદુક્કડં–તે પાપ નિષ્ફળ થાજે.
બીજું સૂત્ર. પડિકમામિ–પાપનું નિવારણ કરૂં છું. ગેયરશ્મચરિયાએ–ગાયની પડે થોડો ઘેડ આહાર લેવા જતાં. ભિખાયરિયાઓ–ભિક્ષા માગવા જતા. ઉઘાડકમાડ–-અડધું કમાડ ઉઘાડયું હોય ઉદ્યાહણાએ–આખું કમાડ ઉઘાયું હેય. સાણુ -કૂતરા. વચ્છ-વાછરડાં. દારા–બાળક. સંધટણાએ-- અડીને કે ઓળંગીને જવાણું હેય. મંડીપાહુડીયાએ બીજા કોઈને વાતે રાખેલ લીધું હોય. ભલીપાહુડીયાએ બાકળા ઉડાડવા સારૂ કર્યા હોય તે લીધા હેય. ઠવણુપાહુડીયાએ કોઈ ભીખારી વગેરે સારું રાખી મેલ્યું હોય તે લીધું હોય. સંકાએ સહસાગારે-- શંકા પડયા છતાં આગ્રહ કે ઉતાવળથી લેવું પડયું હોય. અણેસણુએ--અસૂઝનું અન્ન. પાણેસણુએ–અસૂઝનું પાણું. અણુયણુએ–સચેત ભજન.
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.. પાણાયણાએ– સચેત પાણી લીધું હોય બીયાણાએ–બીજવાળું ભેજન લીધું હોય. હરિયભેયણાએ લીલેત્રીવાળું ભોજન લીધું હેય. પચ્છામિયાએ–આહાર હાર્યા પછી કઈ દેષ લગાડ હોય. પુમિયાએ આહાર લીધા પહેલાં કેઈ દોષ લગાડયો હોય. અઠહુડાએ—નજરે દેખાતું ન હોય ત્યાંથી લાવી દીધેલું લીધું હોય. દંગસંસઠહહાએ-કાચા પાણીનો સ્પર્શ કરી દીધેલે આહાર લીધે હેય. રયર્સસિંહાએ–સચેત રજના સ્પર્શવાળું લીધુ હેય. પારિસાહણિઓએ-ઘણે આહાર લઈને પછી નાંખી દીધો હોય. પારિઠાવણિયાએ ખા થે ને નાખી દે ઘણે એ આહાર લીધે હોય. ઉહાસણભિખાએ– વારંવાર વસ્તુ માગી લીધી હોય. જઉગમણું–જે ગૃહસ્થથી દોષ લાગ્યા હેય. ઉપાયસણએ-પિતાથકી જે દોષ લાગ્યા હેય. અહિ સુદ્ધ– એવા અકલ્પનિક આહાર પાણી. પરિચાહિયં–લીધાં હેય. પહિભુત્તવાભોગવ્યાં હેય. જે ન પરિજિયંજે નાખી દેવા યોગ્ય હોય તે નાખી દીધું ન હોય. તસ્સમિચ્છામિદુક્કડં–તે પાપ નિષ્ફળ થાજે.
ત્રીજું સૂત્ર. પડિમામિ–પાપનું નિવારણ કરું છું. ચાઉકાલ– ચાર વખત (સવારે, સાંજે, આગલી રાત્રે, પાછલી રાત્રે). સઝાયસ્સઅકરણિયાએસઝાય પાઠ ન કર્યા હોય. ઉભયકાલં-બે વખત સજે, સવારે ) ભંડેવગરણસ્સ લંડ ઉપકરણ (પાત્રાદિક તથા વસ્ત્રાદિકને). અપડિલેહણનજરે જોયાં ન હેય. દુપડિલેહણાએ–માઠી રીતે જોયાં હેય. અપમજજણાએ—પજ્યાં ન હોય. દુપમ જણાએ–માઠી રીતે પિજ્યાં હેય. અઈકમે--અતિક્રમ કીધે હાય (પાપ કરવાનો વિચાર . વર્ષ કમે–વ્યતિક્રમ કીધે હેય. (પાપ કરવાને તૈયાર થયો હો). અઈયારે અતિચાર તે વસ્તુ કરવામાં લાગ્યું હોય. અણીયારે–અનાચાર તે પાપ કીધું હોય. જમેદેવસિઓજે મેં દિવસ સંબંધી. અઇયાકઓ–પાપ કીધું હોય. તસ્સમિચ્છામિ દુક્કડં- તે પાપ નિષ્ફળ થાજે.
ચોથું સૂત્ર. પહિકમામિ–પાપનું નિવારણ કરૂં છું. એગવિહે-એક પ્રકારે. અજમે–અસંજમપણું (અત્રત ) "ડિકમામિ–નિવવું છું. હિં– બે પ્રકારના. બંધહિં–બંધનથી. રાગબંધણેણ–પ્રીતિ બંધન. રાષબંધણું–ષ બંધન. પડિકમામિ-નિવસ્તુ છું. તિહિં દહિ
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર ત્રણ પ્રકારના દંડથી. મણદડેણું– મનને દંડ. (અશુભ મને) વયડેણું–વચનો દંડ. કાયદડેણુ-કાયાને દંડ પડિકમામિ–નિવતું છું, તિહિંગુત્તહિં–ત્રણ પ્રકારની ગુપ્તિ (ન કરી હોય તેથી). મણગુતીએ-મનને શુભ પરિણામે કરી ગોપવી રાખવું. વયગુરીએ–શુભ વચનને ગોપાવવું. કાયગુત્તીઓ-કાયાને ગોપવી રાખવી તે. પડિકમામિનિવવું છું. તિહિંસલૅહિં–ત્રણ પ્રકારનાં શલ્યથી. માયાસલેણું– કપટ રાખવું તે શલ્ય. નિયાણુસલેણું–નિયાણું એટલે ક્રિયાનું ફળ માગી લેવું તે શલ્ય. મિચ્છાદંસણસલેણું–જુઠો ધર્મ તે શલ્ય. પડિકમામિ -- નિવનું છું. તિહિંગારહિં–ત્રણ પ્રકારના ગર્વથી. ઇઢીગારવેણું–દ્ધિ (નાણું) ને ગર્વ. રસગારેણુ–સ્વાદનો ગર્વ. સાયાગારેણું–સાતા (શરીરના સુખને ગર્વ. પડિકમામિ–નિવતું. છું. તિહિં વિરોહણુએ– ત્રણ પ્રકારની વિરાધનાથી (ભગ લગાડવાથી). નાણુવિરાહણુએજ્ઞાનમાં ભંગ પડ હેય. દંસણવિરાણાએ—સમકિતમાં ભંગ પડે હેય. ચરિત્તવિરોહણાએ–ચારિત્ર કરણીમાં ભંગ પડ્યો હોય. પડિકમામિ–નિવતું. ચવિહિંકષાએહિં. ચાર પ્રકારના કષાયથી. કેહકસાએણ–ફોધ કષાય. માણુકસાઅણુઅભિમાન કષાય. માયાસાએણું-કપટ કષાય. લેહસાણું લેભ કષાય પડિકમામિનિવસ્તુ . ચઉહિંસજાહિં–ચાર પ્રકારની સંજ્ઞાથી (ઇચ્છા). આહારસન્નાએ- આહારની ઈચ્છા. ભયસન્નાએ-હીક ભોગવવી. મેહુણસન્નાએ–મૈથુનની ઈચ્છા. પરિગ્રહસન્નાએ-દોલત વસ્ત્રાદિકની ઈચ્છા. પડિકમામિ–નિવર્તુ . ચઉહિં વિકહાએહિં–ચાર પ્રકારની વિકથાથી ( પાપની કથા). ઈથીકહાએ -- સ્ત્રીની કથા ( રૂપાદિક સંબંધી). ભત્તકહાએ – ભોજનની કથા (સારૂં નરસું કહ્યા કરવું). દેશકહાએ–દેશની કથાને વિષે (સારૂં નરસું કહેવું તે). રાયકહાએ - રાજાવિષે (સારું નરસું કહેવું ). પહિકમામિ-નિવર્તુ છું. ચઉહિંઝાણહિં-ચાર પ્રકારનાં ધ્યાનથી. અણુઝાણેણું–આર્તધ્યાન (વિષયકષાય સંબંધી ધ્યાન ધરવાથી). રૂણુંઝાણું રૌદ્રધ્યાન ( હિસાદિકનું ધ્યાન ધરવાથી). ધમેણુંઝાશેણું–ધર્મસબંધી ધ્યાન ( ન ધરવાથી). સુકકેણુંઝાણું – શુકલધ્યાન ( નિર્મળ ધ્યાન ન ધરવાથી) પડિકમામિ–નિવતું' છું. પંચહિં ક્રિશ્ચિાહિં– પાંચ પ્રકારની ક્રિયા લાગે છે તેથી ( કર્મ લાગે છે ). કાઈયાએ-કાયાએ કરી (અજતનાએ વરતવાથી ). અહિંગરણિયાએઅધિકરણથી ( હથિયારથી ) પાઉસીયાએ-બીજા ઉપર દ્વેષ રાખવાથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર, પારિતાવણિયાએ-બીજાને પરિતાપ ઉપજાવવાથી. પાણાઇવાયદિરિયાએ-જીવહિંસા કરવાથી. પડિકમામિ-નિવનું છું. પંચહિંકામગુણે હિંપાંચ પ્રકારના કામ વધવાના ગુણથી.. સણું–શબ્દથી વિષયી ગીત ગાન સાંભળવાથી. રૂવેણુ-રૂપ નિરખવાથી. રસેણું –રસથી, સ્વાદ લેવાથી. ગંધણું–ગધેથી, સુગંધીઓથી. ફાસે–સ્પર્શથી-સારા સારા સ્પર્શ અંગીકાર કરવાથી. પહિકમામિ નિવસ્તુ છું. પંચહિંમહુશ્વએહિં – પાંચ મહાવ્રતને વિષે દોષ લાગવાથી, પાણાઇવાયાઓવેરમણું–હિંસા કરવાથી નિવ” છું. મુસાવાયાઓવેરમણું સર્વથા જુઠું બોલવાથી નિવત્ છું. અદિનાદાણુઓવેરમણું—અણદીધેલું લેવાથી સર્વથા નિવત્ . મેહુણાઓવેરમણું-મૈથુન થકી વિતું છું. પરિગ્રહાઓવેરમણું --દોલત રાખવાથી નિવડુ છું. પડિકમામિ -નિવસ્તુ છું. (પ્રાયશ્ચિત લઉં છું). પંચહિંસુમિએહિં–પાંચ પ્રકારની સુમતિને વિષે દોષ લાગે તેથી. ઈરિયાસમિએ-રસ્તે ચાલતાં જોઈને ચાલવું તે સુમતિ. ભાસાસુમિએબોલતાં દોષ ન લાગે તેવું બોલવું તે સુમતિ. એસણાસુમિએ - દેવ રહિત આહાર લેવે તે સુમતિ આયાણભંડમનિઑવણુસુમિએપાતરાં, વસ્ત્રને જતનાએ લેવાં મુકવાં તે સુમતિ. ઉચ્ચાર, પાસવણ, ખેલસંઘાણ, જલ, પારિઠાવણિયાસુમિએ-ઝાડો, પિશાબ, બળ, લીટ, મેલને પરડવવું એટલે જાળવીને નાંખવું તે સુમતિ. પડિકમામ– નિવસ્તુ છું. છહિંજીવનીકાએહિં. છ પ્રકારના જીવની જાતને વિષે દેષ લાગ્યું હોય તેથી. પુઢવીકાએણે–પૃથ્વીની જાત. આઉકાએ – અપકાય. તેઉકાણું–અગ્નિકાય. વાઉકાણુ-વાયુકાય. વણસઇકાએણું - વનસ્પતિની કાયા. તસ્મકાએણ–ત્રસકાય. બેઈન્દ્રિથી પંચેન્દ્રિ સુધીને છવ. પડિકમામિ - નિવડું છું. છહિલેસાહિં–છ પ્રકારની લેસ્યા એટલે જીવનાં પરિણામ (મન). કિન્હલેસાએ-કૃષ્ણલેયા. અત્યંત હિંસા કરવાનું મન નીલલેસાએ--નીલ ગ્લેશ્યા-ક્રોધ ઠેષ આદિ દુરાચાર કરવાનું મન. કાઉલેસાએ-વાંકા કાર્ય કરવાં. સરલ૫ણારહિત, પિતાના દોષ ઢાંકવા, મિથ્યાત તથા અનર્થપણું છે. તે ઉલેસાએ તેજી લેસ્યા-કપટરહિત, વિનિત, દઢધર્મિ, મોક્ષને અર્થી એવા ગુણ હોય છે. ૫મિહલેસાએ – પદ્મ લેશ્યા-ક્રોધ, માન, કપટ આદિને પાતળાં કરી નાંખ્યાં છે, તથા આત્માને દયે છે, મન, વચન, કાયાને છત્યાં છે, એવા ગુણ હોય છે. સુકલેસાએ-શુકલ વેશ્યા. ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન ધ્યાય, રાગ દ્વેષ જીત્યા છે જેણે તથા સુમતિ, મુસિસહિત એવા ગુણ હેય તે
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર પઢિામામિ–નિવ છું. સતહિંભયઠાણેહ–સાત પ્રકારના ભયના ઠેકાણુથી. ૧ લેકભય. ૨ પરલેકભય. ૩ ધનભય ૪. અકસ્માતાય. ૫ આજીવિકા ભય. ૬ મરણય. ૭ અપજશભય. ૫હિમામિ - નિવતું છું. અઠહિંમયઠાણે હિં–આઠ પ્રકારના મદનાં ઠેકાણું ૧ જતિ ર કુળ. ૩ બળ. ૪ રૂપ. ૫ ત૫. ૬ લાભ. ૭ સૂત્ર. ૮ મોટાઈ નવહિંબલ ચેરગુત્તિહિં–નવ પ્રકારનું બ્રહ્મચર્ય, (સાધુની ગુપ્તિ) ૧ સ્ત્રી, પશુ, નપુંસકરહિત ઠેકાણામાં રહેવું. ૨ સ્ત્રી સાથે એકાંતે વાત કરવી નહિ. ૩ સ્ત્રીને આસને બેસવું નહિ. ૪ સ્ત્રીનું રૂપ નિરખવું નહિ. ૫ સ્ત્રી રહેતી હેય ત્યાં ભીંતને આંતરે રહેવું નહિ. ૬ પૂર્વની ક્રોડા સંભારવી નહિ.૭ પુષ્કળ ઘી સહિત સરસ આહાર જમ નહિ. ૮ અતિ આહાર કર નહિ, ૯ યુવા ચંદન આદિ વિલેપન કરી શરીરને શોભાવવું નહિ. દસવિહેસમસુધમે-દશ પ્રકારને સાધુનો ધર્મ. ૧ ક્ષમા, ૨ નિર્લોભપણું, ૩ કપટરહિતપણું, ૪ માનરહિતપણું, પ બાર પ્રકારનું તપ કરવું, ૬ સંજમપાળ. ૭ સત્ય બોલવું, ૮ નિર્મળપણું ૯ ધનરહિતપણું, ૧૦ બ્રહ્મચર્યવ્રત. ઇકારસહિંઉવાસગપડિમાહિં. અગીયાર પ્રકારની શ્રાવકની પ્રતિમા (તપની જાત), ૧ દંસણ પ્રતિમા -- એટલે સમકિત ચેખું રાખવું. ૨ વ્રત પ્રતિમા એટલે બારે વ્રત નિર્દોષ પાળવાં. ૩ સામાયક પ્રતિમા–દરરોજ બે વખત સામાયક કરવું. ૪ પોસહ પ્રતિમા એક મહિનામાં બે ષિા કરે. ૫ પિષો કરે તેમાં બને તો આખી રાત અથવા બે પહોર સુધી કાઉસગ્ગ કરે. ૬ ઠ્ઠી પ્રતિમા–પોષાને બીજે દિવસે પણ બ્રહ્મચર્ય પાળવું. ૭ સાતમી સચિત્ત પરિહાર પ્રતિમા-સચિત આહાર ન કરે, સાત માસ સુધી. ૮ અણુરંભ પ્રતિમા–આરંભ–પાપ લાગે એવું કામ આઠ માસ સુધી કરે નહિ. ૯ ષિારંભ વિવજણ પ્રતિમા–દાસ વગેરે આગળ પણ આરંભનું કામ ન કરાવે નવ માસ સુધી. ૧૦ ઉદ્દિષ્ટકૃત પ્રતિમા -પિતા સારૂ કીધેલાં આહાર પણ ન લીએ પણ નિર્દોષ હોય તે જ લીએ, દશ માસ સુધી.. ૧૧ શ્રમણભૂત પ્રતિમા–સાધુનો વેષ ધારણ કરી તે પ્રમાણે વર્તે ને કઈ વંદણ કરે તે કહે કે હું સાધુ નથી પણ સાધુની ક્રિયા સર્વ પાળે. અને ગીયાર માસ સુધી ઉપર મુજબ અગીયાર પ્રતિમા, તે પહેલી એક માસથી છેલી અગીયારમી અગીયાર માસ સુધી પાળવાની છે તે આગળ શ્રાવક તે મુજબ કરતા હતા). બારસ્સહિંભિખુપડિમાહિ–બાર પ્રકારની સાધુની પ્રતિજ્ઞાના નિયમ એટલે જે સાધુ એક વિચારી પ્રતિમા કરવા ચાહે તે આ પ્રમાણે કરે. ૧ પ્રતિમા– તે જ એક વખત એજ
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
ઘેર આહારની એક દાંત એટલે એકધાર તથા પાણીની એક દાંત લેવી ને તેથી નિર્વાહ કરે. બીજા ત્રીજા ચોથા–પાંચમા-છઠ્ઠા અને સાતમા મહીનામાં જ બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત દાંત ઉપરાંત લેવું નહિ. એવો નિયમ તે સાત પ્રતિમા થઈ ૮ સાત દિવસ સુધી એકાંતરા ઉપવાસ કરે અને ઉત્કૃષ્ટ આસન એટલે કઠણ આસને બેશે. ૯ સાત દિવસ એકાંતરા ઉપવાસ કરે પણ દંડાસને બેશે. ૧૦ નવમી મુજબ પણ ગોદહિક એટલે જેમ ગાયને દેહવા બેશે એવી રીતે બેસી રહે ૧: એક રાત દિવસની પ્રતિમા તે અગાઉથી બે ઉપવાસ કરી તે જ દિવસ ને રાત ગામબહાર કાઉસ્સગ કરે. ૧૨ એક રાતની પ્રતિમા તે પહેલાં ત્રણ ઉપવાસ કરી ત્રીજે દિવસે રાત વનમાં એક ચિત્ત રહીને ઉપસર્ગ આવે તે સહે. તેરસહિંકિરિયાઠાણે હિં–તેર પ્રકારની ક્રિયા એટલે કર્મ બાંધવાનાં ઠેકાણાં. ૧ કામ સારૂ આરંભ કરવો. ૨ વગર કામે આરંભ કરવા. ૩ જીવઘાત કરવા સારૂ કાંઈ હિંસા કરે. ૪ અકસ્માત કરીયા–તે જેમ કે હરણને તીર મારતાં માણસને વાગે ને તેને જીવ જાય. ૫ મિતદેવ ક્રિયા–તે મિત્રને વેરો કરી માને તથા અચોરને ચોર ગણી હશે. ૬ મુસાવાઈ ક્રિયા-તે જુઠું બોલવાથી લાગે છે. ૭ અદીનાદાણ ક્રિયા-અણદીધું લેવાથી લાગે તે. ૮ અનાથ ક્રિયા-વગર કારણે આરૌદ્ર ધ્યાન ધરવું. ૯ માનવતીય ક્રિયાઅહંકાર કરવાથી લાગે તે. ૧૦ અમીત કિયા-તે પુત્ર, સેવક આદિને થોડે અપરાધે ઘણે દંડ કરે તે. ૧૧ માયા કપટ કરવું તે ક્રિયા. ૧૨ લેભવત્તિયા ક્રિયા તે લેભ કરે તે. ૧૩ ઇરીયા વહીયા ક્રિયા-મારગે અજતનાએ ચાલતાં ક્રિયા લાગે છે. ચઉદસહિંભુ ગામે હિં–ચઉદ પ્રકારના જીવના જથ્થા-સૂમ એકિ, બાદર એકૅકિ, બેઈકિ ઇકિ, ચૌરિતિ, આ સંજ્ઞી પંચેંદ્રિ, સંજ્ઞી પંચૅકિ એ સાત જાતના જીવના અપર્યાપ્તા ને પર્યાપ્તા. એ ચઉદ જાતના વ. પર્યાય છે છે તે-૧ આહાર, ૨ શરીર, ૩ ઇંદ્ધિ, ૪ શ્વાસોશ્વાસ, ૫ ભાષા, ૬ મન, તે જે જીવને જેટલી પર્યાય બાંધવી હોય તે ઉપજ્યા પછી પૂરી બાંધી રહ્યો નથી ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય ને પછી પર્યાપ્ત કહેવાય. એ સાત જાતિના છેવના બે બે ભાગ ક્ય તેનું કારણ એજ કે, અપર્યાપ્તપણે પણ જીવ મરી જાય છે. પનરસહિં પરમાણમ્મી એહિં–પંદર પ્રકારના પરમાધામી એટલે અધમદેવતા તેનાં નામ-૧ અંબ. ૨ અંબરિસ, ૩ શામ, ૪ સબળ, ૫ રૂક, ૬ મહારૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર. ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ ૧૨ વાલું, ૧૩ વેતરણી, ૧૪ ખરસ્વર ને ૧૫ મહાષ. સેલસલિંગાણાસોલાસ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮.
શ્રી પ્રતિક્રમણ સૂત્ર, એહિં-સુયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અધ્યયન છે. સત્તરસવિહેઅસંજમેહિં-સત્તર ભેદે અસંયમ-૧ પૃથ્વી, ૨ પાણી, ૩ અગ્નિ, ૪ વાયુ, ૫ વનસ્પતિ. ૬ બેઇધિ, ૭ તેદિ, ૮ ચોરેંદિ, ૯ પંચૅકિ એ નવને હણવા તે અસંજમ તથા, ૧૦ અજીવ તે પુસ્તકાદિકને અવધિએ વાપરે તે ૧૧ (પેહા) જોયા વગર જમીન પર બેસે, ૧૨ (ઉપેહા) સંજમને વિષે લાગેલા સાધુને મદદ કરે નહિ. ૧૩ (અપમજણ) પાત્રાદિકને બરાબર પિજે નહિ, ૧૪ પરીઠવણ) પાત્રાદિકને અવિધિએ પરઠ, ૧૫ મન, ૧૬ વચન, ૧૭ કાયા તેને અયોગ્ય રીતે વરતાવે. આહારવિહેબભેહિં – અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય–ઉદારિક મનુષ્ય ને તિર્યંચની સાથે વિષય સેવ, સેવરાવ અને સેવતા પ્રત્યે રૂડું જાણવું એ ત્રણ; તે મને કરી, વચને કરી ને કયાએ કરી એટલે નવ; તેમજ વકેય શરીર સંબંધી નવ ભેદ એટલે કુલ અઢાર. એગુણવિસાએનાયઝયણહિં–શ્રી જ્ઞાતા ધર્મકથા સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં ઓગણીશ અધ્યયન છે. વિસાએઅસમાહિઠાણે હિં–વીશ પ્રકારનાં અસમાધિનાં ઠેકાણું (મેક્ષ માર્ગને વિષે એકાંત ચિત્તની સ્થિરતાથકી વિપરીત પણે વરતે તે અસમાધિ). ૧ ઉતાવળો ઉતા વળ ચાલે, ૨ વગર પુજે ચાલે, ૩ જેમ તેમ પિજીને ચાલે ઘણું પાટપાટલા ભોગવે, ૫ ગુરૂના સામું બેલે, ૬ સાધુની ઘાત ચિંતવે, ૭ પ્રા. ણીની ઘાત ચિંતવે, ૮ કેધ કરે. ૮ પારકું વાંકું બેલે; ૧૦ પૂરી ખબર વિના નિશ્ચયકારી ભાષા બોલે, ૧૬ કલેશ કરે, ૧૨ બીજાને કલેશ ઉપજાવે ૧૩ અકાળે સઝાય કરે, ૧૪ બહારથી આવ્યા પછી હાથ પગ પજ્યા વગર બેસે, ૧૫ પર રાત્રિ ગયા પછી ઉતાવળે બોલે, ૧૬ મહેમાંહે કજીયા કરે, ૧૭ ગચ્છ ભેદ કરે એટલે તડાં પડાવે, ૧૮ પિતે તપે અને બીજાને તપાવે ૧૯ ઘણું ખા ખા કરે, ૨૦ જોઈને કામ કરવું તેમાં સાવચેતી ન રાખે. એગવીસીએસમલેહિં–એકવીશ પ્રકાગ્ના સબળા દોષ કે જેથી ચારિત્રને હાનિ પહોંચે તે. ૧ હસ્તકર્મ કરે તે સબળો દેષ લાગે, ૨ મિથુન સેવે તે સબળ દેષ લાગે, ૩ રાત્રિ ભોજન કરે છે, ૪ દોષ સહિત આહાર જમે તો, ૫ રાયપિંડ આહાર ભોગવે (મહાટા, રાજાને વાસ્તે કીધેલે આહાર જેથી ઘણું સામર્થ્ય ઉપજે તેવો ), ૬ વેચાતી લઈ આપેલી વસ્તુ લે તે, ૭ ઉછીની લઈ આપે તેવી વસ્તુ લે તે. ૮ દીક્ષા લઈને છમહિનાની અંદર બીજા ટેળામાં જાય તે, ૯ એક મહીનામાં ત્રણ નદી નાળામાં પગ મેલે તે, ૧૦ એક મહીનામાં ૩ વાર કપટ કરે તે. ૧૧ વારંવાર બંધી ભાંગે તે. ૧૨ પિતાની કાયાએ કરી
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર જીવની હિંસા કરે તે. ૧૩ જાણીને જુઠું બેલે તે, ૧૪ જાણીને ચોરી કરે તે, ૧૫ સચિત પૃથ્વી ઉપર બેસે તે. ૧૬ સચિત માટી તથા પાણી ભેળાં કર્યા હોય તે ઉપર બેસે સુવે તે, ૧૭ શય્યા પાટ પાટલા ઘણાં ભગવે તે. ૧૮ સચિત કંદ મૂળને આહાર ભોગવે તે, ૧૯ એક વરસમાં દશ નદી નાળાં પગેથી ઉતરે તે. ૨૦ એક વરસમાં દશ વાર કપટ કરે તો, ૨૧ સચિત કરી હાથ કે વાસણ ખરડયાં હોય તેવા પાસેથી આહાર લે તે સબળ દોષ લાગે. બાવીસાપરિસહિં–બાવીસ પ્રકારના પરિષહ એટલે ઉપદ્રવ–૧ સુધા, ૨ તૃષા, ૩ ટાઢને ૪ તાપને, ૫ દંશમશન, ૬ અચેલને, ૭ અરતિ (સંજમને વિષે અરતિ લાગે ને સંસારને વિષે રતિ લાગે તે ન લાગવા દેવી). ૮ સ્ત્રીને, ૯ ચર્યાને (ચાલવાને.) ૧૦ બેસવાને (એક સ્થાનકે બેસી રહેવું પડે), ૧૧ સેજાનો (થાનક વગેરે બબર ન મળે,) ૧૨ આક્રોશ વચનને, ૧૩ વધને, ૧૪ જાચવાને, ૧૫ અલાભ, ૧૬ રોગને, ૧૭ તૃણસ્પર્શને, ૧૮ મેલનો, ૧૯ સત્કારપુરસ્કાર ( આદરમાન ન મળે,) ૨૦ પ્રજ્ઞા ( જાણપણું મેળવવાને) ૨૧ અજ્ઞાનને, ૨૨ દંસણને, તેવીસાએ સુયગડઝયણે હિં– શ્રી સુયગડાંગ સત્રના પહેલા બીજા શ્રુતસ્કંધનાં મળીને 2 શ અધ્યયન છે. ચકવીસાએ હિં–ચોવીશ જાતના દેવતા-૧૦ ભવનપતિ, ૮ વાણવ્યંતર, ૫ જ્યોતિષી ને ? વૈજ્ઞાનિક (કુલ ચોવીશ) તથા ચોવીશ તીર્થકર દેવ છે. પણવીસાભાવણહિં–પચ્ચીશ પ્રકારની ભાવના-પાંચ મહાવ્રત–તેમ. દરેકની પાંચ પાંચ ભાવના એટલે કુલ પચ્ચીશ તે કહે છે પહેલા મહાવતની ૧ ઈર્યા ભાવના (જઈને ચાલવું ) ૨ મન ભાવના (સંજમને વિષે શુદ્ધ મન.) ૩ વચન ભાવના, ૪ એષણું ભાવના (નિર્દોષ આહાર પાણી લે,) ૫, નિખેવણ ભાવના (પાત્રાદિક જતનાએ મુકવાં, ) બીજા મહાવ્રતની પાંચ ભાવના-૧ ભાષા વિચારીને બેલે, ૨ હસી ન કરે, ૩ ક્રોધ ન કરે, ૪ લેભ ન કરે, ૫ ભય ન કરે. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના–જે જગાએ રહેવું હોય તેના ધણી અથવા તેની તરફના માણસની રજા લઈ તેમાં રહેવું. ૨ તે માંહની વસ્તુ રજા લીધા વિના ભોગવવી નહિ, ૩ સ્થાનક સમારવું નહિ ; સ્વધર્મિ સાથે સંવિભાગ કરી વસ્તુ ભોગવવી, ૫ પિતાથી હેટા હોય તેને વિનય કરે. ચોથા મહાવ્રતની પાંચ ભાવન–૧ સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનક ભેગવવું, ૨ સ્ત્રીની કથા વાર્તા કરવી નહિ, ૩ પૂર્વના કામ જોગ સંભારવા નહિ. ૪ સરસ આહાર કરે નહિ, ૫ સ્ત્રીને આસને બેસવું નહિ. પાંચમા
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિકમણ સૂત્ર
મહાવ્રતની આંચ ભાવના–૧ શ્રે િવશ કરવી, ૨ ચક્ષુ કિ વશ કરવી, કે થ્રાણ ઇદ્ધિ વશ કરવી, ૪ રસ ઈદ્રિ વશ કરવી, ૫ પસ ઇ િવશ કરવી. એ કુલ પચ્ચીશ ભાવના. છેવીણાએ સાંપવહાણ ઉસકા. લેણું–છવીશા ઉદ્દેશા તેમાં દશાશ્રુતસ્કંધના ૧૦, બૃહત્ક૯૫ના ૬, વ્યવહાર સૂત્રના ૧૦, એ કુલ ર૬ ઉદેશા તે સરધ્યા તથા ૫થા ન હેય સા. વીએઅણગારનુણે
હિંસત્તાવીશ પ્રકારે સાધુના ગુણ છે ૧ પ્રાણ તિપાત, ૨ પૃષાવાદ, ; અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ એ પાંચ મહાવ્રત પાળે, ૬ પૃથ્વી, ૭ પાણી, ૮ અગ્નિ, ૯ વાયુ. ૧૦ વનસ્પતિ અને ૧૧ ત્રસ જીવની હિંસા ન કરે, ૧૨ રાત્રિભોજન ન કરે, ૧૩ ત્રેકિ, ૧૪ ચક્ષુ ઈતિ, ૧૫ બ્રાહુઈ તિ, ૧૬ રસેંકિ, ૧૭ સ્પર્શેન્દિને વશ કરે, ૧૮ લેભ જીતે, ૧૯ ક્ષમાવંત, ૨૦ ભાવવિશુદ્ધ, ૨૧ ક્રિયા વિશુદ્ધ, ૨૨ સંજર્મમાં ચિત્ત, ૨૩ મન, ૨૪ વચન, ૨૫ કાયાને ગોપાવનાર, ૨૬ વ્યાવીશ પરિષહના સહન કરનાર, ૨૭ મરણથી કરે નહિ. અઠ્ઠાવીસાએમાયાપકપેલિં--અઠ્ઠાવીશ સાધુના આચાર છે તેમનાં પચ્ચીશ અધ્યયન આચારાંગ સૂત્રમાં છે તથા ત્રણ અધ્યયન નીસિથ સૂત્રમાં છે. એતીસાએ પાવસુયપસંગે૯િ-ઓગણત્રીસ પ્રકારનાં પાપ સૂત્ર છેથતદેવ કૃત હાસ્યાદિકને ગ્રંથ, ૨ રૂધિરાદિક વરસે તેનો ગ્રંથ ૩ ગ્રહના ચાળાનાં ફળ લખ્યાં હોય તે, ૪ ધરતીકંપના ફળનું જ્ઞાન બતાવે તે, ૫ શરીરનાં લક્ષણ સંબંધી ગ્રંથ, ૬ મસા, તિલક દિને જ્ઞાનસંબંધી ગ્રંથ, ૭ હાથ પગની રેખા પ્રમુખનું જ્ઞાન બતાવે તે, ૮ સ્વરના લક્ષણ સંબંધી ગ્રંથ એ આઠ મૂળ તેના વતિ, વારતિ; એક એકના ત્રણ ત્રણ ભેદ થાય છે એટલે કુલ ૨૪, ૨૫ ગાંધર્વ ૨૬ નાટક, ૨૭ વાસ્તુવિદ્યાનાં શાસ્ત્ર, ૨૪ આયુર્વેદ ૨૯ ધનુર્વેદ એ ઓગણત્રીશ પાપસૂત્ર તીસાએ મહામાહણઠાણે હિં–ત્રીશ પ્રકારનાં મહામહનીનાં ઠેકાણું છે. (મહામહની કર્મ બાંધવાથી જીવ સ સારમાં રઝળે છે. ) તે મોહની ત્રીશ પ્રકારથી બંધ તે કહે છે–૧ ત્રસજીવને પાણીમાં બોળી મારે, ૨ બાળકાદિકને મોઢે મુંગે દઈ મારે, ૩ બાળક વગેરેને ઓળાં ચર્મ વીંટીને મારે, ૪ મુહૂબળ પ્રમુખ માથામાં મારે, ૫ પરોપકારી જે ઘણું જીવને આધારભૂત હોય તેને મારે, ૬ મેટા રાજને હણે, ૭ છતી શક્તિએ કંગાળ લોકની સંભાળ ન રાખે, ૮ જે સાધુ શુદ્ધ ધર્મમાર્ગને વિષે લાગેલું હોય તેને તેથી બળાત્કારે ભ્રષ્ટ કરે. ૯ જિનધર્મનું વાંકું બેલે, ૧૦ જાત્યાદિ મદે કરી આચાર્ય વગેરેને ગાળે દે, ૧૧ શુદ્ધ સાધુને આહાર પાણી ન આપે, ૧૨ ઘણુ હથિયારે
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. એકઠાં કરે. ૧૩ જ્ઞાનને માર્ગ ન પાળે, ૧૪ અધમ–પ્રયોગ એટલે મંત્ર જંત્ર આદિકની સાધના કરે, ૧૫ ચારિત્ર લીધા પછી વિષયની વાંછના કરે, ૧૬ પિતે વિદ્વાન ન હોય ને હું બહુ વિદ્વાન છું એમ ડોળ બતાવે. ૧૭ તપસ્વી ન હોય ને કહે કે હું તપસ્વી છું, ૧૮ ઘરમાં ઘાલી કોઈને અગ્નિએ બાળે તથા ધુમાડાથી ગુંગળાવે. ૧૯ પોતે પાપ કરી બીજાને માથે નાખે, ૨૦ કોઈનું રહસ્ય કામ ભર સભામાં કહી દે, ૨૧ હમેશાં ક્રોધ તથા કલેશ કરે ૨૨ વિશ્વાસઘાત કરે, ૨૩ કઈ પુરૂષથી પ્રીતિ લગાડી તેની સ્ત્રીને ભેળવે, ૨૪ પોતે કુંવાર નથી ને કુંવારે કહે. ૨૫ જેણે પિતાને ધન આદિકે વધાર્યો તેનું માઠું ચિંતવે, ૨૬ બ્રહ્મચારી ન હેય ને કહે કે હું બ્રહ્મચારી છું. ૨૭ જેને પ્રતાપે લેકમાં પ્રસિદ્ધ થયેલ હોય, મહત્ત્વ પામે છે તેને હાનિ કરે, ૨૮ દેશની જેને શિર ચિંતા છે તેને હણે, ૨૯ કાંઈ દેખતે ન હોય તે પણ કપટ કરી કહે કે હું જ્ઞાનમાં દેવતાદિકને પ્રત્યક્ષ દેખું છું, ૩૦ દેવને અવગણે કે દેવ આવે કે કે મને કાંઈ આપે નહિ. એ ત્રીસ પ્રકારનું કામ કરે તે મહામહની કર્મ બધેિ. એગતિસાએસિદ્વાઈગુણહિં–એકત્રીશ સિદ્ધ ભગવાનના ગુણ કહે છેપાંચ સંડાણુ-૧ પરિમંડળ, ૨ વાટલ ( નક્કર ગોળ. ) ૩ ત્રીકેણ ૪ ચોખણ, ૫ લાંબુ. પાંચ વર્ણ-૬ કાળો, ૭ લીલો, ૮ રાત, ૯ પીળો, ૧૦ ધોળો, પાંચ રસ ૧૧ ખાટ, ૧ર મીઠ, ૧૩ કડ, ૧૪ કસાયલે, ૧૫ તીખે. બે ગંધ-૧૬ સુગંધ, ૧૭ દુર્ગધ આઠ સ્પર્શ–૧૮ ખરખરો, ૧૯ સુહાળો, ૨૦ ઉને, ૨, ટાઢ, ૨૨ હળવે, ૨૩ ભારે, ૨૪ લુખે, ૨૫ ચોપડે. ત્રણ વેદ ૨૬ સ્ત્રી, ૨૭ પુણ્ય ૨૮ નપુંસક, એમાંનું સિદ્ધને કાંઈ નથી તથા ૨૯ અશરીરપણું, ૩૦ અસંગપણું છે, ૩૧ જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ ખપાવ્યાં છે. તે કુલ એકત્રીશ સિદ્ધના ગુણ. બત્તી સાએ જોગસંગહિં-બત્રીસ પ્રકારના જગને સંગ્રહ કરે તે કહે છે૧ શિષ્ય આચાર્ય જેવો થાય તેને માટે તેને જ્ઞાન દેવું, ૨ પિતાનું આચા“પણું ( જ્ઞાન ) તે બીજા આગળ પ્રકાશ કરવું, ૩ કઠણ વખતે પણ ધર્મની દઢતા મુકે નહિ. ૪ આ લોક પરલોકને વિષે ફળની ઈચ્છા રહિત તપ કરે, ૫ શિક્ષા મળી તે પ્રમાણે વર્તવું ને નવી ગ્રહણ કરતાં જવું. ૬ મમતા ન કરે, ૭ છાનું તપ કરે, ૮ નિર્લોભપણું રાખે, પરિસહ [ ઉપસર્ગ ] છો, ૧૦ સરસ ચિત્ત રાખે, ૧૧ શુદ્ધ સંજમ પાળે, ૧૨ સમકિત શુદ્ધ રાખે, ૧૩ ચિત્તની સમાધિ રાખે ૧૪ કપટ રહિત આચાર પાળે, ૧૫ વિનય બરાબર કરે, ૧૬ સંતકીપણું, ૧૭ વૈરાગીપણું, ૧૮ કપટ રહિતપણું,
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
૧૯ શુધ્ધ કરણી, ૨૦ સંવર ધર, [પાપને રોકે, ૨૧ પિતાના દોષ ટાળે, ૨૨ સર્વ વિષયથી વિરક્ત હય, ર૩ મૂળ ગુણ પચખાણુ[ પહેલાં પાંચ ] મહાવ્રત પાળે, ૨૪ ઉત્તરગુણ પચખાણ [ એ સિવાયનાં વ્રત પાળે ]. ૨૫ ભાવસહિત કાઉસગ કરે, ૨૬ પ્રસાદ રહિત વરતે, ૨૭ હમેશાં ચારિત્રને વિષે સાવધાન રહે ૨૮ ધ્યાન ધરે, ૨૯ મરણાંત દુઃખ પડેથી પણ ભય ન પામે, ૩૦ સ્ત્રી આદિના સંગને છાંડે, ૩૧ પ્રાયશ્ચિત લે [ વિશુદ્ધિ કરે ]. ૩૨ મણકાળે આરાધના કરે, તેત્તીસાએઆસાયણ –તેત્રીશ પ્રકારની ગુરૂની અસાતના તે અવિનયને ટાળ-૧ ગુરૂની આગળ આગળ ચાલે તે અવિનય કર્યો, ગુરૂની જોડાજોડ ચાલે, ૩ ગુરૂને ભરાઈને ચાલે, ૪ ગુરૂને કુંડ દઈ ઉભો રહે, ૫ ગુરૂની જોડાજોડ ઉભો રહે, ૬ ગુરૂની પુઠે અડીને ઉભો રહે, ૭ ગુરૂની આગળ બેસે, ૮ ગુરૂની જોડાજોડ બેસે, ૯ ગુરૂને અડીને બેસે, ૧૦ ગુરૂ પહેલાં આચમન લીએ, ૧૧ ગુરૂની સાથે દિશાએ ગયો હોય અને આવ્યા પછી તે પહેલાં ઈરિયાવહી પડિકમે, ૧૨ કે માણસને ગુરૂ બોલાવવા ચાહે છે તે અગાઉ પિતે તે માણસ સાથે વાત કરવા મંડી જાય ૧૩ પિતે સુતે હેય ને જાણ પણ હેય ને ગુરૂ સાદ કરે તે બોલે નહિ, ૧૪ પોતે આહાર પાણી લાવ્યા તે પહેલાં ગુરૂને દેખાયા વિના બીજાને દેખાડે, ૧૫ પોતે આહાર પાણી લાવ્યો તે પહેલાં પોતાના શિષ્યને દેખાડે ને પછી પિતાના ગુરૂને દેખાડે, ૧૬ પોતે જે લાવ્યો છે તે પહેલા પોતાના શિષ્યને દઈને પછી ગુરૂને દે, ૧૭ પિતાને શિષ્ય આહાર પાછું લાવ્યો છે તે ગુરૂને પૂછ્યા વિના બીજાને આપે. ૧૮ ગુરૂઆદિ સાથે આહાર કરવા બેઠા ને પિતે ઉતાવળે ઉતાવળ સારૂં સારું ખાઈ જાય, ૮ ગુરૂ બોલાવે ને બોલે નહિ, ૨૦ ગુરૂએ બો. લાવ્યા છતાં બેઠે બેઠે હેકાર કરે પણ આવીને જવાબ ન દે, ૨૧ ગુરૂ બેલાવે ત્યારે જોરથી બેલે કે શું કહે છે? ૨૨ ગુરૂ કામ કહે તો ઉલટું કહે કે તમે કરો, ૨૩ ગુરૂને આકરે વચને બોલાવે, ૨૪ ગુરૂને તિરસ્કારે બોલાવી વચન ન માને. ૨૫ ગુરૂ કથા કહે છે તેમાં આડું બેલે કે આમ કહે, ૨૬ ગુરૂ કથા કહે છે તેમાં કહે કે તમે શું ભુલી ગયા કે! ર૭ ગુરૂ ધર્મકથા કહે તેમાં રાજી ન રહે, ૨૮ ગુરૂની ધર્મકથામાં ભેદ પાડે, ૨૯ ગુરૂ ધર્મકથા કહેતા હોય તેમાં પિતે આડો પડી જુદું બતાવે, ૩૦ ગુરૂનું વાંકું બેલે, ૩૧ ગુરૂની પથારી ન કરી આપે. ૩૨ ગુરૂની પથારી ખુંદી નાખે, ૩૭ ગુરથી ઉંચે આસને બેસે, એ તેત્રીશ પ્રકારથી ચાલે તેથી ગુરૂને અવિનય થાય માટે તેમ કરવું નહિ. અરિહંતાણું આસાયણાએ—
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
૪૩
અરિહ'ત દેવની અસાતના કરી હોય એટલે તેના વિષે કાંઈ ખાટુ ચિંતવ્યું હાય તેનું નિવારણ કરૂં છું. સિદ્ધાણુંઆસાયણાએ —સિધ્ધભગવાનની આસાતના કરી હોય, તે વિષે કાંઈ સંદેડ આણ્યા હોય. આરિયાણું - આસાયણાએ—આચાય જીની આસાતના કરી હોય ઉવજ્ઝાયાણ’સાયણાએઉપાધ્યાયની આસાતના કરી હોય. સાહૂણ આસાયણા
લવ તેની
- સાધુની આસાતના કરી હોય. સાહુણીણ આસાયણાએ—સાધવીની આસ।તના કરી હાય. સાયાણુંઆસાયણાએ—શ્રાવકની આસા તના કરી હેાય. સાવિયાણ આસાયણાએ—–શ્રાવિકાની આસાતના કરી હોય. દેવાણ આસાયણાએ—ચાર જાતના દેવની શ્રદ્ઘા ન આણી હાય. દેવીણ’આસાયણાએ દેવતાની દેવીનું ભુડુ ખેલી આસાતના કરી હોય ઇહુલે ગસ્સસાયણાએ આ લેાક જે મનુષ્ય તિય ́ચના નાસ્તિ કહી આસાતના કરી હોય. પરલેગસઆસાયણાએ—પરલોક જે દેવતા નારકીના ભવ તેની નાસ્તિ હી આસાતના કરી હોય. કેવલીણ આસાયણાએ – કેવળજ્ઞાનને વિષે શંકા આણી તેની આસાતના કરી હાય, કેવલીપન્નતસુધમ્બસઆસાયણાએ—કવળીના પ્રરૂપેલ ધર્મોનું માડુ ખેલી તેની આસાતના કરી હોય. સંદેવમણસુરસલેાગસઆસાયણાએ—દેવતા અને મનુષ્ય સહિત જે લેાક તેની શ્રદ્ઘા ન આણી આસાતના કરી હાય. મુળ્વષાણુ, સૂર્ય, જીવ, સત્તાણુ આસાયણાએ જીવ જે પ્રાણ, શાશ્વતપણું તથા સત્તા સહિત છે તેની શ્રદ્ધા ન આણી આસાતના કરી હોય. કાલસસાયણાએ ત્રણ કાળ નથી એમ કહી આસાતના કરી હોય. સુયસઆસાયણાએસૂત્ર સિદ્ધાંત વિષે શ’કા લાવી આસાતના કરી હોય. સુયદેવયાએસાયણાએ “સૂત્રદેવ જે તીર્થંકર તેની આસાતના કરી હોય. વાયણારિયસસાયણાએ—વાંચણી આપનાર આચાર્ય'ની આસાતના કરી હોય જે વાઇનું સૂત્ર આધાં પાછાં ભણાાં હાય. વચ્ચામેલીય’ઉપયેગવિના વારંવાર સૂત્ર ભણુાયેલ હોય. હીણખર્—અક્ષર આછા ખેલાણા હોય. અચ્ચખર્— અક્ષર અધિક ખેાલાણા હોય. પયહીણ —પદ એઠું ખેલાણું હોય. વિયહીશું–વિનયરહિત ભણ્યા હાય. જોમહીણું-ધ્યાન રાખ્યા વિના ભણ્યા હાય. ધાસહીણું—શુદ્ધ ઉચ્ચાર વિના ભણ્યા હોય. સુઝુદ્દિન્ન’--સારૂં જ્ઞાન અવિનીતને ભણાવ્યું હોય. દુઠુપડિઝીય પ્રમાદસહિત-આળસે ભણ્યા હોય. કાલેકઆસઝાએ—કવખતે સઝાય કરી હોય. કાલે ન ક સઝાબરાબર વખતે સઝાય ન કરી હોય. અસઝાઇએસઝાય—અસઝાયને
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. વખતે સઝાય કરી હેય સઝાઈએ ન સઝાયં–સઝાય કરવાને બરાબર વખત છે તે વખતે સઝાય ન કરી હેય. તસ્સમિચ્છામિદુક્કડં-તે સર્વ ખેટું કીધેલું નિષ્ફળ થાજે.
આલોયણું- એક બોલથી માંડીને તેત્રીશ બેલ સુધી જે કાઈ જાણવા જોગ જાણતા હશે, આદરવા જોગ આદરતા હશે, છાંડવા જેગ છડતા હશે, સફળ જન્મ જીવિત કરતાં હશે, મુક્તિગામી હલુકમ, સુલભ બધી, ભવ્યજીવ, સમતાવંત, ધીરજવંત, લજજાવંત, ધ્યાનવંત, તેને ધન્ય છે, તેને સમય સમયની વંદણ હેજે. મારે જીવે આજના દિવસ સંબંધી જાણવા જોગ જાણ્યા ન હોય, આદરવા જોગ આદર્યા ન હોય, છાંડવા જોગ છાંયા ન હૈય, સમકિત સહિત બાર વ્રત, સંલેખણા સહિત નવાણું અતિચાર, પાંચ આચાર સંબંધી એકસે ને વિશ દેષ અતિચાર સંબંધી. ૧ દ્રવ્ય, ૨ પ્રમાદે, ૩ અણાભોગે, ૪ આતુરતાએ, ૫ આપદાઓ, ૬ શંકાએ, ૭ સહસાકારે, ૪ ભયે, ૯ ઉપશમભાવે, ૧૦ વિષમભાવે. એ દશ પડિસેવણાએ દોષ લાગ્યા હોય તે, સમકાએણું, ફાસીયં, પાળીયં, તીરીયં, કીતિયં, સોહીય, સામાઈયં, આરાહીયં, આણાએ અણુપાલીતા ભવાઈ, મન, વચન, કાયાએ કરણ માટી ભાગે કરી, કરણ કરાવણ અનુમોદવે કરી, ખંડન કરાવ્યો હોય, વિરાધના કરી હોય, દેશથી, સર્વથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ભાવથી, વિરાધના કરી હોય, ઉસૂત્ર, ઉન્માર્ગે, અકલ્પ, અકરણીએ, દુષ્ટ ધ્યાને, દુષ્ટ ચિંતવણાએ, અણચાર આચરવે, અeષણીક ઇચ્છાએ, સંક૯પ વિકલ્પ કીધે હોય, આરંભ સમારંભ કીધે હેય, હાસ્ય, ભયે, અજ્ઞાને, મિથ્યાત્વે, અવત, પ્રમાદે, કષાયે, અશુભ જોગે કરી, ગતિચપળ, મતિચપળ, દષ્ટિચપળ, ભાષાચપળ, ભાવચપળપણે અશુદ્ધ ભાવે કરી આપસ્થાપના, પરઉથાપના કરવે, બગ ધ્યાને, ગૃદ્ધિપણે, લુપતાપણે, દુષ્ટપણે, મૂઢપણે, મંજાર બુદ્ધિએ, દંભ કદાગ્રણપણે, અવિનયપણે, અજગપણે, કામબુદ્ધિ, વિષયવિકારપણે, આળસ, આકાટીએ, અણકોટીએ, જાણપણે, અને જાણપણે, જે કાંઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણુચાર, સેવ્યા હેય, સેવરાવ્યા હોય, સેવતા પ્રત્યે અણુમોઘા હૈય, ને આવ્યા ન હોય, નિંદ્યા. ન હેય, પડિકમ્યા ન હય, વિશુદ્ધ કર્યા ન હોય, પ્રાયશ્ચિત લીધું ન હોય, ને નિવારણ સમી રીતે કર્યું ન હોય એવા અવિશુદ્ધ આત્મા, સપાપ જેગે કરી આત્માને અરિહંતની સાખે, ધર્માચાર્યની સાખે, સિદ્ધાંત પ્રવચનની સાખે, આત્માની સાખે, મિચ્છામિ દુક્કડ.
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
૪૫ પાંચમું સૂત્ર ન–નમસ્કાર હેજે. ચકવીસાએ—ચવીશ. તિસ્થયરાણું– તીર્થકર દેવને. ઉસભાઇમહાવીર–ષભદેવ સ્વામીશ્રી મહાવીર સ્વામી સુધી. પજવસાણું-સેવા ભક્તિ કરું છું. ઇણમેવવા . નિગંઠંડ-નિગ્રંથ (ધન રહિત ) ને. પાવયણે પ્રરૂપેલ-બતાવેલ. સચ્ચસાચે. અછૂત્તરે–સર્વાથી ઉત્તમ. કેવલીયં–કેવળજ્ઞાનીને કહેલ. પઢિપુન્ન–પ્રતિપૂર્ણ–સંપૂર્ણ. નેયાય – ન્યાયકારક. સંસુદ્ધ- બરાબર શુદ્ધ. સલકત્તણું–શલ્ય-વહેમનો કાપનાર. સિદ્ધિમગ–એ સિદ્ધ થવાને માર્ગ. મુત્તિમાર્ગો (મુક્તિ) કર્મથી મુકાવવાને માર્ગ. નિ.
જાણુમષ્ણ-કર્મને છેડે આણવાને માર્ગ. નિવ્વાણુમગ્ગ– નિર્વાણ) કર્મ નિવારીને શીતળ થવાને માર્ગ. અવીતહ–એના વિષે. વિસંધીસંદેહ રાખ નહિ. સવ૬ખપહાણમષ્મ-સઘળાં દુઃખ મટાડવાને માર્ગ છે. ઇર્શેઠિયાવા–એના વિષે રહેલા છે. સીઝંતિ-સિદ્ધ થશે. બુઝંતિ––બુઝશે, સર્વ જાણશે. મુચંતિ - કમથી મુકાશે. પરિનિવા યંતિ-કર્મ નિવારીને શીતળીભૂત થશે. સવ્વદુખાણમંતંકરતિ–સર્વ દુઃખને અંત કરશે તંતે. ધમ્મ–ધર્મ, સદહામિ- શ્રધું છું. પત્તિયામિ–પ્રતીતિ આણું છું. એમિ રૂચવું છું. ફાસેમિ-સ્પર્શ કરૂં છું-તે મુજબ ચાલું છું. પાલેમિ પાળું છું–વસ્તુ છું. અણુ પાલેમિ– વિશેષે પાળું છું. તં–તે. ધર્મ-ધર્મ. સદ્દઉં તો બીજાને શ્રદ્ધા લેવરાવતે. પતિયંત–પળાવતે. રાયતે–રૂચવતો. ફાસત – સ્પર્શ કરાવતે. પાલત –પળાવતે. અણુપાલંત - વિશેષે પળાવતે. તસ્સછે. ધમ્મક્સ–ધર્મ. કેવલપનન્સ-કેવળીને પ્રરૂપેલ તેને. અભુ. ડિએમિઆરોહણુએ -આરાધવાને હું ઉદ્યમવંત થયે છું–તત્પર થયો છું. વિરએમિ–નિવઈ છું.વિરહણાએ–તેની વિરાધના કરવાથી. અસંયમ --અસંજમ–પાપ. પરિયાણુમી --છાંડું છું. સંયમ - સંજમને. ઉપજામિ અંગીકાર કરું છું. અખંભ–અબ્રહ્મચર્યને. પરિયા
મિ છાંડું છું. –બ્રહ્મચર્યને. ઉવસંપજામિ–અંગીકાર કરૂં છું. અક૫ –લેવાનું અગ્ય છે. પરિયાણમિ-છાંડું છું. ક૫– લેવાનું યંગ્ય તે. ઉવસંપજામિ અંગીકાર કરું છું. અનાણું–અજ્ઞાન. પરિયાણમિ-છાંડું છું. નાણું -જ્ઞાન. ઉવસંપામિ અંગીકાર કરે છું. અદિરિયે–અક્રિયા (બેટી કરણ) પરિયાણમિછાંડું છું.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
કિયિ”—સુકૃત, ઉવસ પજાત્રિ—અંગીકાર કરૂ છું. મિત—મિથ્યાતને. પરિયાણામિ- છાંડુ' છુ. સમ્મત્ત’—સમકીતને. ઉવસ પામિ-અ'ગીકાર કરૂ છુ, અાહિ—દુર્ગંધ. પરિયાણામિ—છાંડું છું. માહિં સુખાધ. ઉવસ’યામિ-અંગીકાર કરૂ છું. અમન્ગ – ઉમા. પિાણામિ-છાંડું છું. મગ્ન -મેાક્ષ મા. વસધજામિઅંગીકાર કરૂ છું. જ'સ’ભરામિ—જે દોષ મને સાંભરે છે. જ ચનસ'ભરાપ્તિ-- જે મને નથી સાંભરતાં જ પડિકમાત્રિ-—જેનું પ્રાયશ્ચિત્ત લીધું છે. જ`ચ ન પહિકમાસિ—જેનું પ્રાયશ્ચિત્ત ન લીધુ હોય. તસ——તે. સવ્વસ -- સ દેવસિયસ્સ — દિવસ સંબધી કીધેલા-કહેલા અઈમ્સ - અતિચાર પાપનાં. પહિકમામિ –પ્રાયશ્ચિત્ત કરૂં છું. નિવારણ કરૂ છું. સમણાહુ’શ્રમણ ધ્યુ. સંજય—સંભ તિ છું. વિય- સંસારથી વિરક્ત થયો છું. પડિય—હણ્યાં છે. પચ્ચખાય- બધી કરીને. પાવકમ્મે—પાપ કને.
અનિયાણા – નિયાણા રહિત, કરણીનું ફળ માગી લેવું નહિ. —િ— સકિત દૃષ્ટિ. સન્તા સહિત છું. માયા-કપટ. માસા—જુડાપણું. વિવ~તજી દીધુ છે. વરજી દીધું છે. અડ્ડાઇજેસુ જે અઢી. દિવસમુદ્દે સુ – દ્વીપ સમુદ્ર છે તેને વિષે. પન્નરસમ્ભભૂમોસુ—પંદર ક્રમ ભૂમિ ક્ષેત્રને વિષે. જાતિ—જેટલા. કેઇ – કાઇ. સાહ્—સાધુ. યહરણ--રજોહરણ જેથી રજ કાઢી શકાય છે. ગુચ્છા-ગુચ્છા. પતિ
ગ્ગ પાત્રનાં. ધારા -ધરણહાર છે, રાખનાર છે, પંચમહુવયંત્રારા – પાંચ મહાવ્રતના ધારનાર છે. અઢારસ સહુસ્સ—અઢાર હજાર. સીલ ગચારણ -બ્રહ્મચર્યના શ્લોક રૂપી રથના ધારણ કરનાર છે. અખૈયઆયારચરિત્તા અક્ષય છે જેનાં આચાર અને ચારિત્ર, તે સબ્જે—તે સને. સિ રક્ષા—મસ્તક નમાડીને, મણસા--મને કરી સત્યઅણુવ દામિ—મસ્તકે કરી નમું છું.
અતિચાર આળાવ્યા, પડિકમ્યા, નિંદ્યા, ગર્થા, નિસલ્લ થયા, વિશેષે વિશેષે, અરિહંત, સિદ્ધ, ધ્રુવળી, ગણુધર, આચાય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, ગુર્વાદિકને ભુજો ભુએ કરી ખમાવુ છુ.
ઇતિ સમણુસૂત્ર સમાપ્ત.
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૭
શો પ્રતિક્રમણ સૂત્ર પહેલા ખામણાં.
પહેલા ખામણાં પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જયવંતા તીકર દેવ બિરાજે છે તે જઘન્ય તીથ"કર ૨૦ અને ઉત્કૃષ્ટા હોય તો ૧૭૦ તે સ્વામિના ગુણગ્રામ કરતા જઘન્ય કમની કોડું ખપે, ઉગે રસ ઉપજે તો આ જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાજે. તે વિશ સ્વામિનાં નામ કહું છું, ૧ શ્રી સીમંધરસ્વામી, ૨ શ્રીજી ગમંધરસ્વામી, ૩ બાહુસ્વામી, ૪ શ્રીસુબાહસ્વામી, ૫ શ્રીસુજાતનાથ સ્વામી, ૬ શ્રીસ્વયંપ્રભુસ્વામી, ૭ શ્રીષભાનનસ્વામી, ૮ શ્રી અનંતવીયસ્વામી, ૯ શ્રીસુરપ્રભુસ્વામી, ૧૦ શ્રીવિશાળપ્રભુસ્વામી, ૧૧ શ્રી વજીધરસ્વામી, ૧૨ શ્રીચંદ્રાનનસ્વામી, ૧૩ શ્રીચંદ્રબાહસ્વામી, ૧૦ શ્રીભુજગદેવ સ્વામી, ૧૫ શ્રી ઈશ્વરસ્વામી, ૧૬ શ્રીનેમપ્રભુસ્વામી, ૧૭ શ્રીવીરસેનસ્વામી, ૧૮ શ્રીમહાભદ્રસ્વામી, ૧૯ શ્રીદેવશસ્વામી, ૨૦ શ્રી અજીતસેનસ્વામી, તેમને મારી તમારી સમય સમયની વંદણ હેજે તે સ્વામી કેવા છે? મારા તમારા મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહી છે. સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે; ચઉદ રાજ લેક હસ્તામલકત જાણી દેખી રહ્યા છે, અનંત જ્ઞાન છે, અનંત દશન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત ધીરજ છે, અનંત વીરજ છે, ખટ ગુણે કરી સહિત છે, ચેત્રીસ અતિશયે. કરી બિરાજમાન છે, પાંત્રીસ પ્રકારની સત્યવચન વાણીગુણે કરી સહિત છે, એક હજારને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે, અદાર દોષ રહિત છે, બાર ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતીયાં ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પાડયાં છે, મુક્તિ જવાના કામી થા વિચરે છે, ભવ્યજીવના સંદેહ ભાંગે છે, સજોગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળદની, યથાખ્યાત ચારિત્રના ઘરણુહાર છે, ક્ષયક સમ. કિત, શુકલધ્યાન, શુકલેશ્યા, શુભધ્યાન, શુભગ, ચોસઠ ઈદ્રિના પૂજનિક વંદનિક અચાનક છે, પંડિત વીય એ આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે સ્વામિનાથ ગામ, નગર, રાયહાણ, પુરપાટણ એક ગામથી બીજે ગામ વિહાર કરતા હશે ત્યાં જિતેંદ્રદેવ રૂપી સૂર્ય આગળ ચાલે, તે વાંસે ગણધર
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિકમણ સૂત્ર
ચાલે, તે વાંસે શેષ સાધુ ચાલે, સ્વામી પગ ધરે ત્યાં લાખ પાંખડીનું પદ્મ કમળ-ફુલ થઈ આવે, પાછા પગ ઉપાડે ત્યારે વીસરાળ થઇ જાય, નદી નાળાં આવે ત્યાં પાજ બંધાઈ જાય. કાંટા સમ મુખે હોય તે ઉંધે મુખે થઈ જાય, સ્વામિજી હજારે ગાઉને વિહાર કરી બાગ બગીચામાં વનપાળની આજ્ઞા લઈ સાસરે, ત્યાંથી પચીશ પચીશ જજનામાં માર નહિ, મરકી નહિ, સ્વચક પરચકના ભય નહિ, સાત પ્રકારની ભીતિ માત્ર રહે નહિ, ઝાઝું મિથ્યાત્વ હોય ત્યાં ત્રિગડા ગઢની રચના થઈ આવે, રૂપાનો ગઢ ને સેનાના કાંગરે, સેનાને ગઢ ને રત્નના કાંગર, રત્નને ગઢ અને મણિરત્નના કાંગરા, ચાર દિશાએ ચાર ચાર દરવાજા થઈ આવે, એક એક દરવાજે વીશ વીશ હજાર પગથી થઈ આવે, સમોસરણને મધ્ય ભાગે ફાટિક રનનું સિંહાસન થઈ આવે, બારગણું અશેકવૃક્ષ થઈ આવે, અંબોડાને ઠેકાણે ભામંડળ થઈ આવે, ઉપર ચોવિસ જોડા ચામરના થઇ આવે, વનપાળ જઈ રાજાદિકને વધામણું આપે, બાર પ્રકારની પ્રખદા વખાણ- વાણી સાંભળે, સૌ સૌની ભાષામાં સૌ સમજી જાય, કેઈને શંકા ઉપજે નહિ. ભવનપતિ અને તેની દેવી, વાણવ્યું. તર અને તેની દેવી, તિષી અને તેની દેવી, વૈમાનિક અને તેની દેવી, મનુષ્ય અને મનુષ્યાણી, તિય"ચ ને તિય"ચણ એ બાર જાતની પ્રખદા વખાણવાણી સાંભળતાં કે કોઈનું વેર ઉલસે નહિ, ધન્ય તે મહારાજ જ્યાં જ્યાં દેશના દેતા થા વિચરતા હશે ત્યાં ત્યાં રાઇસર, તલવર, માડબિ, કેડંબ, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામીની દેશના સાંભળી કશું પવિત્ર કરતા હશે, દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, અનાદિક ચક પ્રકારનું દાન દેઈ કર પવિત્ર કરતા હશે. તેને ધન્ય છે, સ્વામિનાથ તમે પંચ મહા વિદેહ ક્ષેત્રને વિષે બિરાજે છે. હું અપ રાધી, દીન, કિંકર, ગુણહીન, ઈહાં બેઠે છે, તમારા જ્ઞાન, દર્શન ચારિત્ર, તપ સંબંધી અવિનય, અશાતના, અભકિત, અપરાધ કર્યો હોય તો મન વચન કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું, (તિખુત્તોના પાઠ ત્રણ વાર કહે).
બીજા ખામણાં. બીજા ખામણાં અનંતા સિદ્ધ ભગવંતને કરું છું, તે ભગ
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
જ
ઃ
ના ક ,
ર
-
-
-
- -
-
-
-
-
-
વતના ગુણગ્રામ કરતાં જઘન્ય કમની ડું ખપે, ઉત્કૃષ્ણે રસ ઉપજે તે આ જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાજે.
આ ચોવીશીનાં નામ કહું છું – શ્રી ઋષભદેવ સ્વામી, ૨ શ્રી અજીતનાથ સ્વામી, ૩ શ્રીસંભવનાથસ્વામી, ૪ શ્રીઅભિનંદન સ્વામી. ૫ શ્રીસુમતિનાથ સ્વામી, ૬ શ્રી પદ્મપ્રભુસ્વામી, ૩ શ્રી સુપાર્શ્વનાથસ્વામી, ૮ શ્રી ચંદ્રપ્રભુસ્વામી, ૯ શ્રીસુવિધિના સ્વામી, ૧૦ શ્રી શીતળનાથ સ્વામી, ૧૧ શ્રીશ્રેયાંસનાથ સ્વામી, ૧૨ શ્રીવાસુપૂજ્ય સ્વામી, ૧૩ શ્રીવિભળનાથ સ્વામી, ૧૪ શ્રી અનંતનાથસ્વામી, ૧પ શ્રીધર્મનાથ સ્વામી, ૧૬ શ્રી શાંતિનાથ સ્વામી, ૧૭, શ્રી કુંથુનાથ સ્વામી, ૧૮ શ્રીઅરનાથ સ્વામી, ૧૯ શ્રીમલિનાથ સ્વામી, ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી, ૨૧ શ્રી નમિનાથ સ્વામી, રર શ્રી નેમિનાથ સ્વામી, ૨૩ શ્રી પાર્શ્વનાથસ્વામી, ૨૪ શ્રી મહાવીરસ્વામી, આ ચવીશી, અનંત ચકવીશી, પંદર ભેદ, સીઝી, બુઝી, આઠ કમ ક્ષય કરી મેક્ષ પધાર્યા છે. આઠ કમ તે ક્યા? ૧ જ્ઞાનાવરણી, ૨ દશનાવરણી, ૩ વેદની, ૪ મેહની, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાય; એ આઠ કમ ક્ષય કરી મુક્તિશિલાએ પહોચ્યા છે. તે મુક્તિશિલા કયાં છે? સમપૃથ્વીથી સાતમેં તેવું જન ઉચપણે તારામંડળ આવે. ત્યાંથી દશ જજન ઉચપ સૂરજનું વિમાન છે, ત્યાંથી એસી જેજન ઉચપણે ચંદ્રમાનું વિમાન છે, તે ઉપર ચાર જજન ઉચપણે નક્ષત્રનાં વિમાન છે, ત્યાંથી ચાર જજન ઉચપણે બુધને તારા છે, તે ઉપર ત્રણ જોજન ઉચપણે શુક્રને તારે છે, તે ઉપર ત્રણ જજન ઉંચપણે બૃહસ્પતિને તારે છે, ત્યાંથી ત્રણ જજન ઉંચપણે મંગળને તારે છે, ત્યાંથી ત્રણ જજન ઉચપણે શનિશ્ચરને તારે છે, એમ નવસે જોજન લગે તિચક છે. તે ઉપરાંત અસંખ્યાતા જોજન કાડાઝેડી ઉંચપણે પહેલે સુધમ નામે અને બીજે ઇશાન નામે દેવલોક છે. એકેકે અઈ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, પહેલામાં બત્રીસ લાખ વિમાન છે, બીજામાં અાવિશ લાખ વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જેજન ઉપર ત્રીજે સનકુમાર અને ચોથા માહે એ બે દેવલોક છે, એકેકે અર્ધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, ત્રીજામાં બાર લાખ અને ચોથામાં આઠ લાખ વિમાન છે. તે
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી પ્રતિક્રમણ સૂત્ર ઉપર અસંખ્યાતા જોજન ઉપર પાંચમે બ્રહ્મલોક દેવલોક છે, તે એલો પૂર્ણચંદ્રમાને આકારે છે, તેમાં ચાર લાખ વિમાન છે. તેથી અસંખ્યાતા જજન ઉપર છઠ્ઠો લાંતક દેવલોક છે, એકલો પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં પચાસ હજાર વિમાન છે. ત્યાંથી અસં. ખ્યાતા જજન ઉપર સાતમ મહાશુકદેવલોક છે, એ પૂણચંદ્રમાને આકારે છે, તેમાં ચાળીસ હજાર વિમાન છે. ત્યાંથી અસં. ખ્યાતા જે જન ઉપર આઠમે સહસાર દેવલોક છે, એકલો પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં છ હજાર વિમાન છે. ત્યાંથી અસં.
ખ્યાતા જોજન ઉપર નવમો આણત અને દશમે પ્રાણત એ બે દેવલેક જોડાજોડ છે, એકેકે અધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, બેમાં મળીને ચારસેં વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જેજન ઉપર અગ્યારમે આરણ અને બારમે અમ્યુય દેવલોક છે, એ બે જોડાજોડ છે, એકેકે અર્ધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂણચંદ્રમાને આકારે છે, બેમાં મળીને ત્રણસે વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જે જન ઉપર નવ રૈવેયક છે, તેનાં-નામ ભદ્દે, સુભદ્દે સુજાએ, સુમાણસે, પ્રીયદેસણું, સુદાસણે, આમ, સુપડીબુડે, જસેધરે, તેની ત્રણ વીક છે. તેમાં પડેલી ત્રીકમાં એકસો અગીઆર વિમાન છે, બીજી ત્રિકમાં એક સાત વિમાન છે, અને ત્રીજી વિકમાં એક વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જજન ઉંચપણે પાંચ અનુત્તર વિમાન છે. તેનાં નામ-વિજય, વિજયંત, જયંત, અપરાજિત, સર્વાથ સિદ્ધ, તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની દવા થકી બાર જોજન ઉંચપણે મુક્તિશિલા છે. તે મુક્તિશિલા કેવી છે? પીસતાળીસ લાખ જનની લાંબી પહેળી છે, મધે આઠ જજનની જાડી છે, ઉતરતાં છેડે માખીની પાંખથકી પાતળી છે, ઉજળી, ગેખીર, શંખ, ચક્ર, અંકશન, રૂપાનેપટ, મેતીના હાર, ખીરસાગરના પાણીથકી પણ અધિક ઉજળી છે. તે સિદ્ધશિલા ઉપર ઉંચપણે એક જોજન તેના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધભગવંતજી બિરાજી રહ્યા છે. તે સ્વામી કેવા છે? અવણે, અગધે, અરેસે, અફાસે, અતિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રાગ નહિ, સોગ નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કમ નહિ, અનંત અનંત સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. તમે સ્વામી ત્યાં
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
૫૧
ન
બિરાજો છે, હું અહી... બેઠો છું, તમારાં કેવળ જ્ઞાન, કેવળ સંબંધી અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યો હાય તા મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુએ ભુજો કરી ખમાવું છું. ( તિખુત્તોના પાઠ ત્રણ વખત કહેવા.) ત્રીજા ખામણાં,
ત્રીજા ખામણાં પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જયવંતા કેવળીભગવાન બિરાજે છે. તે જઘન્ય એ કોડ કેવળી ઉત્કૃષ્ટા નવ ક્રોડ કેવળી, તે સ્વામી કેવા છે ? મારા તમારા મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. ચદ રાજ્લાક હસ્તઅમલકવત્ જાણી દેખી રહ્યા છે, અનત જ્ઞાન છે, અનત દન છે, અતત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત વો છે, અનંત ધીરજ છે, ષટ્ ગુણે સહિત છે, ચાર કે ઘનઘાતીયાં ક્ષય કર્યાં છે, ચાર કમ પાતળાં પાડયાં છે, મુક્તિ જવાના કામી થકા મહિમંડળમાં વિચરે છે, સભ્ય છત્રના સંદેહુ ભાગે છે, સજોગી, શરીરી, કેવળજ્ઞાની, કેવળદેશ'ની છે. યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયક સમકિત, શુકલલેશ્યા, શુભધ્યાન, શુભજોગ, પંડિતવીર્ય, આદી અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે સ્વામી ગામ, નગર રાયહાણી, જ્યાં જ્યાં સ્વામી દેશના દેતા થકા વિચરતા હરો ત્યાં રાઈસર, તલવર, માડી, કાડમી, રોડ, સેનાપતિ, ગાથાપતિ સ્વામીની દેશના સાંભળી કહ્યું` પવિત્ર કરતા હશે, અશના ચક્ર પ્રકારનું દાન દઇ કર પવિત્ર કરતા હશે, તેને ધન્ય છે. સ્વામિનાથ તમે પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજો છે. હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન અહિં બેઠો છુ. તમારા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કર્યાં હાય તો મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુએ ભુજો કરી ખમાવુ છું (તિખુર્રાના પાઠ ત્રણવાર કહેવા)
એ
ચેાથા ખામણાં.
ચાથા ખામણાં ગણધર, આચાર્યજી, ઉપાધ્યાયજીને રૂ ૐ ગણુધરજી બાવન ગુણે કરી સહિત છે, આચાર્યજી ત્રીસ
2-818
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
શો પ્રતિક્રમણ સૂત્ર ગુણ કરી સહિત છે, ઉપાધ્યાયજી પચીસ ગુણે કરી સહિત છે. મારા તમારા ધર્મગુરૂ, ધમ આચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર, મહાપુરૂષ, પડતરાજ, મુનિરાજ, ગીતાથી, બહુરાત્રી, સૂત્રસિદ્ધાંતના પારગામી, તરણ તારણ, તારણીનવસમાન, સફરી જહાજ સમાન, કલ્પવૃક્ષ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક, એવી અનેક ઉપમાએ કરી બિરાજમાન પૂજયજી સાહેબ શ્રી (જે હોય તેમનાં નામ બેલવાં)...
...વામી આદી દેઈ ને સાધુ-સાધ્વી આલઈ, પડિકામી, બિદી, નિસલ થઈ પ્રાય, દેવગતિએ પધાર્યા છે, તેમને ઘણા ઉપકાર છે, આજ વર્તમાનકાળે, તરણ તારણ, તારણુનાવ સમાન, રત્નચિંતામણી સમાન, પાશમણિ સમાન, જિનશાસનના શણગાર, સર્વ સાધુઓને ગુણે કરી બિરાજમાન પૂજ્યજી સાહેબજી. શ્રી (જે હેય તેમનાં નામ લેવાં)...
...સ્વામી આદી દેઈને સાધુ સાધ્વી વિચરે છે, તે સ્વામી કેવા છે ? પંચ મહાવ્રતના પાલનહાર, પાંચ સુમતિએ સુમતા, ત્રણ ગુણિએ ગુમા, છકાયના પીયર, છકાયના નાથ, સાત લાયના ટાલણહાર, આઠ મદના ગાલણહાર, નવ વાડાવિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિધર્મના અજવાળિક છે, બાર ભેજે લયસ્યાને કારણહાર છે, સત્તર ભેદે સંજમના ધરહાર છે, બાવીસ પરિસહુના જીતણહાર છે, સતાવીશ સાધુના ગુણે કરી સહિત છે, બેતાળીસ-સુહતાળીશ તથા કનુ દેષ રહિત આહાર પણી લહેવણહાર છે; બાવન અનાચરણના ટાળણહાર છે; સચેતન ત્યાગી, અચેતના ભેગી, કંચનકામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર આદી અનેક અણે સહિત છે, ધન્ય મહારાજ! તમે ગામ, નગર, પુરપાટણને વિષે બિરાજે છે, હું અપરાધી દીન કિંકર ગુણહિવ અહી બે છે, તમારા મન દર્શન ચારિત્ર તપ સંબંધી અવિનય, આશાતના અભકિત, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જેડી ભુજ ભુજ કરી ખમાવું છું (તિખુતોને પાઠ ત્રણવાર કહે.
પાંચમા ખામણાં. પાંચમા ખામણાં પાંચ ભરત, પાંચ ઇરવત ને પાંચ મહા
Page #62
--------------------------------------------------------------------------
________________
13
શ્રો પ્રતિક્રમણ સૂત્ર,
વિદેહ, અઢીદ્વીપ ક્ષેત્રને વિષે જે સાધુ સાધવી બીરાજે છે તે જાન્ય હેય તા એ હજાર ક્રોડ સાકુ સાધ્વી, ઉત્કૃષ્ટ હાય તેા નવ હજાર ક્રોડ સાધુ સાધ્વી, તેમને મારી સમય સમયની વણા હેજો. તે સ્વામી કેવા છે ? પાંચ મહાવ્રતના પાલણહાર છે. પાંચ સુમતિએ મુમતા, ત્રણ ગુપ્તિએ ગુડ્ડા, છ કાયાના પીયર, છ કાયાના નાથ, સાત ભયના ટાળણહાર, આ મના ગાળણહાર, હવ વાહ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણ હાર છે; દાવિધ યતિધના અજવાલિક છે, માર ભેદે તપસ્યાના કરણહાર છે સત્તર ભેદે સજમના ધરણહાર છે, બાવીશ પરીસહુના જણનાર છે, સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહિત છે, બેતાલીશ સ્ટુડ તાવીશ તથા છન્નુ દ્વેષ રહિત આહાર પાણીના લહેવણહાર છે, જાવન અનચરણો ઢાળણુહાર છે, સચેતના ત્યાગી, અચેતના લેગી, કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ચુર્ણ કરી સહિત છે. ધન્ય મહારાજ, તમે ગામ, નગર, પુરપાટણને વિષે બિરાજો છે. હું અપરાધી, ટ્વીન કિંકર, ગુણહીન અહી' બેઠે। છું. તમારા જ્ઞાન દર્શીન ચારિત્ર તપ સધી અવિનય, આસાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય તેા મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજ ભુજો કરી ખમાવુ છું. સાધુને ખમાવવા ) તિમ્મુસોના પાઠ ત્રણ વાર કહેવા)
છઠ્ઠા ખામણાં,
છઠ્ઠા ખામણાં અઢીદ્વીપમાંહી સખ્યાતા, અઢીદ્વીપ મહાર અસંખ્યાતા શ્રાવક શ્રાવીકાને કરૂ છું. તે શ્રાવકજી કેવા છે ! હુ'થી, તુમથી, દાને, શીયળે તપે, ભાવે, ગુણે કરી અધિક છે. બે વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે. મહિનામાં છ પાયાના કરનાર છે, સમકિત સહિત ખાર વ્રતધારી, અગ્યાર પડિમાના સેવણહાર છે, જીવ અજીવ આદિ નવતત્વના જાણનાર છે, ત્રણ મનારચના ચિંતવનાર છે, એકવીશ શ્રાવક્રને ગુણે કરી સહિત છે, દુબળા પાતળા થની યાના જાણનાર છે, પરધન પૃથ્થર માક્ષર લેખે છે. પરસ્રી માતા એન ખરાખર લેખે છે, યાધર્મી, પ્રિય ધર્મી, દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધમતા
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
રંગ હાડહાડની મીંજાયે લાગ્યા છે, એવા શ્રાવક શ્રાવિકા, સવર પાષા, પ્રતિક્રમણમાં બિરાજતાં હશે તેમને આજના દિવસ સ ંબંધી વિનય, આસાતના કરી હેાય તા ભુજો ભુજો કરી ખમાવુ છું.
સાધુ સાધ્વીને વાંઢું છુ, શ્રાવક શ્રાવીકાને ખમાવું છું. સમકિતષ્ટિ જીવને ખમાતુ' છું, ઉપકારી માઈ ભાઈને ખમાવુ જી, ચારાશી લક્ષ જીવાજોનીના જીવને ખમાવું છું. સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ થાકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૐ લાખ સાધારણ વનસ્પતિકાય, એ લાખ બેઇ દ્રિય, એ લાખ તેઋદ્રિય, એ લાખ ચૌરેક્રિય, ચાર લાખ નારકી, ચાર લાખ દેવતા, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિ, ચર્જા લાખ મનુષ્યની જાતિ, એ ચારાશી લક્ષ જવાજોનીના જીવને, હાલતાં ચાલતાં, ઉઠતાં બેસતાં, જાણતા અજા છતાં; હણ્યા હાય, હણાવ્યા હાય, છેદ્યા હાય, ભેઘા હેય, પરિતાપના-કીલામના ઉપજાવી હોય તે। અનíસદ્ધ કેવળીની સામે મિચ્છામિદુક્કડ
ખામેત્રિ—ખમાવું છાઁ. સવેજી--સજીવતે. સભ્યેજીવાવી – સ` જીવ. ખમ’તુમે—મહારા અપરાધ ક્ષમા કરો. મિત્તિ-મિત્રાઈ છે. મે---મહારે. સભ્યભૂએસુ~સ જીવ સાથે. વેર--વેર-દુશ્મનાઇ મy -- મહારે. નકેઈ——કાઇ સાથે નથી. એવમહુ’--એ પ્રકારે હું. આલાય – કહું છઊ. નિષ્ક્રિય—નિંદા કરૂં છું. ખેઢુ કીધુ' તેની. ગયિંગરહા કરૂં છું. દુગ યિ” – ખાટું કાધું એમ કહું છું. સબ્ય—સ' પાપ. તિવિહેણ ત્રણ પ્રકારે મન વચન કાયાએ કરી. પડિકા-પ્રાયશ્ચિત કરૂ છું. વ’દ્વામિ નમસ્કાર કરૂ છું. જિણચઉવીસ-ચાવીશ જિન તીર્થંકરતે.
ઇતિ અતિચાર આલાગ્યા, પડિકમ્યા, તિદ્યા, નિશય થયા, વિશેષે વિશેષે અરિહંત, સિધ્ધ, કેવળી, ગણકર, આચાર્યજી, સાધુ, સાધ્વી, ગુરૂ આદીને ભુજો ભુજો કરી ખમાગ્યા છે.
'
(આ ઠેકાણે “ ઇચ્છામિ ખમાસમણા ” એ વખત પૂર' કહેવુ".. [એમ દિવસ રાત, પખ્ખો, ચોમાસી અને સંવત્સરી સમ`ધી, મૂલગુ, ઉત્તરગુણ, દ્રવ્ય, ભાવે, નિશ્ચય, વ્યવહારે, સામાન્યપણે, વિશેષપણે, રમણપણે, આણુ, અધિક, વિપરિત સ્થાપ્યુ. હાય, ૧ કયા? ગ્રહ દાંડીશ ! ૨ કયારે દીક્ષા લઈશ ! ૩ કયારે સ ંથારા કરીશ !
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૫
શ્રી પ્રતિક્રમણ સૂત્ર માન્યું હોય, પરૂપ્યું હેય, અજાણપણે, સંશયપણે, અતીપણે
ઘસંજ્ઞાએ, ગાડરીયા પ્રવાહપણે, અણસમજણપણે આચર્યું હૈય, ઈચ્છા વાંચછા, મૂર્ધાભાવે જે શુભ અને શુદ્ધ આચરણ-કરણી અસાર કરી હેય, તુચ્છ કરી હેય, ગુમાવી હોય, સંસર વૃદ્ધિ કારણે જીવને જોડયા હોય, તે મારાં પૂર્વનાં આકર્ષણ સુદ્ધાંત, મારાં સર્વ પાપ ફળરૂપ સાવઘ મિથ્થા-નિષ્ફળ છે, એણી રીતે દિવસ અને રાત સંબંધી અતિચારના દેષ પડિકમણું કરીને આલયણ, નિંદીયણ કરીને પૂજનિક, અનિક, વંદનિક, જવને ભકિત સહિત, વંદણ કરીને સર્વ પ્રાણ, વ, ભૂતને ખમત ખામણુ કરીને ચિત્ત ઉપશાંત કરીને, વિરૂદ્ધ ભાવ મટાડીને, નિજભાવ રિદ્ધિ સંભાળીને, અસત્યપણું, ભ્રાંતિપણું, ડોલપણું, ભેળસંભેળપણું, નિરાકરણ કરીને, મૂળગુણ, ઉત્તરગુણના પચખાણની તજવીજ કરીને, વ્રતનાં છિદ્રો રેકીને, આશ્રવ સંધીને, કષાયપણું ટાળીને, વિશુદ્ધ કરવાને હવે શરીરની મમતા કાંઇક ત્યાગ કરવારૂપ, કાંઈક સારવારૂપ, પાંચે આવશ્યક અતિચારની વિશુદ્ધિ નિમિત્ત, અશરીરી, અજગી પદ આત્માનું સંભાળીને દેહ મૂઈ ત્યાગ કરવારૂપ, પ્રાયશ્ચિત વ્યવહારરૂપ પાંચમો કરાવશ્યક કરો.] ' સામાયિક ૧, ચાવીસ (લેમ્સ ] ૨, વંદણ ૩, પડિકમણુંક એચાર આવશ્યક પૂરા થયા અને પાંચમા આવશ્યકની આજ્ઞા લેવી,
પાંચમ આવશ્યક દેવસી–દિવસ સંબંધી. પ્રાયશ્ચિત-અ. વિશુદ્ધનાથ - વિશુદ્ધ કરવા માટે. કમિ–હું કરું છું. કાઉસ્સગં–સ્થિર કાય રાખવાનું | ( આ ઠેકાણે નવકાર, કરેમિ ભંતે, ઈચ્છામિઠામિ કાઉસગ્ગ તથા તસ્યઉતરિન પાઠ કહીને ચાર લેગસ્સનો અથવા ધર્મધ્યાનને કાઉસગ્ગ નિત્ય પ્રત્યે કરે, પાખી પડિક્કમ બાર લેગસને, ચઉમાસી પડિક્કમણે વિશ લેગસ્સનો અને સંવત્સરી પડિકમણે ચાળીશ લેગસ્સનો કાઉસગ્ગ કરે. અને એક નવકાર કહી કાઉસગ પાળે (પછી લેગ એક સંપૂર્ણ બેલ).
(આ ઠેકાણે ઇછામિ ખમાસમણે બે વખત કહેવું ) સામાયક ૧, ચાવીસથ્થો ૨, વંદણું ૩, ૫ડિકમણું ,
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂતક
કાઉસગ્ગ પ, એ પાંચ-આવશ્યક પૂરાં થયાં. એ પાંચ આવશ્યક ચાર વર્ષને અવશ્યમેવ કરવા રૂપ અતીત કાલનું દુષ્કૃત્ય, આલારી, પહિકમી, નિંદી, ગહણ કરી, વર્તમાનકાળને આશર રંધી, સંવર કરીને, હવે આગમીયા કાલસંબંધી, અનાદિ કાળની આહાર લેવા રૂપ આત્માને પુદગળ-મૂછ, સંજ્ઞા અભિલાલા, નિશ્રવી, નિઃસંગી, નિર્મળ, નિજ છક, અકળ, અગમ્ય, અથર, અગાધ સુલક્ષણાપણું, આત્માનું આવરણ, તેને નિવારણ કરવા સાધન કરણરૂપ, પચખાણ યથાશક્તિ, ચઉવિધ આહાર ત્યાગ૫, પચખાણ કરણરૂપ, છઠ્ઠો આવશ્યક કરે,
છઠ્ઠો આવક. * “ધારણા પ્રમાણે ચૌવિહારનાં પચખાણ કરવા, તે નીચે મુજબ” ચવિહંપિઆહાર-ચાર પ્રકારના આહાર. અસણું અન્ન. પાણું-- પાણી. ખાઇમં–મેવાદિક. સાઇમં–મુખવાસ. અન્નથાણભેગેણું – અજાણતાં મુખમાં કાંઈ વસ્તુ ઘલાઈ જાય તેની માફી. સહસ્સાગારેણું– બળાત્કારે મોઢામાં કાંઈ નાંખે તેની માફી. સિરામિ-તજું છું.
સામાયિક ૧, ચેવી સંઘે ૨, વાંદણ ૩, પડિકમણું ૪, કાઉસગ્ય ૫, ને પચખાણું ૬, તેને વિષે વીતરાગદેવની આજ્ઞા માં કાને, માત્રા, મીંડી, પદ, અક્ષર, ગાથા, મૂત્ર, , અધિક, વિપરીત કહેવાણું હોય ને જાણતાં અજાણતાં કોઈ દોષ લાગે છે, તે મિચ્છામિદુક્કડ.
મિથ્યાત્વનું પડિકમણું, અદ્યતનું પહિમણું, કષાયનું પહિમણું, પ્રમાદનું પડિકમણું, અશુભાગનું પહિમણું, ખ્યાશી બેલનું પડિકમણું, એ પ્રતિકમણ વિષે અતિકમ, વ્યતિમ, અતિચાર,
અણુચાર, જાણતા અજાણતાં કાંઈ દોષ લાગે છે તે મિચ્છામિ દુક્કડં.
ગયા કાળનું પડિકમણું, વર્તમાનકાળના સંવર, આવતા કાબના પચ્ચખાણ કરેમિ મંગલં, મહામંગલં, થથઈમંગલં, કહાં ત્રણ નમણૂણું કહેવાં.
પ્રતિક્રમણમાં લાગતા દોષના ૧૨૪ પ્રકાર નવાણું અતિચારમાંથી જ્ઞાનના ૧૪ અતિચાર વરકને બાકીના ૮૫ રહ્યા છે તથા જ્ઞાનના ૮ આચાર તે–૧ બત્રીશ અસઝાય ટાળી વખતસર ભણવું, ૨ વિનય સહિત ભણવું, ૩
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
જ્ઞાનના સત્કાર કરી ભણવું, ઉપધ્યાન સહિત ભણવુ॰ (સૂત્ર ભણવાને માટે જે જે તપ કરવું' કહ્યું છે તે તે કરીતે), ૫ ઉપકારીના ગુણ ભુલવા નહિ, ૬ શુદ્ધ ઉચ્ચાર સહિત ભણવું, ૭ અથ સહિત ભણવુ ૮ પાઠ, અ વગેરે શુદ્ધ ભણવુ તથા સમિતના ૮ આચાર તે-૧ જૈનમતને વિષે શંકા ન રાખવી, ર્ અન્યમતની વાંચ્છના ન કરવી, ૩ કરણીના ફળના સંદેહ ન રાખવા, ૪ અન્ય મતના આડમ્બર દેખી સુંસવુ નહિ, ૫ ઉપકારીના ગુણ દીાવવા, ૐ સમકિતથી પડતા જીવને સ્થિર કરવા, ૭ ચારે તીની વત્સલતા કવી, ૮ જૈનમાના મહિમા નિરવણે પ્રકાશ. તથા ચારિત્રના ૮ આચાર્ તે ૩ ગુપ્તિ અને પ સુમતિ એટલે ૧૦૯ તથા ખારું અવ્રત તે ૫ મહાવ્રત, ૫ ઇાિ, ૧ રાત્રીભા॰ જન, ૧ મન, એ માર તથા વીયના ૩ આચાર તે ૧ ધ કાય માં મળ ગેાપાવવુ’ નહિ, ૨ ધ કાય ઉપયાગ સહિત કરવુ, ૩ યથાશક્તિ ક્રિયા અનુષ્ઠાન કરવુ એ મળી કુલ ૧૨૪ પ્રકાર થયા.
આવશ્યક (પ્રતિક્રમણુ) વિષે ખુલાસા.
ખરી રીતે જોતાં વીતરાગભાષિત ધમ, તેનું મૂળ અને તેના માટે આધાર આશ્યક સૂત્ર ઉપર રહેલ છે. આવશ્યક સૂત્ર વિષે અનેક જુદા જુદા મત મતાંતર છે. કાઈ કહે છે કે આવશ્યક મૂળ સ ́પૂર્ણ છે. અને કાઇ કહે છે કે વિચ્છેદ ગયુ` છે. પણ તેના કરતાં તદ્દન જુદી વાત છે. આજ વીતરાગભાષિત મૂળ આવશ્યક સ ́પૂર્ણ નથી. કારણું કે ચારાશી ગચ્છનાં આવશ્યક જુદા જુદા છે. જો મૂળ સપૂર્ણ હેત તે બધા ગચ્છનું એક સરખું હોત. તેમ નથી, તેથી નક્કી થાય છે કે મૂળ સપૂર્ણ નથી પણ થાતુ ઘણું હાલ જે પ્રવર્તે છે તે સુત્રાનુસારે પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે.
સાધુ સાધ્વી શ્રાવક્ર અને શ્રાવિકાને આવશ્યક અવશ્ય કરીને કરવાના નિત્ય નિયમ છે. તેથી આવશ્યક સૂત્ર વિચ્છેદ ગયાનું જેઓ કહે છે તે કાઇ પણ રીતે ખરૂ નથી.
જે આવશ્યક સૂત્ર પાતપાતાના ગચ્છમાં જાટ્ઠી જાઢી રીતે પ્રવર્તે છે તેનું કારણ કે પવશ્ય સપૂર્ણ રહ્યું' નથી, તેમ સથ્થા
'
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
વિચ્છેદ ગયું' નથી. પણ ત્રૂટક થઇ ગયેલ છે, તેથી સૌ સૌએ પેાતાના બુદ્ધિબળથી જોઈએ તેટલું નવું વધારી મિશ્રણ કરેલું છે.
આવશ્યક સૂત્રનું નામ અનુયાગ્બાર અને નીસૂત્રમાં છે અને તે તિરિક્ત છે. કાલિક કે ઉત્કાલિક નથી. આવશ્યકનુ બીજું નામ પ્રતિક્રમણ છે, કારણ કે ચાથા અધ્યયનનું નામ પ્રતિક્રમણ છે અને સૂત્રમાં ઘણે ઠેકાણે સસ્પતિક્રમણ ધમ્મ', ઉવસ જિતાણુ વિહરઇ, આ પાઠ છે. એ રીતે આવશ્યકનું બીજુ નામ પ્રતિક્રમણ છે.
શ્રી પ્રતિક્રમણ સૂત્ર સમાપ્ત
ધર્મ –ધ્યાનના કાઉસગ્ગ.
-
મ્મુ
શેત—શું તે. ધમઝાણું-ધર્મધ્યાન. ચવીહે – ચાર જાતના, ચપડીહારે—ચાર ચાર પડભેદ છે. ધન તે-પરૂપ્યા. ત’જહા-તે આ પ્રમાણે. આણાવિજય--આજ્ઞાા વિચાર કરવા અવાય વિજયે – દુઃખના વિચાર કરવા, ત્રિવાગ વિજયે - સુખ તે દુ:ખ શાથી ભાગવે છે તેને વિચાર કરવા. સંતાણુ વિજયે —લાકના આકારના વિચાર કરવા. સણુ અણુસ——ધર્મ ધ્યાનના. ચત્તારી લખણા—ચાર લક્ષણ. પન્નતા તજહા—આ પ્રમાણે કહ્યા. આણારૂઇ—ધર્મ' આજ્ઞાની રૂચિ, નિસગ્ગ રૂષ-વીતરાગ દેવે પ્રરૂપ્યું તેના ઉપર શ્રદ્ધા આણવાની રૂચિ. ઉવયેસ રૂ.ઉપદેશની રૂચિ. સુત્તઈ- સૂત્ર સિદ્ધાંતની રૂચિ, ધમ્મસણુ ંઝાણસ્સધર્મ ધ્યાનના. ચત્તારીઆલમણા--ચાર પ્રકારના આધાર. પન્નતા તજહા-—તે આ પ્રમાણે કથા. વાયણા-વાંચવું. પુછણા—પુછ્યું. પરિયટ્ટણા--શીખેલું સભારવું. ધમ્મકહા ધર્માંકથા કરવી, ધમ્મસણું. ઝાણસ—ધર્મ ધ્યાનના. ચત્તારી અણુ પેહા -- ચાર પ્રકારના વિચાર. પુન'તા ત’જહા~ તે આ પ્રમણે કહ્યા. એગચાણું પેટ્ઠા-એકલાપાના વિચાર, જીવ એકલા આવ્યા તે એકલા જશે તેને વિચાર કરવા. મણિચાણ પેહા—અનિત્યપણાના વિચાર કરવા-સ'સાર અનિત્ય છે, કાઈ કાઇનું નથી એવા. અશરણાણુ પેહા—અશરણપણાને વિચાર, સ'સારમાં કાઇ કાઇને ત્રણ-શરણુ નથી એવા વિચાર કરવો. સંસારાષ્ટ્ર - પા---સંસાર વિષે વિચાર, સ`સાર કે અસ્થિર છે તે વિષે વિચાર કરવા તે,
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર, એ ધમ ધ્યાનને સૂત્રપાઠ કહો. હવે તેનો અર્થ કહે છે.
ધર્મધ્યાનના પહેલા ચાર ભેદ– ૧ આણવિજયે, ૨ અવાયવિજયે, ૩ વિવાગવિજયે, જે સંડાણવિજયે.
પહેલો ભેદ–આણાવિજયે કહેતાં વીતરાગ દેવની આજ્ઞાને વિચાર ચિંતવે તે. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સંમતિ સહિત શ્રાવકનાં બાર વ્રત અને અગીઆર પડિમા તથા સાધુનાં પંચ મહાવ્રત ને બાર ભિખુની પડિમા શુભધ્યાન, શુભ, જ્ઞાન, દશન, ચારિત્ર, તપ, છકાય જીવની રક્ષા એ વીતરાગની આજ્ઞા આરાધવી, તેમાં સમય માત્રને પ્રમાદ ન કરે. ચતુવિધ તીર્થના ગુણ કીર્તન કરવાં એ ધર્મધ્યાનને પહેલે ભેદ કહ્યો.
બીજે ભેદ–અવાયવિજયે કહેતાં, જીવ સંસારનાં દુઃખ શાથી ભેગવે છે, તેનો વિચાર ચિંતવે, તેને વિચાર એ કે મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, અશુભ જેગ, અઢાર પાપસ્થાનક, છકાયજીવની હિંસા, એથી જીવ દુ:ખ પામે છે. એવું દુઃખનું કારણ જાણી, એ આશ્રવ મારગ છેડી, સંવર. મારગ આદરે; જેથી છવ દુઃખ ન પામે, એ ધર્મધ્યાનને બીજે ભેદ કહ્યો. - ત્રીજે ભેદ વિવાગવિજયે કહેતાં જીવ જે સુખ દુખ ભગવે છે તે શાથકી ? તેને વિચાર ચિંતા, તેને વિચાર એ કે જીવે જેવે રસે કરી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણી આદિ આઠ કર્મો ઉપાર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ દુ:ખ અનુભવે છે. તે અનુભવતાં થકાં કઇ ઉપર રાગ-દ્વેષ ન આણુએ, સમતા ભાવ આણી, મન વચન કાયાના શુભ જેગ સહિત, જનધર્મને વિષે પ્રવતિએ; જેથી નિરાબાધ પરમ સુખને પામીએ, એ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો,
ચેાથે ભેદ–સંાણવિજયે કહેતાં ત્રણ લેકના આકારનું સ્વરૂપ સુપરઠીતને આકારે છે. લોક જીવ અવે કરી સંપૂર ભર્યો છે, અસંખ્યાતા જજનની ક્રોડાકોડ ત્રિકો લેક છે, ત્યાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તથા અસંખ્યાતા વાણુવ્યંતરનાં નગર છે, તથા અસંખ્યાતા જાતિષીનાં વિમાન છે, તથા અસંખ્યાતી રાજધાની છે. તેને મધ્યભાગે અઢી દ્વોપ છે, તેમાં ,
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર જઘન્ય તીર્થકર વીશ, ને ઉત્કૃષ્ટા એસે સીત્તેર હોય તથા જઘન્ય બે કોડ ને ઉત્કૃષ્ટ નવ ક્રોડ કેવળી હેય, તથા જઘન્ય બે હજાર કોડ ને ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ સાધુ-સાધવી હોય, તેમને તખુતો, આયોહિણું, પાહિણું, વંદામિ, નમસામિ, સામિ, સમાણેમિ, કલાણું, મંગલં, દેવયં, ચેઇયે, પજવાસામિ તથા ત્રિછલકમાંહે અસંખ્યાતા શ્રાવક શ્રાવકા છે, તેમના ગુણગામ કરવા. તે ત્રિછાલકથકી અસંખ્યાતા ગુણે અધિક ઉર્વિલેક છે, ત્યાં બાર દેવલોક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન છે, તે સર્વેમાં મળી ચારાશી લાખ, સતાણું હજાર, વીશ વિમાન છે. તથા તે ઉપર સિદ્ધ શિલા છે, ત્યાં શ્રી સિદ્ધભગવંતજી નિરંજન નિરાકાર બિરાજે છે, તેમને તિખુત્તોથી જાવ પજુવાસામિ સુધી કહેવું તે ઉલેક થકી કાંઈક વિશેષ આધક અધલક છે, ત્યાં સાત નરકના ચોરાશી લાખ નરકાવાસ છે, સાતકોડ બહેતર લાખ, ભવનપતિના ભવન છે. એવાં ત્રણ લેકનાં સર્વ સ્થાનક સમક્તિ કરણી વિના સર્વ જીવે અનંતી અનંતી વાર જન્મ મરણે કરી ફરસી ચુક્યાં છે. એમ જાણું સમકિતસહિત શ્રત અને ચારિત્ર ધમની આરાધના કરવી જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ, એ ધમ ધ્યાનને ચેાથે ભેદ કહ્યો, ઈતિ ધર્મધ્યા. નને કાઉસગ્ગ સંપૂર્ણ. દશમું વ્રત તથા અગ્યારમું વ્રત આદરવાની વિધિ.
જેને દશમું વ્રત તથા અગ્યારમું વ્રત આદરવું હોય તેણે પ્રથમ વસ્ત્ર તથા રજોહરણ તથા ગુચ્છાનું પડિલેહણ કરવું, પછી નવકારથી તસ્સઉત્તરીના પાઠ સુધી ભણીને ઇરીયાવહિનો કાઉસગ્ન કરે, પછી લેગ કહીને ગુર્વાદકને વંદણું કરવી. પછી
ને કહેવું કે મને ૧૦ મું વ્રત અથવા પ કરાવોતિવારે ગુણ વત અદરાવે, જે ગુરૂને જેગ ન હોય તો પોતાની મેળે અથવા પાતાનાથી વડેરા શ્રાવ પાસ પચ્ચખે, પછી ત્રણ નામોથણું ગણવાં, ' જેણે સામાયિક અથવા રેસાવગાસિક કે પૌષધવ્રત કર્યું હોય અને તેમાં લઘુનિત તથા વડિનિત કરવાનું કારણ પડે તિવારે પાઠવવા જાતાં બારણુમાં “આવસ્યહિ” કહેવું. પછી જઇને જેવું અને શકેંદ્રની આજ્ઞા માગવી, પછી જેઈને “અણજાણુ
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર કહીને જતનાએ પાઠવવું, પરઠવિને “સિહ સિહ” કહેવું વળતાં બારણામાં “નિસિહિ” કહેવું. પછી તેની ઈરિયાવહિયા પહિમવી.
એ ત્રણે વ્રતમાં નિદ્રા કરી હોય તે તેના નિવારણ કારણે ૪ લેગસ્સ ને ૧ ઈચ્છામિ પરિમિક, પગામ સિજ્જાએ ઇત્યા દિક પ્રથમ સમણુ સૂરનો કાસિગ કરવો.
દશમું તથા અગ્યારમું વ્રત લીધું હોય તેને પાળવાની વિધિ– પ્રથમ ઈરિયાવહિયા કરવી, પછી જે વ્રત લીધું તેના અતિચાર કહેવા. શેષવિધિ સામાયક પાળવાની રીતીએ જાણવી. ઇતિ.
પષાના અઢાર દોષ. નીચે લખ્યા અઢાર દેષ ટાળી પિષધવ્રત કરવું.
પિ કરવાને આગલે દિવસે–-૧ શરીરની શોભા સારૂં હજામત કરાવવી નહિ, નખ ઉતરાવવા નહિ અને નાહવું નહીં. ૨ બ્રહ્મચર્યવ્રત પાળવું. ૩ સરસ આહાર કરે નહી. ૪ વસ્ત્ર ધોવડાવવાં નહિં. ૫ આભૂષણ પહેરવાં નહીં. ૬ વધારે પડતું ખાવું નહીં. એ ૬ આગલા દિવસે ટાળવા. ૭ અવતીની વિયાવચ્ચ કરવી નહીં. ૮ શરીરની શુશ્રુષા કરવી નહીં. ૯ મેલ ઉતારવી નહી. ૧૦ નિદ્રા કરવી નહીં. ૧૧ પૂજ્યાવગર ખણવું નહીં, ૧૨ ચાર વિકથા કરવી નહીં. ૧૩ પરનિંદા કરવી નહીં, ૧૪ સંસારી બાબતની ચર્ચા કરવી નહી. ૧૫ અંગઉપાંગ નીરખવાં નહીં, ૧૬ સંસારની વાત કરવી નહીં. ૧૭ ખુલે મેઢે બોલવું નહીં. ૧૮ ભય ઉપજાવી નહીં, ઇતિ.
શ્રાવકનાં દશ પચ્ચખાણ ( પ્રત્યાખાન) (૧) નમોકારસહિયં* (સૂર્ય ઉગ્યા પછી બે ઘડી વીતે ત્યાં સુધી)
પચ્ચખામિ (પચ્ચખાણ કરું છું) ચઉવિહં પિઆહાર (ચાર પ્રકારના અને બીજા આહાર તે) અસણું ( અન્ન )
પાણું (પાણ) ખાઈમ (મે વિગેરે) સાઈમ (મુખવાસ) ૮ જેટલા અક્ષર જાડા છે તે પાઠ ભરીકે ખેલવાના છે અને (કૌંસમાં પાતળા અક્ષર છે તે જાડા અક્ષરને અર્થ છે; તે માત્ર સમજવા માટે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
કર
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
અન્નથ્થાણાભાગેણ' ( અણપણે ભાગવાય તેને તથા ) સહસ્ત્રાગારેણું ( બળાત્કારે કાઈ મુખમાં વસ્તુ ઘાલી દે તેના આગાર રાખીને ) વેસિરામિ ( પરિત્યાગ કરૂ છુ'. ) (૨) પાસહય ( સૂર્યાં ઉગ્યા પછી એક પહેાર સુધી) પચ્ચખામિ, ચઊવિહુ પિઆહાર અસણં પાણ ખાઇમ સાઇમ અન્નથ્થાણાભાગેણુસહસાગારેણ સભ્યસમાહિત્તિયાગારેણું ( સ પ્રકારે અસમાધિ થવાથી એસડવેસડ કરવું પડે તેના આગાર રાખુ છુ ) પછન્નકાલેણ` ( મેધ અથવા રજથી સૂર્ય ઢંકાઈ જતાં વખતની ખબર ન પડે તેને પણ આગાર રાખી ) વાસિરામિ,
(૩) સાઢ પારŕહય કે પુરીમદ્રુ – સૂર્યાં ઉગ્યા પછી દાઢ કે એ પહેાર સુધી ) પચ્ચખામિ ચઊવિહુ. ઉપહાર અસણુ પાછું ખાઇમં સામ' અન્નથ્થાણાભાગેણ' સહસાગારેણં પત્રકાલેણ સભ્ય સમાહિવત્તિયાગારેણ . વસિષ્ઠ, (૪) એક્કાસણું-દિવસમાં એક વાર જની રાત્રે ચવિહારનાં પચ્ચખાણ કરવાં તે ) એકાસણા ઉપરાંત દુવિ પિઆહાર' પચ્ચખામિ અસણં ખાઇમ' અન્નથ્થાણાભાગેણુ સહસાગારેણુ' ગુરૂ અભુંડાણેણં ( ગુરૂ પધારે તો ઊભા થવાતા આગાર રાખીને તથા ) આટણપસારેણુ' ( અંગ ઉપાંગ લાંખું ટુંકું કરવું હોય તેને અને ) સવ્વસમાહિત્તિયાગારેણ ( અસમાધિને લીધે એસડ-વેસડ કરવું પડે તેના આગાર રાખીને ) વોસિરામિ, (૫) એકટાણું ( એક સ્થાને બેસી અંગ ઉપાંગ હલાવ્યા વગર જ દિવસમાં એક વાર જમી ચઊવિહાર કરી ઉઠવું તે ) ઉપરાંત ચઊવિહ્ પહાર' પચ્ચખામિ અસણ' પાણ ખાઇમ સાઇમ અન્નથ્થાણાભાગેણું સહસાગારેણં ગુરૂ અલ્બુડાણ સવ્વ સમાહિવત્તિયાગારેણ સિરામિ, (૬) નિવિગહિયવિહુ...( દિવસમાં એક વાર વિગય વિના જમી રાત્રે ચવિહારના પચ્ચખાણ કરવા તે) પચ્ચખાત્રિ તે ઉપરાંત ચવિહુ પિઆહાર અસણ પાણ. ખાઈમ સાઇમ અન્નથ્થાણાભાગેણં સહસાગારેણ લેવાલેવેણ' ( લેપ રહિત નહિ એવી વસ્તુના તથા ) ખિત્તવિવેગે -રાટથી વિગેરે
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
ઉપરથી કરેલું ઘી મુકેલું હોય તે ઉપાડી લીધેલી રોટલી આવી જાય છે તેને તથા, પડશ્ચમખિએણું (વૃતાદિકમાં પિળી પ્રમુખ કરેલી હોય અથવા અન્નાદિકમાં વૃતાદિકના ઘંટા પડયા હોય તે અજાણતાં આવી જાય છે તેને આગાર રાખીને)
સવ્વસમાહિત્તિયાગારેણ સિરામિ. (૭) આયંબિલ વિહં– વિગય રહિત-સ્વાદ વિનાને ભૂખે આહાર
દિવસમાં એકવાર જમીને રાત્રે ચઊવિહારના પચ્ચખાણ કરવા તે) પચ્ચખામિ તિવિહં ચઊવિહુ પિઆહારે અસણું પાણી ખાઈમં સાઈમ અન્નશ્યાણભેગેણુ સહસ્સાગારેણું લેવાલેવિણું ઉત્તિ વિવેગણું સવ્વસમાહિત્તિયાગારેણું સિ
રામિ,
(૮) દિવસચરિમં-સૂર્ય ઉગ્યાથી તે સૂર્ય આથમે ત્યાં સુધી) પશ્ચ
ખામિ અસણું પાછું ખાઈમ સાઇમં અસ્થાભેગેણું
સહસાગારેણં સવ્વસમાહિત્તિયાગારેણં વસિરામિ, (૯) ચઊથ્થભત્ત અથવા અભાઈ (ઉપવાસ-આગલી રાતે
ચઊવિહારનાં પચ્ચખાણ કરીને) પચ્ચખામિ તિવિહં ચઊવિહે પચ્ચખામ અસણું પાણું ખાઈમં સાઈમ અનાણાભેગેણુ સહસાગારેણં સવ્વસમાહિવત્તયાગારેણું વોટિસ
મિ. (૧૦) અભિગ્રહ-(દ્રવ્યથી, ક્ષેત્રથી, દેશથી, કાળથી, ભાવથી અભિગ્રહ
ધારે તે સંબંધી ) પખામ ચઊવિહુ પિઆહાર પચ્ચખામિ અસણું પાછું ખાઇમં સાઇમં અન્નચ્છાણભેગેણુ સહસ્સાગારેણું મહત્તરાગારેણું [ મોટાના કહેવાથી જમવું પડે તેને આગાર રાખાને ] શ્વસમાહિવત્તયાગારેણું સિરામિ.
ઇતિ પચ્ચખાણ સંપૂર્ણ.
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિકમણ સૂત્ર પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણ અર્થસહિત
- અરિહંતના બાર ગુણ, ૧. જ્યાં જ્યાં ભગવંત સમારે ત્યાં ત્યાં ભગવંતના શરીરથી
બાર ગણું ઉંચું અશોકવૃક્ષ થઈ આવે તેની નીચે બેસીને
પ્રભુ દેશના આપે. ૨. ભગવંતના સમોસરણમાં પાંચ વર્ણનાં અચેત કુલોની વૃષ્ટિ
દેવતાઓ કરે. તે નાં બોટાં નીચે અને મુખ ઉપર રહે. ૩, જ્યારે ભગવંત દેશના છે, ત્યારે ભગવંતનો સ્વર અખંડ
છે થઇ આવે,
૪. ભગવંતની બન્ને બાજુએ, રત્નજડિત સુવર્ણની ડાંડીવાળા
વેત ચામરે વીંજાય. ૫. ભગવંતને બેસવા માટે, સિંહાસનરૂપે શોભાયમાન રત્નજડિત સિંહાસન થઈ આવે, તે ઉપર બેસીને પ્રભુ
દેશના દે છે. ૬. ભગવંતના મસ્તકના પાછલા ભાગે, સૂર્યથી પણ અધિક
પ્રકાશવાળું ભામંડળ થઈ આવે, હ, ભગવંતના સમોસરણમાં ગજરવ શબદવાળી ભેરી વાગે, ૮. ભગવંતના મસ્તક ઉપર અતિશય ઉજજવળ એવાં ત્રણ
છો થઈ આવે, ૯. જ્યાં જ્યાં ભગવંત વિચરે, ત્યાં ત્યાં ભગવંતની ચારે બાજુ
પચીશ પચીશ જે જન સુધીમાં પ્રાય: રોગ, વૈર, ઉંદર, મારી, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાલે, પોતાના તથા પરના
સૈન્યને ભય, એટલા વાનાં થાય નહિ ૧૦. કેવળજ્ઞાન વડે ભગવંત લોક અને અલકનું સ્વરૂપ સર્વ
પ્રકારે દેખી રહ્યા છે, ૧૧, ભગવંતની રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તિ, ભવનપતિ,
વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક પ્રમુખ ભવ્ય સેવા
ભક્તિ કરવાની અભિલાષા રાખે છે. ૧૨ ભગવંત એવી વાણીથી દેશના દે છે કે, દેવતા મનુષ્ય
અને તિય"ચ, એ સેવે પોતપોતાની ભાષામાં સમજી જાય,
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
સિદ્ધ ભગવંતના આઠ ગુણ,
૧. જ્ઞાનાવરણીય ક્રમ ક્ષય થવાથી સિદ્ધભગવંત લાફાલાનુ સ્વરૂપ જાણે છે.
મ
૨. . દનાવરણીય કર્મ ક્ષય થવાથી, લેાકાલાકના સ્વરૂપને દેખે છે.
૩. વેદનીય કર્મો ક્ષય થવાથી, અવ્યાબાધપણુ એટલે સ પ્રકારની પીડારહિત છે.
૪. માહનીય ક્રમ ક્ષય થવાથી, ક્ષાયિક સમતિવાન છે. ૫. આયુષ્ય ક્રમ ક્ષય થવાથી, અક્ષય સ્થિતિવાન છે, ૬. નામ કર્મ ક્ષય થવાથી અરૂપી, ઉપલક્ષણથી વણ, ગંધ, રસ અને સ્પથી રહિત છે.
૭. ગાત્ર ક્ર` ક્ષય થવાથી અગુરૂ લલ્લુ અર્થાત્ ચ ગાત્ર અને નીચ ગાત્રથી રહિત છે.
૯. 'તશય ક્રમ ક્ષય થવાથી, અનંત મળવાન છે. આચાર્યજીના છત્રીશ ગુણ,
૫. ક્ષેત્રે દ્રિય, ચક્ષુ ઇંદ્રિય, ધ્રાણે ય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય એ પાંચ ઇક્રિયાને સવરનાર હાય.
૯. નવ પ્રકારની બ્રહ્મચયની ગુપ્તિને ધારણ કરનાર હાય.
૪. ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયથી મૂકાયેલા હાય.
૫. પાંચ મહાવ્રત કરી સહિત.
૫. જ્ઞાનાચાર, દેશનાચાર,ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાંચાર, એ પાંચ આચાર સહિત હાય.
૫.
ઇર્ષ્યા, ભાષા, એષણા, દાનભંડ–મત–નિક્ષેપના અને ઉચ્ચાર ાસવણ ખેલ, જલ, સઘાણ, પારિદ્રાવણિયા એ . પાંચ સુમતિ સહિત હાય.
૩. મન, વચન અને કાયા એ ત્રણ ગુપ્તિ સહિત વનાર હાય.
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ ઉપાધ્યાયજીના પચ્ચીશ ગુણ,
૧૧. આચારંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમલાયાંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાસક-શાંગ, અ’તગડ, અનુત્તરાવવાઇ, પ્રશ્નવ્યાકરણ અને વિપાક એ અગીઆર અંગ પાતે ભણે અને બીજાને ભણાવે.
૬
૧૨. વવાઇ, રાયપસેણિ, જીવાભિગમ, પન્નવણા, જબુદ્ધીપપન્નતિ, ચંદ્રપન્નતિ, સૂપતિ, કયિા, પુાિ, પુષ્કચુલિયા અને હિંદશા; એ ખાર ઉપાંગ પાતે ભણે અને બીજાઓને ભણાવે.
સિયા,
૨. ચશિત્તરી અને કશિત્તરી એ બેઉને શુદ્ધ રીતે પાળે સાધુજીના સત્તાવીશ ગુણ.
ૐ પંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન વ્રત પાળે.
૬. પૃથ્વી, અપ, તે, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એ છકાયની રક્ષા કરે.
૬. પાંચ ઇંદ્રિય અને ડ્રો લાભ તેના નિગ્રહ કરે. ૧. ાસા રાખે.
૧. ભાવ વિશુદ્ધિ-ચિત્ત નિ`ળ રાખે.
૧. મારું ઉપકરણાદિકનુ પડિલેહણ ઉપયોગ સહિત કરે. ૧. સયસ જોગને વિષે યુક્ત હાય.
૩. મન, વચન અને કાયાને મારૂં કા માં જતાં રોકી રાખે. ૧. શીતા િભાવીશ પરિસહુ સહન કરે.
૧. ભષાંત ઉપસર્ગ સહન કરે, પરંતુ ધ
મૂકે નહિ,
મગળમય મહાવીર.
સુગળમય મહાવીર, અમાશ મંગળમય મહાવીર. શાસન નાયક, વીર્ નિર્, ઉતારા ભવ તીર.. અમારા૦ ૧ ચનમાળા સતી શીલવતી, લાધ્યા ખાકળા પ્રતિવીર...અમારા૦ ૨ ચરણે ડસ્યા સંત નાગ કાશીયા, દૂધનું વધું રૂધીર...અમારા૦૩
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતિક્રમણ સત્ર,
શ્રાવકના ૨૧ ગુણ, સમીતી શ્રાવકનાં લક્ષણ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં નીચે જણાવેલા એકવીશ પ્રકારે બતાવેલાં છે. ૧ તુચ્છ પરિણમી ન હોય. ૨ રૂપવંત હોય. ૩ સવભાવે સૌમ્ય હાય ૪ લોકપ્રિય હેય. ૫ ર ન હોય.
૬ ભાગ્યવંત હય, ૭ મૂખ ન હોય.
૮ દાક્ષિણ્યયુક્ત હોય. હ લજજાવંત હેય.
૧૦ દયાવંત હેય. ૧૧ સમાન દૃષ્ટિ હોય. ૧૨ ગુણાનુરાગી હાય. ૧૩ ધર્મકથાકથક હેય. ૧૪ રૂડાં કુટુંબવાળા હોય. ૧૫ દીર્ઘદ્રષ્ટિ હોય.
૧૬ ધર્મ, અર્થ તથા કામ વ૧૭ બાપદાદાના માર્ગને ગેના વિશેષને જાણનારહેલ.
અનુસરનાર હોય, ૧૮ વકીલેની મર્યાદા જાળવા૧૯ કરેલા ઉપકારને જાણનાર નાર હેય. હેય.
૨૦ પરજીવના હિતાર્થને કરરા સર્વ સારા કાર્યમાં સાવ નાર હેય.
ધાન હેય,
સમકીતવંત અને આવા ગુણજ્ઞ શ્રાવકેએ પ્રથમ તે ગૃહ સ્થને ઉપયોગી વિદ્યાનો સંગ્રહ કરવો જોઈએ તેમજ પિતાની સંતતિ વિદ્વાન થાય અને તેની વૃત્તિ સ્વધર્મ તરફ વળે તેવા ઉપાયો અને તેવી યોજનાઓ યોજવી જોઈએ. કેમકે વિવાવડ ગૃહસ્થ સર્વસ્વ મેળવી શકે છે અને નિપુણ બને છે. વાસ્ત વિદ્યારપ ખેડવડે બુદ્ધિરૂપ પૃથ્વીને અવશ્ય સુધારવી જોઇએ,
Page #77
--------------------------------------------------------------------------
________________
થી છ કાયના બેલ.
અથ શ્રી છે કાયના બોલ.
પ્રથમ છ કાયના નામ કહે છે૧ પહેલે બેલે ઇદીથાવરકાય, ૨ નંબીથાવરકાય, ૩ સપિ થાવરકાય, ૪ સુમતિથાવરકાય, ૫ પયાવચથાવરકાય, ૬ નંગમકાય. હવે તેનાં ગોત્ર કહે છે–૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય ૪ વાઉકાય, ૫ વનસ્પતીકાય, ૬ ત્રસકાય,
(1) પૃથ્વીકાયના બે ભેદ–સૂક્ષ્મ ને બાઇર. સૂક્ષ્મ તે કોને કહીએ! હણ્યા હણય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે, પણ આપણી નજરે આવે નહિ, તે તો ફક્ત જ્ઞાની જ જાણે અને દેખે, બાદર તે કેને કહીયે? આપણી નજરે આવે અથવા ન આવે, હયા હણાય, માર્યા મરે, બાળ્યા બળે, તેને બાદર કહીએ, તેનાં નામ કહે છે–૧ પહેલે બોલે માટી ને મીઠાની જાત; ૨ ખડી ને ખારાની જાત, ૩ કાળમિંઢ મરડીયા પહાણ ને શિલાની જાત, ૪ હિંગળાને હળતાલની જાત, ૫ ગેરૂ ને ગોપીચંદનની જાત, ૬ રત્ન પરવાળાની જાત, ૭ સેળ જાતનાં રત્ન આદિ લઈને ત્રેતાળીશ જાતની પૃથ્વીકાય છે, તેના એક કકડામાં અસંખ્યાતા છવ શ્રી ભગવંતે કહ્યા છે, જુવાર તથા પીલ જેટલી પૃથ્વીકાય લઇએ, તેમાંથી એકેકે જીવ નીકળીને - પારેવાં જેવડી કાયા કરે તો એક લાખ જેજનને જ બુકીપ છે તેમાં સમાય નહિ, તેનાં કુળ બાર લાખ કોડ છે, તેનું આઉખું જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃઢું બાવીશ હજાર વર્ષનું, તેની દયા પાળીયે તો મેક્ષનાં અનંતા સુખ પામીયે,
(૨) અપકાય તે પાણી-તેના બે ભેદ–સૂક્ષ્મ ને બાઇર. સૂક્ષ્મ તે કેને કહીએ? હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, ભાષા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ તેને સૂક્ષ્મ કહીએ,
હવે બાદર પાણીના નામ કહે છે–પહેલે બેલે વરસાદ ને કરાનાં પાણી, ૨ ઝાકળ ને ઉમરનાં પાણી, ૩ કુવા, નહી ને
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી છ ક્રાયના માલે
૯
તળાવનાં પાણી, ૪ દરિયા ને અણુનાં પાણી, ૫ ખારાં ખાટાં પાણી, ૬ મીઢાં માળાં પાણી-એ આદિ લઇને ઘણી જાતનાં પાણી છે. તેના એક બિંદુમાં અસ ંખ્યાતા જીવ શ્રી ભગવતે કહ્યા છે, તેમાંથી એકેકા જીવ નીકળીને સરસવાના દાણા જેવડી કાયા કરે તેા એક લાખ જોજનને બુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેનાં કુળ સાત લાખ ક્રોડ છે. ઉભુ જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટુ સાત જાર વર્ષાં તેની યા પાળોયે તા માક્ષનાં અનંતાં સુખ પામીએ.
તેનુ
જ
(૩) તેઉકાય તે અગ્નિ—તેના બે ભેદ—સૂક્ષ્મ તે બાદર. સૂક્ષ્મ તે કાને કહીએ ? હણ્યા હ્રણાય નહિ, માર્યાં મરે નહિ, આન્યા મળે નહિ, તે આખા લેાકમાં ભર્યા છે પશુ આપણી નજરે આવે નહિ, તેને સૂક્ષ્મ કહીએ.
હવે ભાદર આંગ્નનાં નામ કહે છે—૧ પહેલે ખેલે ચુલા ને ભઠ્ઠીની અગ્નિ, માડી ને તાપણીની અગ્નિ, ૩. ચકમક ને વીજળીની અગ્નિ, ૪ દીવા ને ઉભાડાની અગ્નિ, ૫ ધગધગતા લાઠાં ને અરણોની અગ્નિ, ૬ દાવાનળની અગ્નિ, ૭ નીંભાડાની અગ્નિ, એ આદિ લઇને ઘણી જાતની અગ્નિ છે. તેના એક તણખામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવતે કહ્યાં છે. તેમાંથી એકેકે જીવ નીકળીને ખસખસના દાણા જેવડી કાયા કરે તેા એક લાખ જોજનના જ દ્વીપ છે તેમાં સમાય નહિ, તેના કુળ ત્રણ લાખ ક્રોડ છે. તેનું આખુ જઘન્ય અંતર્મુહૂતનું ઉત્કૃષ્ટ ત્રણ અહેારાવિતુ', તેની યા પાળીએ તા માક્ષનાં અનતા સુખ પામીએ.
(૪) વાઉકાય તે વાય-તેના બે બે સૂક્ષ્મ ને બાર્~~ સૂક્ષ્મ તે કાને કહીએ? હુણ્યા હણાય નહિ, માર્યાં મરે નહિ, માન્યા મળે નહિ, તે આખા લેાકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ, તેને સૂક્ષ્મ કહીએ.
હવે બાદર વાયરાનાં નામ કહે છે—૧ પહેલે આલે ઉગમણા તે આથમણા વા, ૨ ઉત્તર તે દક્ષિણના વા, ૩ચા નીચા ને ત્રિા યા, ૪ વટાળી તે મંડળીઓ વા, ૫ ગુંજવા ને સુધવા એ આદિ લઈને ઘણી જાતના વાયરા થાય છે. તે વાયા શા થકી હણાય છે ?--ઉઘાડ માટે ખેાલવાથી, ર્ ઝાપઢા નાંખવાથી, 3
Page #79
--------------------------------------------------------------------------
________________
હતું.
થી છ કાયના બેલ સૂપડે સેવાથી, ૪. ઝાટકવાથી, ૫ બંતવાથી, ૬ વિંજવાથી, ૭ તાલટા વગાડવાથી, ૮ વિંઝણે વિંઝવાથી, ૯ હીચાળે હીંચવાથી, એ આદિ લઈને ઘણી જાતનાં શ કરી હણાય છે. એકવાર ઉઘાડે માટે બોલવાથી વાયરાના અસંખ્યાતા જીવ હણાય છે, તેમાંથી એક જીવ નીકળીને વડના બીજ જેવડી કાયા કરે તો એક લાખ જેજનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ, તેનાં કુળ સાત લાખ કેડ છે. તેનું આઉખું જઘન્ય અંતમુહૂર્તનું, ઉત્કૃષ્ટ્ર ત્રણ હજાર વર્ષનું. તેની દયા પાળીએ તે મોક્ષનાં અનંતાં સુખ પામીએ.
(૫) વનસ્પતીકાયના બે ભેદ–સૂક્ષ્મ ને બાદર, સૂક્ષ્મ તે કેને કહીએ ? હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ, તેને સૂક્ષ્મ કહિએ. - હવે બાહર વનસ્પતીના બે ભેદ-પ્રત્યેક ને સાધારણ પ્રત્યેક કેને કહીએ ? શરીરે શરીરે એકેકે જીવ હોય તેને પ્રત્યેક કરીએ, અને એક શરીરે અનંતા જીવ હેય તેને સાધારણ કહીએ, હવે પ્રત્યેકનાં નામ કહે છે – પહેલે બેલે વૃક્ષ ને વેલાની જાત, ૨ રીંગણું તળસી ને ગુલમની જાત, 3 એરડા આકડા ધતુરાની જાત, ૪ દાડમ સેલડી ને કેળાંની જાત, ૫ થ્રો કેવડો દાભડે ને તરણાની જાત, ૬ કુલ કમળ ને નાગરવેલની જાત, ૭ બોરડી કેવડ ને કસેલાંની જાત, ૮ જુવાર, બાજર, મઠ, મકાઈની જાત, ૯ તાંજલજ, સુવા, મઘરી, વાલોળફળીની જાત, એ આદિ લઈને ઘણી જાતની પ્રત્યેક વનસ્પતી છે. તેમાં ભગવાને ત્રણ પ્રકારના જીવ કહ્યા છે. સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા, તેની કથા પાળીએ તે માક્ષનાં અનંતા સુખ પામીએ.
હવે સાધારણ વનસ્પતીનાં નામ કહે છે--૧ પહેલે બેલે લીલફલ અને સેવાળની જાત, ૨ ગાજર ને મૂળાની જાત, ૩ ડુંગળી ને લસણની જાત, ૪ આદુ ને ગરમરની જાત, ૫ રતાળુ ને પીંડાની જાત, ૬ કંટા, થેર, ખરસાણ, કંવાર ને શેલરની જાત, હું સાથ ને લણીની જાત, ૮ ઉગતા અંકરા અને કણી કાકડીની જાત એ આદિ લઈને ઘણી જાતની સાધારણ વનસ્પતી છે, એક
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી છે કાયના બેલ કંદમૂળના કકડામાં શ્રીભગવંતે અનંતા છવ કહ્યા છે. તેનાં કુળ અgવીશ લાખ કોડ છેતેનું આઉખું જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કર્ટ દશ હજાર વર્ષનું છે. તેની દયા પાળીએ તો મોક્ષનાં અનંતા સુખ પામીએ.
(૬) ત્રસકાય, તેના ચાર ભેદ–૧ બેઈ, ૨ તેઈદ્ધિ, ૩ ચૌરિદ્ધિ, ૪ પચેંદ્રિ - (૧) બે ઈંવિના બે ભેદ–અપર્યાપ્તા અને પર્યાપ્તા. બે ઇતિ તે કેને કહીએ ? જેને કાયા અને જીભ હોય તેને બે ઇન્દ્રિ કહીએ. તેનાં નામ કહે છે. ૧ જળ, ૨ કીડા, ઉપરા, ૪ કરમીયા, ૫ સરમીયા, ૬ મામણમુંડા, ૭ અણસીયા, ૮ વાંતર, ૯ શંખ, ૧૦ છીપ, ૧૧ કડાં, ૧૨ ઈયળ-એ આદિ લઈને ઘણી જાતનાં બે ઇંદ્ધિ જીવ છે, તેનાં કુળ સાત લાખ ક્રોડ છે, તેનું આખું જઘન્ય અંતમૂહૂર્તનું સ્કુટું, બાર વર્ષનું. તેની દયા પાળીએ તો મેક્ષનાં અનંતા સુખ પામીએ.
(૨) તેઇદ્રિના બે ભેદ–અપર્યાપ્તા અને પર્યાપ્તા. તેહિ તે કોને કહીએ ! જેને કાયા, મુખ અને નાસિકા હોય તેને તેદ્રિ કહીએ. તેનાં નામ કહે – , ૨ લીખ, ૩ ચાંચડ, ૪ માંકડ, ૫ કીડી, કથવા, ૭ માટલા, ૮ ધનેડા, ૯ જુવા, ૧૦ ઈતિહી, ૧૧ ગીગેડા, ૧૨ ધીમેલ ૧૩ ગયાં, ૧૪ કાનખજુરા, ૧૫ મંડા, ૧૬ ઉધાઈ ૧૭ શવા એ આદિ લઈને ઘણી જાતનાં તેઇદ્રિ જવા છે. તેના કળ આઠ લાખ કોડ છે, તેનું આખું જઘન્ય અંતર્મુહૂર્તનું, કૂટું ઓગણ પચાશ દિવસનું. તેની દયા પાળીએ તો મેક્ષનાં અનંતાં સુખ પામીએ, ... ( ૩) ચૌવિના બે ભેદ–અપર્યાપ્ત ને પર્યાપ્તા. ચોરેકિ. તે કેને કહીએ ! જેને કાયા, મુખ, નાસિકા અને આંખ હોય તેને ચૌરિદ્ધિ કહીયે. તેનાં નામ કહે છે-૧ માંખી, ૨ મસલાં, ૩ ડાંસ, ૪ મચ્છર, ૫ ભમરા, ૬ તીડ, ૭ પતંગ, ૮ કળીયા, ૯ કંસારી, ૧૦ ખડમાંકડી, ૧૧ ઘુડીયા, ૧૨ વીંછી, ૧૩ અગા, ૧૪ કુદાં-એ આદિ લઈને ઘણી જાતનાં રેંકિ જીવ છે. તેનાં
વનસ્પતીમાં પ્રત્યેકનું ઉત્કટું આખું દશ હજાર વર્ષનું ને સાધારણનું જ. ઉ. અંતરમુહૂર્ત સમજવું.
Page #81
--------------------------------------------------------------------------
________________
७२
શ્રી છે કાયના બેલ
કુળ નવ લાખ ક્રોડ છે, તેનું આઉખું જઘન્ય અંતમૂહૂછું, ઉત્કટુ છ માસનું. તેની દયા પાળીએ તો મોક્ષનાં અનંતા સુખ પામીએ.
(૮) પતિના બે ભેદ–અપર્યાપ્ત ને પર્યાપ્ત. પતિ તે કેને કહીયે! જેને કાયા, મુખ, નાસિકા, આંખ અને કાન એ પાંચ ઇક્તિ હોય તેને પંચૅકિ કહીએ, પંચૅકિની ચાર જાત, ૧ નારકી, ૨ તિયચ, ૩ મનુષ્ય, અને ૪ દેવતા.
તેમાં ૧૪ ભેદ નારકીના, ૪૮ ભેદ તિર્યંચના, ૩૦૩ ભેટ મનુષ્યના અને ૧૯૮ ભેદ દેવતાના, કુલ મળી ૫૬૩ ભેદ થયા.
દેવતાના ચાર ભેદ–૧ ભવનપતિ, ૨ વાણવ્યંતર, ૩ - તિષી, ૪ વૈમાનિક, મનુષ્યના ચાર ભેદ–૧ પંદર કર્મભૂમિનાં મનુષ્ય, ૨ ત્રીશ અકર્મભૂમિનાં મનુષ્ય ૩ છપ્પન અંતરદ્વીપનાં મનુષ્ય ૪ ચઉદ સ્થાનકનાં સમૃમિ મનુષ્ય. નારકી ને દેવતાની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની, ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરોપમની; તિય"ચને મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટી ત્રણ પલયની. તેની દયા પાળીએ તે મેક્ષનાં અનંતા સુખ પામીએ,
ઇતિશ્રી છ કાયના બેલ સમાપ્ત.
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ.
અથ શ્રી નવ તત્વ.
વિવેકી સમદષ્ટિ જીવને નવ પદાર્થ જેવા છે તેવા તથારૂપ બુદ્ધિ પ્રમાણે ગુરૂ આમન્યાથી ધારવા. તે–
- નવ તત્ત્વનાં નામ કહે છે. ૧. જીવતાવ, ૨. અજીવતરવ, ૩. પુણ્યતત્ત્વ, ૪, પાપતત્વ, પ આશ્રવતત્વ, ૬, સંવરતત્વ, ૭. નિર્જરાતત્વ, ૮. બંધતત્વ, ૯. મેક્ષત.
વ્યવહાર કરી જે શુભાશુભ કર્મોને ર્તા હર્તા તથા ભેક્તા છે. અને નિશ્ચય ન કરી જ્ઞાન, દશન તથા ચારિત્રરૂપ નિજ ગુણેનેજ કર્તા તથા ભક્તા છે અથવા દુઃખ સુખ જ્ઞાનપયોગ લક્ષણવંત ચેતના સહિત હેય તથા પ્રાણ ધારણ કરે તેને પ્રથમ જીવતત્વ કહીયે; તેથી વિપરીત જે ચેતનારહિત, જડવભાવવાળે હોય તેને બીજું અજીવતત્વ કહીયે; જેણે કરી શુભ કામનાં પુણ્યને સંચય થવાથી સુખને અનુભવ થાય છે. તેને ત્રીજું પુણ્યતત્વ કહીયે; તેથી વિપરીત જેણે કરી અશુભ કર્મનાં પાપના સંચય થવાથી દુ:ખને અનુભવ થાય છે તેને ચોથું પાપ કહીયે; જેણે કરી નવાં કર્મ બંધાય છે, અશુભ કર્મોપાદાન હેતુ હિંસાદિક તેને પાંચમું આશ્રવતત્વ કહીયે; જેણે કરી આવતાં કમ
કાય અર્થાત પાંચ સુમતિ અને ત્રણ ગુપ્તિ તેણે કરી જે આશ્રવ રેધ કરે તેને છઠું સંવરતત્વ કહીયે જેણે કરી આત્મપ્રદેશમાંથી દેશથકી કમ જુદા થાય છે. અથવા પૂર્વે કરેલાં કર્મો જે ક્ષય થાય છે એટલે તપ પ્રમુખે કરી કર્મોનું પચાવવું (નિર્જરવું) થાય છે તેને સાતમું નિર્જરાતત્વ કહીયે; જે નવાં કર્મોનું ગ્રહણ કરીને તેની સાથે જીવનું બંધન થવું, ક્ષીર નીરની પેઠે મળી જવું તેને આઠમું બંધતત્વ કહીયે; અને જે આત્મપ્રદેશથકી સર્વથા કર્મોને ક્ષય થવે તેને નવમું મોક્ષતત્વ કહીયે. એ નવ તત્વરૂપ વસ્તુનું
* ૧ જેમ ગોળને ગુણ મીઠાશ તેમ જીવને ગુણ ચૈતન્ય, જેમ ગોળને • મીઠાશ એક તેમ જીવને ચૈતન્ય એક.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્ત્વ.
યથાસ્થિત સ્વરૂપ જે પ્રમાણે સિદ્ધાંતાને વિષે કહ્યું છે તેમજ સભ્યદૃષ્ટિ જીવાને એ નવતત્વ તે “ જ્ઞ” પરિજ્ઞાએ કરી જાણવા ચાગ્ય છે અને કેટલાએક પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ કરી છાંડવા ચાગ્ય છે.× જીવના ભેદ વિસ્તારથી કહે છે.
જીવના એક ભેદ છે, સકળવાનુ ચૈતન્ય લક્ષણ એક છે. માટે સગ્રહનયે કરી એક ભેદ્દે જીવ કહીએ. બે પ્રકારે
× એ નવતત્વમાંહેલા જીવ અને અજીવ એ એ તત્વ માત્ર જાણવા યેાગ્ય છે, પુણ્ય, સવર, નિજ્જરા, અને મેાક્ષ એ ચાર તત્વ ગ્રહણ કરવા યેાગ્ય છે, પરંતુ એમાંનું પુણ્યતત્વ, વ્યવહારનયે કરી શ્રાવકને ગ્રહણ કરવું યેાગ્ય છે. અને નિશ્ચયવડે ત્યાગ કરવું એ યોગ્ય છે, તેમજ મુનિને ઉત્સગ ત્યાગ કરવું ચેાગ્ય છે અને અપવાદે ગ્રહણ કરવું યાગ્ય છે તથા પાપ આશ્રવ અને બંધ એ ત્રણ તત્વ તેા સવથા સતે ત્યાગ કરવા ચેાગ્ય જ છે.
એ નવતત્વનાં નામ કહ્યાં અન્યથા સંક્ષેપથી તે જીવ અજીવ એ ખે તત્વ જ શ્રી ઠાીંગમાંહે કહ્યાં છે, કેમકે જીવને પુણ્ય તથા પાપના સંભવ છે તથા ક્રમના બંધ પણ તાદાત્મિક છે અને કમ' જે છે તે પુદ્ગલૢ પરિણામ છે અને પુદ્ગલ તે અજીવ છે. તથા આશ્રવ જે છે તે પણ મિથ્યા દનાદિક ઉપાધિએ કરી જીવને મલિન સ્વભાવ છે એ પણુ આત્માના પ્રદેશ અને પુદ્ગલવિના બીજો કાઇ નથી તથા સંવર જે છે તે પશુ આશ્રવ નિરાધ લક્ષણ દેશ સવ ભેદ આત્માને નિવૃત્તિરૂપ સ્વભાવ પરિણામ જ્ઞાનાત્મક છે તથા નિરા જે છે તે પણ જીવ અને ક્રર્મોતે પૃથક્ ઉપજાવવાને કારણે દધિ મંથન ન્યાયે કરી ક`ના પરિપાક છે તથા સર્વાં શક્તિએ કરી સકલ કમ દુઃખને ક્ષય નવનીતગત દગ્ધ જલ નિ`ળ ધૃત પ્રગટરૂપ દૃષ્ટાંત ચિદાન દમય આત્માનું પ્રગટ થાવું તે મેક્ષતત્વ છે, તે માટે જીવ અને અજીવ એ એ તત્વજ કહીએ. તથા અન્યત્ર માંતરે સાત તત્વ પણ છે. કેમકે પુણ્ય અને પાપ એ બે તત્વના અંતરાવ બંધતત્વ માંહેજ થાય છે. કારણ જે શુભ પુણ્ય અને અશુભ પ્રકૃતિકબંધ તે પાપતત્વ છે. માટે સાત તત્વ કહીએ.તેમજ વળી પાંચ તત્વ પણ કહ્યાં છે. વિસ્તાર વિશેષાવશ્યક તથા તત્વા અને લેાકપ્રકાશાદિ ગ્રંથા થકી
પ્રકૃતિક્રમ બંધ તે પુણ્ય પાપ રહિત ઈત્યાદિક ઘણા
જાણવા.
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તરવ,
પણ જીવ કહી૧ રસ ને ૨ સ્થાવર તથા ૧ સિદ્ધ અને ૨ સંસારી ત્રણ પ્રકારે જીવ, ૧ શ્રી વેલ, ૨ પુરૂષ ને નપુસક વેદ તથા ૧ ભવ સિદ્ધિયા, ૨ અભવ સિદ્ધિયા, ૩ નોભવ સિદ્ધિયા, ને અભાવસિદ્ધિયા, ચાર પ્રકારે જીવ, ૧ નારકી, ૨ તિયચ, ૩ મનુષ્ય ને, ૪ દેવતા તથા ૧ ચક્ષુદર્શની, ૨ અચક્ષુની ૩ અવધિદશની, ૪ કેવળદશની, પાંચ પ્રકારે જીવ, ૧ એકેંદ્રિય, ૨ બેઇદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચરેંદ્રિય, પ પંચેન્દ્રિય, તથા ૧ સગી, ૨ મન જેગી, ૩ વચન જોગી, ૪ કાય જોગી, ૫ અજોગી, છે પ્રકારે જીવ, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય, તથા ૧ સકષાયી, ૨ કેહ કષાયો, ૩ માન કષાયી, ૪ ભાયા કષાયી, ૫ લોભ કષાયી, ૬ અકષાયી, સાત પ્રકારે જીવ ૧ નારકી. ૨ તિર્યંચ, ૩ તિયચણી, ૪ મનુષ્ય, ૫ મનુષ્યણિ, ૬ દેવતા, ૭ દેવી. આઠ પ્રકારે જીવ, ૧ સેલેશી, ૨ કૃષ્ણલેશી, ૩ નીલેશી, ૪ કાપુતલેશી, ૫ તેજીલેશી, ૬ પામેલેશી, ૭ શુકલેશી, ૮ અલેશી, નવ પ્રકારે જીવ, ૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેઉ, ૪ વાઉ, ૫ વનસ્પતિ, ૬ બેઇદ્રિય, ૭ ઇન્દ્રિય, ૮ ચોરેંદ્રિય, ૯ પંચંદ્ધિ દશ ભેદ છવ ૧ એકેન્દ્રિય, ૨ બેઈદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચંદ્રિય, પ પંચંદ્રિય, એ પાંચના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી દશ થયા. અગ્યાર ભેદ જીવ ૧ એકેંદ્રિય, રબેઇદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચાકિય, ૫ નારકી, ૬ તિર્યંચ, ૭ મનુષ્ય, ૮ ભવનપતિ, ૯ વાણવ્યંતર, ૧૦ તિષી, ૧૧ વૈમાનિક, બાર ભેદ છવ, ૧ પૃથ્વી, ૨ અપ, ૩ તેઉ, ૪ વાઉ, ૫ વનસ્પતિ, ૬ સકાય એ છના અપર્યાપ્તા ને પર્યાપ્તા મળી બાર થયા. તેર ભેદે જીવ ૧ કૃષ્ણલેશી, ૨ નીલેશી, ૩ કાપુતલેશી, ૪ તેજુલેશી, ૫ પધલેશી, ૬ શુકલેશી. એ છને અપર્યાપ્ત ને પર્યાપ્તા મળી બાર ને એક અલેશી કુલ મળી તેર થયા,
જીવન ચૌદ ભેદ કહે છે- સૂક્ષ્મ એકેંદ્રિયને અપર્યા, ૨ સૂક્ષ્મ એકેદ્રિયનો પર્યાપ્ત, ૩ બાદર એકેદ્રિયને અપર્યાપ્ત ૪ બાદર એકેન્દ્રિયને પર્યાપતે, ૫ બેઈદ્રિયનો અપર્યાપ્ત, ૬ બેઈદ્રિયને પર્યાપ્ત, ૭ તેઈદ્રિયને અપર્યાપ્ત, ૮ તેઈદ્રિયનો પર્યા, ૯ ચૌદ્રિયને અપર્યાપ્ત, ૧૦ ચૌદ્રિયનો પર્યાપ્ત, ૧૧ અસંજ્ઞી પંચેંદ્રિયને અપર્યાપ્ત, ૧૨ અસંજ્ઞી પંચેકિયા
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ. પર્યાપ્ત, ૧૩ સંજ્ઞી પંચંદ્રિયને અપર્યાપ્ત, ૧૪ સંજ્ઞી પંચેંદ્રિ થને પર્યાપ્ત. એ ચૌદ ભેદ જીવના કહ્યા
વ્યવહારથી, વિસ્તારનયે કરીને પાંચસૅ ત્રેસઠ ભેદ જીવના કહે છે-તેમાં ત્રણસેં ને ત્રણ ભેદ મનુષ્યના, એક અઠાણું ભેદ દેવતાન, અડતાલીશ ભેદ તિર્યંચના, ચઉદ ભેદ નારકીના એમ ૫૬૩ ભેદ થયા,
મનુષ્યના ૩૦૩ ભેદ કહે છે–૧૫ કર્મભૂમીનાં મનુષ્ય, ૩૦ અકર્મભૂમીનાં મનુષ્ય, પ૬ અંતરદ્વીપનાં મનુષ્ય, એમ ૧૦૧ થયા, તે ક્ષેત્રના ગભજ મનુષ્યના અપર્યાપ્તા, ને પર્યાપ્તા એમ ૨૦૨ અને ૧૦૧ ક્ષેત્રના સમૃઈિમ મનુષ્યના અપર્યાપ્તા, એ સર્વ મળી કલે ૩૦૩ ભેદ મનુષ્યના થયા.
કમભમિ તે કેને કહીએ-૧ અસી, ૨ મસી, ૩ કષી એ ત્રણ પ્રકારના વેપાર કરી જીવે છે. તે કમભૂમિનાં ક્ષેત્ર કેટલાં અને કયાં છે તે કહે છે-૫ ભરત, ૫ ઇરવત અને ૫ મહાવિદેહ એ ૧૫, તે એક લાખ જેજનને જ બૂદ્વીપ છે તેમાં એક ભરત, ૧ ઇરવત, ૧ મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર કર્મભૂમિનાં જ બુઢાપમાં છે, તેને ફરતે બે લાખ જોજનને લવણું સમુદ્ર છે, તેને ફરતો ચાર લાખ જેજનને ધાતકીખંડ દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઇરવત, ૨ મહાવિદેહ છે. તેને ફરતે આઠ લાખ જેજનને કાળાદધિ સમુદ્ર છે, તેને ફરતો આઠ લાખ જેજનને અધ પુષ્કર દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઇરવત, ૨ મહાવિદેહ છે. એમ સઘળાં બળીને પંદર કર્મભૂમિનાં મનુષ્ય કહ્યાં.
હવે અકર્મભૂમિ તે કેને કહીએ? ત્રણ કમરહિત (આસો મસી કષી.) દશ પ્રકારના કલ્પવૃક્ષે કરી છે તે કેટલા અને કયાં છે. તે કહે છે. પહેમવય, ૫ હિરણય, ૫ હરીવાસ, ૫ રમકવાસ, ૫ દેવફર, ૫ ઉત્તરારૂ એ ત્રીશ અકર્મભૂમિનાં નામ કહ્યાં, ૧ હેમવય, ૧ હિરણય, ૧ હરીવાસ, ૨ મકવાસ, ૧ દેવકર, ૧ઉત્તરકુર, એ છે ક્ષેત્ર જંબુદ્વીપમાં છે. ૨ હેમવય, ૨ હીરણ્ય, ૨ હરીવાસ, ૨ રમકવાસ, ૨ દેવફર, ૨ ઉત્તરકર, એ બાર ક્ષેત્ર ધાતકી ખંડમાં છે. ૨ હેમવય, ૨ હિરણ્ય , ૨ હરીવાસ, ૨ ચમકવાસ, ૨ દેવકર, ૨ ઉત્તમકર, એ બાર અધપુષ્કર દ્વીપમાં છે. એ સઘળાં મળી કુલ ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય કહ્યાં,
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ. છપ્પન ભેદ અંતરદ્વીપના મનુષ્યના કહે છે.
જબુદ્વીપના ભરતક્ષેત્રની મર્યાદાને કરણહાર ચુલહિમવંત નામે પર્વત છે તે તેના જે પીળો છે, સે જેજનને ઊંચા છે, સે ગાઉને ઉડે છે, એક હજાર બાવન જન ને બાર કળાને પહેળે છે, ચોવીશ હજાર નવસેં બત્રીશ જોજનને લાંબે છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે બબે ડાઢા નીકળી છે, અકી હાહા ચોરાસીસે ચોરાસીસું જનની ઝાઝેરી લાંબી છે. એકેકી ડાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ છે. તે અંતરીપ કયાં છે તે
જગતીના કેટથકી ત્રણસેં જેજન લવણસમુદ્રમાં જઈએ તે વારે પહેલો અંતરદ્વીપ આવે, તે ૩૦૦ જજનને લાંબે ને પહેળે છે. ત્યાંથી ચારસેં જે જન જઈએ તેવારે બીજે અંતરદ્વીપ આવે, તે ૪૦૦ જેજનને લાંબે ને પહોળો છે. ત્યાંથી પાંચસેં જેજા જઈએ તેવારે ત્રીજે અંતરદ્વીપ આવે, તે ૫૦૦ જોજનને લાંબે ને પહેળે છે. ત્યાંથી છાઁ જોજન જઈએ તે વારે ચડ્યા અંતરદ્વીપ પાવે, તે ૬૦૦ જેજનને લાંબો ને પહેળે છે, ત્યાંથી સાતમેં જે જન જઈએ તેવારે પાંચમે અંતરદ્વીપ આવે, તે ૭૦૦
જનને લાંબે ને પહેળો છે. ત્યાંથી આઠમેં જે જન જઈએ તેવારે છો અંતરદ્વીપ આવે, તે ૮૦૦ જજનને લાંબે ને પહોળ છે. ત્યાંથી નવસૅ જોજન જઈએ તેવારે સાતમો અંતરદ્વીપ આવે. તે ૯૦૦ જનને લાંબો અને પહોળો છે, એમ એકેક ડાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ આવે, કુલ ચારે ડાઢાના મળી ૨૮ અં. તરદ્વીપ જાણવા.
આવી જ રીતે ઈરવત ક્ષેત્રની મર્યાદાને કરણહાર શિખરી નામે પર્વત છે, ચુલ હિમવંત સરખો જ જાણવો. ત્યાં પણ ૧૮ અંતરદ્વીપ છે, એમ સઘળા મળી કુલ પ૬ અંતરદ્વીપ જાણવા. તેને અંતરદ્વીપનાં મનુષ્ય શા માટે કહીએ? હેઠળ સમુદ્ર છે અને ઉપર-અધર ડાઢામાં દ્વીપમાં રહેનારાં છે માટે અંતરદ્વીપનાં મનુષ્ય કહીએ, સુખ આકર્મભૂમિના મનુષ્ય જેવું,
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ એસે ને એક ક્ષેત્રના સમૂઈિમ મનુષ્ય
ચૌદ સ્થાનકમાં ઉપજે છે તે કહે છે. ૧ ઉચ્ચારે સુવા કહેતાં વડાનિતમાં ઉપજે, ૨ પાસવણે સુવા કહેતાં લઘુનિતમાં ઉપજે, ૩ ખેળે સુવા કહેતા બળખામાં ઉપજે. ૪ સંઘાણે સુવા કહેતાં લીટમાં ઉપજે, ૫ વંતે સુવા કહેતાં વમનમાં ઉપજે, ૬ પીત્તે સુવા કહેતાં લીલા પીળા પીત્તમાં ઉપજે, ૭ પુઈએ સુવા કહેતાં પરૂમાં ઉપજે, ૮ સેણીએ સુવા કહેતાં રૂધિરમાં ઉપજે, ૯ સુકે સુવા કહેતાં વયમાં ઉપજે, ૧૦ સુ પિગ્નલ પરીસાડીએ સુવા કહેતાં વીર્યાદિકમાં પુદગળ સુકાણું તે ફરી ભીના થાય તેમાં ઉપજે, ૧૧ વિગય જીવ લેવરે સુવા કહેતાં મનુષ્યના કલેવરમાં ઉપજે, ૧૨ ઈથી પુરિસ સંજોગે સુવા કહેતાં સ્ત્રી પુરૂષના સંજોગોમાં ઉપજે, ૧૩ નગરનીધમણે સુવા કહેતાં નગરની ખાળમાં ઉપજે, ૧૪ બે સુચવ અસુઈ ઠાણે સુવા કહેતાં સર્વ મનુષ્ય સંબંધી અશુચિ સ્થાનકમાં ઉપજે, એ ચૌદ સ્થાનકનાં નામ કહ્યાં અને ૧૦૧ ક્ષેત્રનાં સમૂછી મનુ. થના અપર્યાપ્તા, એ સેવે મળી કુલ ૩૦૩ ભેદ મનુષ્યના કહ્યા,
૧૯૮ ભેદ દેવતાના કહે છે. દશ ભવનપતિનાં નામ-૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિજુકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશાકુમાર, ૯ પવનકુમાર, ૧૦ થણીતકુમાર
પંદર પરમાધામીનાં નામ–૧ અંબ, ૨ અંબરિસ, ૩ સામ, ૪ સબલ, ૫ રૂ. ૬ વૈર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વિતરણ, ૧૪. ખરસ્થર, ૧૫ મહાઘોષ,
સેળ વાણુવ્યંતરનાં નામ–૧ પિશાચ, ૨ ભૂત, ૩ જક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મારગ, ૮ ગંધર્વ, ૯ આણુપત્ની, ૧૦ પાશુપની, ૧૦ ઈસીવાઈ, ૧૨ ભુઈવાઈ, ૧૩ કદીય, ૧૪ મહાકદીય, ૧૫ કેહંડ, ૧૬ પયંગદેવ.
દસ જંકાનાં નામ–૧ આણfભકા, ૨ પાણુભકા, ૩ લયણજભકા, ૪ શયણજભકા, ૫ વછfભકા, ૬ પુષજભકા,
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ. ૭ ફળજભકા, ૮ બીયજભકા, ૯ વિજmજભકા, ૧૦ અવિયતજભકા.
દશ જ્યોતિષીનાં નામ–૧ ચંદ્રમા, સૂર્ય, ૩ પ્રહ, ૪ નક્ષત્ર ૫ તારા, એ પાંચ ચળ તે અઢી દ્વીપમાં છે ને એજ નામના બીજા પાંચ સ્થિર તે અઢી દ્વીપ બહાર છે એ મળી દશ,
ત્રણ દિવીશીનાં નામ-૧ ત્રણ પલીયા, ૨ ત્રણ સાગરીયા, ૩ તેર સાગરીયા. | નવ કાંતિકનાં નામ-૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વિહિ, ૪ વરૂણ, ૫ ગયા , ૬ તેષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગીચ્ચા, - રિઠા.
બાર દેવલોકનાં નામ--૧ સુધર્મા, ૨ ઇશાન, ૩ સનકુમાર, ૪ માહંજ, ૫ બ્રહ્મલોક ૬ સંતક, ૭ મહાશુક, ૮ સહસાર, ૯ આણત, ૧૦ પ્રાણુત, ૧૧ આરણ ૧૨ અયુય,
નવ પ્રીવેકનાં નામ–૧ ભદે, ૨ સુભ, ૩ સુજાએ, ૪ સુમાણસે, ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણ, ૭ આમેહે, ૮ સુપડીબુધે, ૯ જશેધર.
પાંચ અનુત્તર વિમાનનાં નામ–૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, ૫ સર્વાર્થસિદ્ધ,
સઘળા મળી ૯૯ જાતના દેવતા અપર્યાપ્ત ને ૯૯ જાતના પર્યામાં કુલ મળી ૧૯૮ ભેદ દેવતાના કહ્યા,
૪૮ ભેદ તિર્યંચના કહે છે. ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ તે ૪ વાઉ એ ચાર સૂક્ષ્મ ને ચાર બાદર એ આઠના અપર્યાપ્ત ને પર્યાપ્તા મળી સોળ થાય. વનસ્પતિને ત્રણ ભેદ-૧ સૂક્ષ્મ, ૨ પ્રત્યેક, ને ૩ સાધારણ એ ત્રણના અપર્યાપતા ને પર્યાપ્તા મળી , બધા મળી ૨૨ એકેજ્યિના ત્રણ વિકલંકિના, ૧ બેઇકિય, ૨ તેત્રિય, ૩ ચિરિકિય એ ત્રણને અપર્યાપ્તા ને પર્યાપ્યા એ છ મળી ૨૮ થયા.
૧ જળચર, ૨ થળચર, ૩ ઉરપર, ૪ ભુજપર, ૫ બેચર, એ પાંચ સમૂછી ને પાંચ જ એ મળી ૧૦ ના અપર્યાતા ને ૧૦ના પર્યાપા એ મળી ૨૦ લ મળી ૪૮ ભેદ તિય. ચના કહ્યાં,
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્ત્વ. ચૌદ ભેદ નારકીના કહે છે.
સાત નરકનાં નામ-૧ ધમા, ૢ વશા, ૩ શિલા, ૪ અ જણા, ધ રિયા, ૬ મઘા, ૭ માઘવઇ, એ સાતનાં નામ કહ્યાં. હવે તેનાં ગાત્ર કહે છે -૧ રત્નપ્રભા, ૨ શાપ્રભા, ૩ વાલુપ્રભા, ૪ ૫ક્રપ્રભા, ૫ ધૂમપ્રભા, હું તમપ્રભા, ૭ તમતાપ્રભા, એ સાતના અપર્યંતા અને પર્યાપ્તા મળી ચૌઢ ભેદ નારકીના કહ્યાં. નારકીના વિસ્તાર કહે છે.
૨૦
૧. પહેલી નરકના પડ (પિ'ડ)એક લાખ એ’શીહુજાર જોજનના છે. તેમાંથી એક હજાર જોજન દળ નીચે મુકીએ તે એક હુજાર્ જોજન દળ ઉપર મુકીએ, તે વચ્ચે એક લાખ અયાતેર તુજાર બોજનની પાલાણ છે. તે પાલાજીમાં ૧૩. પાથરા છે તે ૧૨ આંતા છે. તે મધે ત્રીસ લાખ નરકાવાસા છે, અસખ્યાતી નારીને ઉપજવાની ભીએ છે . તે અસખ્યાતા નારકી છે. તેની નીચે ચાર ખેલ છે. ૧-૨૦૦૦૦ જોજનના ઘનાધિ છે, ૨ અસંખ્યાતા જોજનના ઘનયા છે, ૩ અસખ્યાતા જોજનના તનવા છે, જે અસખ્યાતા જોજનના આકાશ છે. એ ચાર ખેલ થયા. તેની નીચે ત્રીજી તરક છે.
મીજી નરકના પડ એક લાખ મત્રીશ હજાર જોજનના છે. તેમાંથી એક હજાર્ જોજન દળ ઉપર મુકીએ તે એક હજાર જોજન દળ નીચે મુકીએ, તે વચ્ચે એક લાખ ત્રીશ હજાર જોજનની પેાલાણ છે તે પાલાણમાં ૧૧ પાથરા તે દશ આંતરા છે; તે મધ્યે પચીશ લાખ નાવાસા છે. અસંખ્યાતી નારીને ઉપજવાની કુંભી છે, અને અસખ્યાતા નારકી છે તે નીચે પડેલી નરફમાં કહ્યા તે જ ચાર ખેલ છે, તેનો નીચે ત્રીજી નરક છે.
ત્રીજી નરકના પડ—એક લાખ આવીશ તુજાર જોજનના છે. તેમાંથી એક હુજાર જોજન દળ ઉપર મુકીએ તે એક હુજાર્ જોજન દળ નીચે મુકીએ તે વચ્ચે એક લાખ છવીસ હજાર જોજનની પેાલાણ છે. તે પેાલાણમાં ૯ પાચા છે ને ૮ આંતરા છે. તે મધે પદર લાખ નરકાવાસા છે, નારકીને ઉપજવાની અસખ્યાની કુ‘ભીએ છે. અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર માલ છે. તેની નીચે ચેાથી નરક છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી નવે તવ.
ચેથી નરકનો પડ–એક લાખ વીશ હજાર જજનને છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મુકીએ ને એક હજાર જોજન દળ નીચે મુકીએ, તે વચ્ચે એક લાખ અઢાર હજાર જજનની પિલાણ છે. તે પિલાણમાં સાત પાથરા છે ને છે - તરા છે, તે મધે દશ લાખ નરકાવાસા છે, નારકીને ઉપજવાની અસંખ્યાતી કભીઓ છે અને અસંખ્યાતા નારી છે. તે નીચે ઉપર કહેલા ચાર બેલ છે. તેની નીચે પાંચમી નરક છે.
પાંચમી નરકને પહ-એક લાખ અઢાર હજાર જેજનને છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મુકીએ ને એક હજાર
જન દળ નીચે મુકીએ. તે વચ્ચે એક લાખ સેળ હજાર જોજનની પિલાણ છે. તે પિલાણમાં ૫ પાથરા છે ને ૪ આંતરા છે. તેમાં ત્રણ લાખ નરકાવાસા છે, અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બેલ છે, તેની નીચે છઠ્ઠી નરક છે.
છઠ્ઠી નરકને પડ–એક લાખ સોળ હજાર જેજનનો છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મુકીએ ને એક હજાર જેજન દળ નીચે મુકીએ, તે વચ્ચે એક લાખ ચૌદ હજાર જોજનન પોલાણું છે. તે પિલાણમાં ૩ પાથર છે ને ૨ આંતરા છે. તેમાં એક લાખમાં પાંચ ઓછા નરકાવાસા છે, અસંખ્યાતી કંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બેલ છે. તેની નીચે સાતમી નરક છે,
સાતમી નરકને પડ–એક લાખ આઠ હજાર જજનનો છે તેમાંથી સાડી બાવન હજાર જેજન દળ ઉપર મુકીએ ને સાડી બાવન હજાર જોજન દળ નીચે મુકીએ તે વચ્ચે ત્રણ હજાર જોજનની પિલાણ છે. તે પોલાણમાં પાંચ નરકાવાસા છે. અસંખ્યાતી ઉભીઓ છે ને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બેલ છે, તેની નીચે અનંત અલોક છે. એ નાર કીને વિસ્તાર સંપૂર્ણ થયો.
જીવનું લક્ષણ કહે છે. જ્ઞાન તે મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, તથા કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાન સમ્યક્ત્વ આશ્રયીને કહ્યાં છે,
૧૧
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી નવતત્ત્વ.
એની સાથે મતિજ્ઞાન, શ્રુતમજ્ઞાન તથા વિભ’ગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વાશ્રયી છે, તે લેતાં આઠની સખ્યા થાય છે. એમાંનુ ગમે તે એક અથવા અધિક જ્ઞાન જેમાં હાય, વળી દર્શન તે ચક્ષુ, અચક્ષુ, અધ તથા કેવલ, એ ચાર પ્રકારના દર્શનમાંનુ ગમે તે એક અથવા અધિક દર્શન જેમાં હાય, તથા ચારિત્ર તે સામાયિક, ક્રેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સુમસ પાય, યથાખ્યાત, દેશવિરતિ તથા અવિરતિ, એ સાત પ્રકારના હિંસાદિક અશુભ પરિણામથી નિવૃત્તિ તથા વ્યવહારથી ક્રિયાનિશેષરૂપ ચારિત્રમાંનુ ગમે તે એક અથવા અધિક ચારિત્ર હાય તથા તપ એ પ્રકારનુ કહ્યુ છે, એક કેવ્યથી, એના ખમાર ભે છે. તેનાં નામ નિર્દેશ તત્વમાં કહ્યુંવાશે, શ્રીજી ઇચ્છાનિધિરૂપ ભાવથી. એમાંનું ગમે તે એક અથવા અધિક તપ જેમાં હાય, તેમજ કરણ તથા લબ્ધિરૂપ અથવા બાળ પરાક્રમરૂપ એ બે પ્રકારનાં વીય ભાંનું ગમે તે એક અથવા વધારે જેમાં હાય તથા ઉપયોગ તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન તથા ચાર દર્શન એ માર પ્રકારના સાકાર તથા નિરાકારરૂપ ઉપયાગમાંના ગમે તે એક અથવા વધારે ઉપયાગ જેમાં હાય, તેમ સંસારી અથવા સિદ્ધ છત્ર હીએ. એ ગુણ જીવ વિના બીજા કાઇમાં હાય નહિ, એ પ્રકારે જીવતુ લક્ષણ જાણવું ઈતિ જીવતત્વ.
૨ અજીવતત્વ.
જડ લક્ષણૢ, ચૈતન્ય રહિત તેહને અજીવતવ કહીએ. હુવે અજીવતત્વના ચૌદ ભેદ કહે છે. ૧ ધર્માસ્તિકાયના સ્કંધ, ૨ ક્રેશ, ૩ પ્રદેશ, ૪ અધર્માસ્તિકાયના સ્કંધ, ૫ દેશ, હું પ્રદેશ, ૭ આકાશાસ્તિકાયના સ્કંધ, ૮ દે, ૯ પ્રદેશ ૧૦ અદ્યાસમયકાળ, એ દૃશ ભેદ અરૂપી અજયના કહ્યા. રૂપી અજીવના. ચાર ભેદ કહે છે. ૧૧ પુગળાસ્તિકાયના સ્કંધ, ૧૨ દેશ, ૧૩ પ્રદેશ, ૧૪ પરમાણુપુદ્ગલ એ મળી ૧૪ ભેદ કહ્યા, ત્ર
× સ્ક્રબ દેશ પ્રદેશની સમજણુ.
પ્રદેશના સમૂહને અસ્તિકાય કહે છે. ત્રણે ભ્યાના રજવાત્મક સ્કંધ કહેવાય છે તેથી કાંઇક એ હાય અથવા સકળ પ્રદેશાનુગત સામાન્ય
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ. વ્યવહાર વિસ્તારનવે કરી પ૬૦ ભેદ
અજીવતત્વના કહે છે. (૧) ધર્માસ્તિકાય–દ્રવ્યથકી એક, ૩ ક્ષેત્રથકી આખા લાક પ્રમાણે ૩ કાળ થકી અનાદિ અનંત, ૪ ભાવથકી અવણે, અગધે, અરસે, અફાસે, અમૂર્તિ, ૫ ગુણથકી ચલણ સહાય, ૬ અધર્માસ્તિકાય- દ્રવ્ય થકી એક, ૭ ક્ષેત્રથી આખા લોક પ્રમાણે, પરિણામની પેરે અવયવ ધર્માસ્તિકાયના જે બુદ્ધિ પરિકપિતાદિ પ્રકષ્ટ દેશ, અતિ નિર્વિભાજ્ય અવિભાજ્ય હોય તે પ્રદેશ કહેવાય છે. અખંડ
વ્યરૂપ આખા પદાર્થને અથવા અનંતાદિ પરમાણુના મળેલા સમૂહને કંધ કહે છે. સ્કંધને કેટલોક ભાગ જેને સ્કંધની સાથે સંબંધ હેય તેને દેશ કહે છે. જેને સ્કંધની સાથે નિર્વિભાજ્ય કલ્પના કરી છતાં સ્કંધની સાથે અભિન્ન સંબંધ હોય તેને પ્રદેશ કહે છે અને તે જ પ્રદેશ જે અંધથી ભિન્ન થાય એ નિર્વિભાજ્ય ભાગ એટલે જેના કેવળાની બુદ્ધિએ એક ભાગના બે ભાગ થઈ શકે નહિ તેને પરમાણુ કહે છે.
ચાર ની દષ્ટાંતથી સમજણ, ૧ જેમ માછલાને ગતિ કરતાં પાણને આધાર અને પાંગળાને લાકડીને આધાર તેમ જીવ પુદ્ગળને ગત પરિણમ્યાને ધર્માસ્તિકાયને આધાર. ૨ જેમ ઉણકાળે તૃષાએ પીડિત પંથીને વૃક્ષની છાયાને આધાર તેમ સ્થિત પરિણમ્યાં જીવ પદ્દગળને અધર્માસ્તિકાયનો આધાર. ૩ જેમ ઓરડામાં એક દીવાની જ્યોતિના પરમાણુ સમાય છે અને હજાર દીવાની પ્રભા પણ સમાય તેમ આકાશાસ્તિકાયના પરમાણુ રહે છે. ૪ જેમકેઈક બાળક જન્મે હોય, તે બાલ્યાવસ્થાવાળો થાય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય, જે કે જીવ તે સદાય સરખે છે, પણ બાળ, યુવા તથા વૃદ્ધને કરનાર કાળ છે.
પુદગળ દ્રવ્યનું ઔપાધિક લક્ષણ કહે છે.’ સચિત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારમાં ગમે તે પ્રકારને શબ્દ, અંધકાર તથા રત્ન પ્રમુખને પ્રકાર તથા ચંદ્રમા પ્રમુખની જ્યોતિ તથા છાયા અને સૂર્ય પ્રમુખને આતાપ, વર્ણ, ગંધ, રસ ફરસ એવા ગુણવાળ હોય અને જે ચૌદ રાજલકમાં વ્યાપક, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશીને પૂર્ણ, ગલન સ્વભાવવાન એવે
Page #93
--------------------------------------------------------------------------
________________
૪
શ્રી નવ તત્ત્વ.
૮ કાળથકી અનાદિ અનંત, ૯ ભાવથકી આવશે. અગધે અસે અફ઼ાસે, અમૂર્તિ, ૧૦ ગુણચકી સ્થિર સ્હાય, ૧૧ આકાશાસ્તિકાય-દ્રવ્યથકી એક, ૧૨ ક્ષેત્રક્રી લાકાલાક પ્રમાણે, ૧૩ કાળથકી અનાદિ અનંત, ૧૪ ભાવથકી અવર્ણ અગધે સે અાસે અમૂર્તિ, ૧૫ ગુણથકી અવગાહનાદાન, ૧૬ કાળ—દ્રવ્યથકી અનેક, ૧૭ ક્ષેત્રથી અહીદ્વીપ પ્રમાણે, ૧૮ કાળથકી અનાદિ અનંત, ૧૯ ભાવથકી અવણૅ અગંધે અમ્સે અાસે અમૂર્તિ, ૨૦ ગુણથકી વના લક્ષણ; એ વીશ અને ઉપર જે અરૂપી જીવના દરા ભેદ કથા તે મળી કુલ ૩૦ ભેદ અરૂપી અજીવના જાણવા. અખ’ડ પુદ્દગલાસ્તિકાયરૂપ સ્ક ંધ, તે સ્કંધના એક ભાગ અથવા કાંઇ પશુ ન્યુન ભાગરૂપ દેશ તથા જે કેવલીની બુદ્ધિએ પણ એક ભાગના એ ભાગ થઇ શકે નહિ, એવા અતિસૂક્ષ્મ સ્કંધનેા અભિન્ન ભાગ નિવિભાજ્યરૂપ તે પ્રદેશ, તેનીજ જ્યારે કધથી ભિન્ન કલ્પના થાય ત્યારે તે પરમાણુ કહેવાય છે. એ પુદ્દગલાનું નિશ્રયપણે લક્ષણ છે.
કાળ દ્રબ્યૂના ભેદ દર્શાવે છે.
એક ક્રોડ સડસઠે લાખ, સત્યેાતેર હજાર, ખસે` અને સેાલ ઉપર એટલી આવલિકા એક યુ'માં થાય છે. એના લાવા કહે છે—આંખના એક ફુરણામાં અથવા એક ચપટી વગાડવામાં યા જીણું વજ્ર ફાડવાને વખતે એક તંતુથી બીજે તંતુએ જામ તથા કમળના પાંદડાંના સમુહને યુવાન પુરૂષ ભાલાવડે વીંધતાં એક પાંદડાંથી બીજે પાંદડે ભાલું પાંચે, એટલા વખતમાં અસ`ખ્યાતા સમય થઇ જાય, એટલે વજ્ર અથવા પત્ર ફાડવાના આરંભમાં સૂક્ષ્માત્ સૂક્ષ્મ ક્ષણુરૂપ જે કાળ હાય છે, જેના વિભાગ થઇ શકે નહિ, જેને ભૂત અને ભવિષ્ય વિષે વિચાર થાય નહિ. એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડતાં પ્રથમ વર્તમાનકાળરૂપ અતિ સૂક્ષ્મ કાળનુ ઉલ્લં ́ધત થઈને તે કયારે ભૂતકાળ થયા ? કયા વમાન કાળ છે ? અને કયા ભવિષ્યકાળ થવા યાગ્ય છે? તેનું અનુમાન થઈ શકે નહિ. તેને સ લઘુકાળરૂપ સમય કહે છે. એવા અસખ્યાત સમયને આલિકા કહે છે. એવી ખસેને છપ્પન આવલીએ એક ક્ષુલ્લક ભવ હાય છે. એ કરતાં બીજા કાઈ પણ નાના ભવની કલ્પના થઇ શકે નહિ. એવા કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવમાં એક શ્વાસેાશ્વાસરૂપ પ્રાણુની ઉત્પત્તિ હાય છે. એવા
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્ત્વ.
૮૫
૫૩૦ ભેદ રૂપી અજીવના કહે છે, તેમાં વણ ૫~૧ કાળા ૨ લીલા, ૩ રાતા, ૪ પીળો, ૫ ધાળો. અકેકા વર્ણમાં વીશ વીશ ભેદ લાલે, તે ર્ ગધ, પસ, ૫ સહાણ, ૮ સ્પર્શી એ મળી વીશ, એમ પાંચમાં થઇને સેા થયા.
એ ગધ—૧ સુરભી ગધ, ર્દુરભી ગંધ, અકેકા ગંધમાંહી ત્રેવીશ ગ્રેવીશ ભેદ લાખે. ૫ વર્ણ, ૫ રસ, ૫ સતાણુ, ૮ સ્પર્શી એ ગ્રેવીશ. બન્નેમાં મળી છેતાલીશ ભેઢ જાણવા
પાંચ રસ-૧ તીખા, ૨ કડવા, ૩ કસાયલા, ૪ ખાટા, ૫ મીઠા, અકેકા રસમાં વીશ વીશ ભેદ લાલે, ૫ વર્ણ, ૨ ગ ૫ સ’ઠાણ, ૮ સ્પ; એ મળી વીશ, એમ પાંચમાં થઇ સા થયા. પાંચ સઠાણ—૧ મિડળ સહાણુ, ૨ વટ સટાણુ, ૩ ત્રસ, ૪ ચર્સ, ૫ આયાત સહાણુ એ પાંચ. એકેકા સા ણમાં વીશ વીશ ભેદ લાલે. ૫ વર્ણ, ૨ ગધ, ૫ રસ, ૮ સ્પર્શ એ મળી થીશ, એમ પાંચમાં થઇને સા થયા.
આઠ સ્પર્શ---૧ ખરખરા, ૨ સુહાળો, ૩ ભારે, ૪ હળવા, ૫ ટાઢા, ૬ ઉન્હા, ૭ ચાપડયા, ૮ લુખા, એ આ કેકા સ્પર્ધામાં ગ્રેવીશ ત્રેવીશ ભેઢલાલે. ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, સાત પ્રાણાત્પત્તિ કાળને એક સ્તાક કહે છે એવા સાત સ્તેાક સમયે એક લવ હેાય છે. એવા સત્યાતર લવે એ ડીરૂપ એક મુદ્દત હોય છે.
ત્રીજા મુક્તે એક અહારાત્રિરૂપ દિવસ થાય છે, ૫દર અહરાત્રિએ પખવાડીયું થાય છે. એ પખવાડીયે એક મહિના થાય છે, બાર મહિને એક વષઁ થાય છે, તેમ જ અસંખ્યાતા વર્ષે એક પયાપમ થાય, તેવા દશ ક્રોડાકોડી પત્યેાપમે ૧ સાગરાપમ થાય, તેવા દશ ક્રોડાક્રોડી સાગરે પમે ૧ ઉત્સર્પિણી અને બીજા દશક્રોડાક્રોડી સાગરાપમે ૧ વસપ્પિણી થાય. એ એ મળી વીશ ક્રોડાક્રોડી સાગરાપમે એક કાળચક્ર થાય, એવા અન ત કાળ ચક્ર એક પુદ્દગલ પરાવર્તન થાય. એ સર્વ મનુષ્ય લેાકમાં વ્યવહારથી કાળ જાણવા.
પૂર્વોક્ત જે કાળના ભેદ કહ્યા, તેથી વળી બીજા પણ કાળના ભેદ ધણા છે, જેમ કે બે માસે એક ઋતુ થાય છે, ત્રણ ઋતુએ એક અયન, એ અયને એક વર્ષી, પાંચ વર્ષે એક યુગ, ચેારાશી લાખ વર્ષે એક પૂર્વાંગ, તે એક પૂર્વાંગને ચારાશી લાખે ગુણતાં એક પૂર્વ થાય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી. નવ તત્વ. ૫ સંઠાણ, ૬ સ્પેશ એ વીશ લાભે, ખરખરામાં ખરખરે ને સુહાળો બે વર્જવા, એમ બબ્બે વવા, એમ વીશને આડે ગુણતાં ૧૮૪ થયા, એ સર્વે મળીને પ૩૦ ભેદરૂપી અછવના કહ્યા, એમ સઘળા મળીને કુલ ૫૦ ભેદ અજીવના જાણવા. ઇતિ અવતત્વ.
૩ પુણ્યતત્વ. શુભ કમાણી કરી, શુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભેગવતાં મીઠાં લાગે તેને પુણ્યતત્વ કહીએ. | નવ ભેદ પુણ્ય ઉપરાજે તે કહે છે, ૧ અનપુ, ૨ પાણપુને, ૩ લયણપુને, ૪ સયણપુને,જે ૫ વત્યપુને, ૬ મનપુને, ૭ વચનને, ૮ કાયમુને, ૯ નમસ્કારને, એ નવ ભેદે પુણયા ઉપજે, તેનાં શુભ ફળ ૪ર ભેદે ભેગવે, તે કહે છે –
૧ શાતા વેદનીય–સુખનો અનુભવ કરાવે. ૨ ઉંચ ગોત્ર, ૩ મનુષ્ય ગતિ. ૪ મનુષ્યાનુપૂર્વી–મનુષ્યના ભવ બાંધવા ૫ દેવતાની ગતિ, ૬ દેવાનું પૂર્વી-દેવતાના ભવ બાંધવા, ૭ પંચૅવિયની ગતિ, ૮ ઉદારિક શરીર– ઉદારિક શરીર યોગ્ય પુદગળ ગ્રહણ કરીને તથા તેને શરીરપણે પરિણુમાવીને જીવ પોતાના પ્રદેશની સાથે મેળવે તે મનુષ્ય તિર્યંચનું શરીર. ૯ વૈકેય શરીર–બે પ્રકારનું છે. ૧ પપાતિક તે દેવતા તથા નારકીને હાય, ૨ લબ્ધિ પ્રત્યયી તે તિર્યંચ તથા મનુષ્ય લબ્ધિવંતને હેય છે, ૧૦ આહારક શરીર–ચૌદપૂર્વધારી મુનિરાજ તીર્થકરની બદ્ધિ પ્રમુખ જેવાને અથે એક હાથે પ્રમાણ દેહ કરે છે તે. ૧૧ તેજસ શરીર– આહારનું પચન કરનાર તથા તેજુલેશ્યાને હેતુ, આ સર્વ સંસારી જીવને હોય છે, ૧૨ કામણ શરીર–કમના પરમાણુ આત્મપ્રદેશની સાથે મળ્યાં છે તે જ જાણવું. આ શરીર પણ સંસારી સર્વ જીવને હેાય છે. ૧૩ ઉલારિકનાં અંગ ઉપાંગ –ઉતારિક શરીરના સઘળા અવયે પામવા. ૧૪ વૈકેયનાં અંગ ઉપાંગ૧૫ આહારકના અંગ ઉપાંગ ૧૬ વજaષભનારાયસંgયણ–લેઢાના જેવું ઘણું જ મજબુત સંઘયણ, ૧૭ સમચરિંસગંઠાણુ–પલાંઠી
૧ સ્થાનક આદિ ૨ શયા, પાટ, પાટલા આદિ. ૩ વસ્ત્ર.
Page #96
--------------------------------------------------------------------------
________________
S
* શ્રી નવ તત્વ. વાળી બેસતાં ચારે બાજી સરખી આકતિ થાય અને પોતાના અંગુલ પ્રમાણે ૧૦૮ અંગુલ પ્રમાણ શરીર ભરાય તે ૧૮ શુભ વર્ણ. ૧૯ શુભ ગંધ. ૨૦ શુભ રસ, ૨૧ શુભ સ્પશે. ૨૨ અગુરૂ લઘુ નામ -મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય એટલે લોઢાની પડે અતિ ભારે નહિ અને કપાસની પેઠે અતિ હલકું નહિ અને મધ્યમ પરિણમી હેય, ર૩ પરાઘાત નામ–બીજ બળવાન જે અતિ દુ:સહનીય છતાં પોતે ગમે તેવા મળીઆને જીતવા સમર્થ થાય એ બળની પ્રાપ્તિ થાય છે. ૨૪ ઉસ્વાસ નામ–સુખેથી શ્વાસે શ્વાસ લઈ શકાય. ૨૫ આતાપ નામ– સૂર્યના બિંબની પડે પરને તાપ ઉત્પન્ન કરવાના હેતુરૂપ તેજયુકત શરીરની પ્રાપ્તિ થાય, ૨૬ ઉદ્યોત નામ–ચંદ્રબિંબની માફક શીતળતા ઉત્પન કરનાર, ૨૭ શુભ ચાલવાની ગતિ, ૨૮ નિર્માણનામ પિતાના અંગના સર્વ અવયવો યોગ્ય સ્થળે ગોઠવી શકે તે, ૨૦ ત્રસનામ. ૩૦ બાદરનામ, ૩૧ પર્યાપ્તા નામ, સર પ્રત્યેક નામ, ૩૩ સ્થિર નામ. ૩૪ શુભ નામ, ૩૫ સિભાગ્ય નામ, ૩૬ સુસ્વર નામ, ૩૭ આદેય નામ. ૩૮ જશેકીર્તિ નામ. ૩૯ દેવતાનું આઉખું. ૪૦ મનુષ્યનું આખું. તિયચનું આખું જુગલવત ૨ તીથકર નામ કમ, એમ બેંતાલીશ ભેદ પુણ્યના જાણવા, ઇતિ પુણ્યતત્વ,
પાપતત્વ. અશુભ કરણીએ કરી, અશુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભેગવતાં કડવાં લાગે તેને પાપત કહીએ.
અઢાર પ્રકારે પાપ ઉપરાજે તે કહે છે. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મિથુન, ૫ પરિગ્રહ, ૬ કે, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ, ૧ક અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય, ૧૫ પર રીવાદ, ૧૬ રતિ અતિ, ૧૭ માયા , ૧૮ મિજાવંશશુદ્ધ એ અઢાર પ્રકારે પાપ ઉપરાજે. ખ્યાશી પ્રકારે ભેગવે. તે નીચે મુજબ
૧ મતિજ્ઞાનાવરણીય—પાંચ ઇંદ્રિય તથા મનદ્વારાએ જે નિયત વસ્તુનું જ્ઞાન થાય એવા મતિજ્ઞાનનું આચ્છાદન, એટલે
Page #97
--------------------------------------------------------------------------
________________
re
શ્રી નવતત્ત્વ.
૩
બુદ્ધિ નિર્મળ ન હોય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય—સુત્રજ્ઞાન પામે નહિ અવધીજ્ઞાનાવરણીય ઇન્દ્રિયાક્રિકની અપેક્ષા વિના આત્મવ્યને -- સાક્ષાત ઋદ્ધિ દ્રવ્યને જણાવનારૂ જે જ્ઞાન તે પામે નહિ. ૪ મન વજ્ઞાનાવરણીય—સ’જ્ઞી પચેન્દ્રિના મનેાગત ભાવ જણાવનારૂ જ્ઞાન પામે નહિ, ૫ કેવળજ્ઞાનાવરણીય -પૂર્વોક્ત ચાર જ્ઞાન રહિત જે એકલુ... નિરાવણુ જ્ઞાન હૈાય એવા કેવળજ્ઞાનનું આચ્છાદન એટલે કેવળજ્ઞાન પામે નહિ. ૬ ઠ્ઠાનાંતરાય છતી શક્તિએ દાન આપી શકે નહિં. ૭ લાભાંતરાય—લાભ મેળવી શકે નહિં ૮ ભાગાંતરાય –ભાગ ભાગવી શકે નહિ, કે ઉપભાગાંતરાય વારવાર ભાગ ભાગવી શકે નહિ. ૧૦ વીર્યંતરાય—પાતાનુ ખળ ફારવી શકાય નહિ. ૧૧ નિદ્રા—સુખેથી જાગૃત થાય તેવી ઉથ, ૧૨ નિદ્રા નિદ્રા દુ:ખથી જાગૃત થાય તેવી ઉંઘ, ૧૩ પ્રચલા --તાં બેસતાં નિદ્રા આવ્યા કરે. ૧૪ પ્રચલા-પ્રચલા—હરતાં કરતાં નિદ્રા આવે. ૧૫ થીદ્ધિનિદ્રા—દિવસનું ચિંતવેલુ કાય રાત્રે ઉંઘમાં ને ઉંઘમાં કરી આવે તે, આ નિદ્રાવાળા વાસુદેવના અ અળયુક્ત હાય છે તે નરકગામી સમજવા. ૧૬ ચક્ષુદ્રા નાવરણીય. ૧૭ અચક્ષુદાનાવરણીય. ૧૮ અવધિ નાવરણીય. ૧૯ કેવળ દનાવરણીય. ૨૦ નીચ ગાત્ર. ૨૧ અશાતાવેદનીય. ૨૨ મિથ્યાત્વમાહનીય. ૨૩ સ્થાવરપણું, ૨૪ સૂક્ષ્મપણું. ૨૫ અપર્યાપ્તપણું. ૨૬ સાધારણપણ ૨૭ અસ્થિનામ. શરીર કા કરે. ૨૮ અશુભનામ. ૨૯ દુર્ભાગ્યનામ. ૩૦ ૬:૧રનામ. ૩૧ અનાદેયનામ તેના મેટલ કાઇ માને નિહ. ૩ર અજશાકીતિ નામ ૩૩ નર્કની ગતિ ૩૪ નર્કનું. આખું રૂપ નરકાનુપૂર્વી ૩૬ અનંતાનુબધો ક્રોધ-અનતા સ’સારું બધાય તેવા જીવતાં સુધી ક્રોધ રહે તે. ૩૭ અનંતાનુ બધી માન. ૩૮ અનતાનુબંધી માયા ૪૯ અન તાનુબંધી લાભ ૪૦ અપચ્ચખાણાવરણીય ક્રોધ—એક વસ સુધી રહે એવા ક્રોધ. ૪૧ અપચ્ચખાણાવરણીય માન. ૪૨ અપચ્ચખાણાવરણીય માયા. ૪૩ અપચ્ચખાણાવરણીય લાભ. ૪૮ પચ્ચખાણાવરણીય ક્રોધ–ચાર માસ સુધી રહે તે. ૪૫ પંચખાણાવરણીય માન. ૪૬ પચ્ચખાણાવરણીય માયા. ૪૭ પચ્ચખા ાવરણીય લાભ. ૪૮ સજ્વલના ક્રોધ.—પંદર દિવસ સુધી રહે તે. ૪૯ સજ્વલના માન. ૫૦ સ’જ્વલની માયા. ૫૧ સજ્વલના લાભ.
-
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તરવ. પર હાસ્ય, ૫૩ રતિ. ૫૪ અરતિ. પપ ભય. ૫૬ શેક. ૫૭ દુગંછા-અણગમત, ૫૮ સ્રીવેદ, ૫૯ પુરૂષદ ૬૦ નપુંસકવેદ. ૬૧ તિર્યંચની ગતિ ૬૨ તિય"ચની અનુપૂવી. ૬૩ એપ્રિયપણું. ૬૪ બેઈદ્રિયપણું. ૬પ તેઈદ્રિયપણું. ૬૬ ચિન્દ્રિયપણું. ૬૭ અશુભ ચાલવાની ગતિ. ૬૮ ઉપઘાત નામકમ–કેઈને ઘાત કરવા જતાં પોતાને જ ઘાત થાય. ૬૯ અશુભ વર્ણ. ૭૦ અશુભ ગંધ. ૭ અશુભ રસ. ૭૨ અશુભ સ્પર્શ. ૭૩ ગષભનારા સંઘયણ –બે પાસા મટબંધ અને ઉપર પાટે એ બે હેય તે. ૭૪ નારાચ સંઘયણ-મક બંધ જ હોય તે ૭૫ અધનારાચ સંઘયણએક પાસું મટિબંધ હોય તે. ૭૬ કીલક સંઘયણ-માહો માંહે હાડકાં અને ખીલીનો બંધ હોય તે, ૭૭ છેવટ સંઘયણ–ખીલી ન હેય અને હાડકાં મહેમાહે અડાડી રાખ્યા હોય તે, ૭૮ નીગેહ પરિમંડળ સંડાણ–વડવૃક્ષની પેઠે નાભિની ઉપર સુલક્ષણયુક્ત અને નીચે નિલક્ષણયુક્ત હોય તે. ૭૯ સાદિ સંઠાણ-નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું અંગ નરસું હોય તે. ૮૦ વામન સંડાણઉદર લક્ષણે પેત અને હાથ, પગ, માથું, કટિ પ્રમાણ રહિત હેય તે. ૮૧ કુજ સંડાણ–હાથ, પગ, માથું, કટિ પ્રમાણે પત અને ઉદર પ્રમુખ હીન હોય તે, ૮૨ હંડ સંહાણુ–સવ અવયવ અશુભ હેય તે. એ ખ્યાશી ભેદ પાપતત્વના જાણવા.
પ આશ્રવતત્વ. અવ્રત ને અપચ્ચખાણે કરી, વિષય કષાયને સેવ કરી, આત્મારૂપ તળાવને વિષે, ઇકિયાદિક ગળનાળે-છિદ્ર કરી, કમપાપરૂપ જળને પ્રવાહ આવે, તેને આશ્રવતત્વ કહીએ. આશ્રવતત્વના સામાન્ય પ્રકારે વશ ભેદ કહે છે.
૧ મિથ્યાત્વ તે આશ્રય, ૨ અવ્રત તે આશ્રવ, ૩ પ્રમાદ તે આશ્રવ, ૪ કષાય તે આશ્રવ, ૫ અશુભગ તે આશ્રવ, ૬ પ્રાણાતિપાત તે આશ્રવ, ૭ મૃષાવાદ તે આશ્રવ, ૮ અદત્તાદાન તે આશ્રવ, ૯ મિથુન તે આશ્રવ, ૧૦ પરિગ્રહ તે આશ્રવ, ૧૧ શોકિય અસંવરે તે આશ્રવ, ૧ર ચક્ષઈદ્રિય અસંવરે તે આ. શ્રવ, ૧૩ ઘાણે દ્રિય અસંવરે તે આશ્રવ, ૧૪ રસેંદ્રિય અસંવરે
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તા.
તે આશ્રવ, ૧૫ સ્પશે દ્રિય અસંવરે તે આશ્રવ, ૧૬ મન અસં. વરે તે આશ્રવ, ૧૭ વચન અસંવરે તે આશ્રવ, ૧૮ કાયા અસંવરે તે આશ્રવ, ૧૬ લંડ ઉપગરણ ઉપાધિ જેમ તેમ લીયે મૂકે તે આશ્રવ, ૨૦ શુચી કુશગ કરે તે આશ્રવ.
તે વિશેષે કર ભેદ કહે છે. ૫ આશ્રવ,૨૫ ઈદ્રિય મોકળી મૂકે, ૪ કષાય અને ૩ શુભગ એ મળી ૧૭ ને ૫ કિયા તે નીચે પ્રમાણે
૧ કાયિની ક્રિયા - કાયાને અજતનાએ પ્રવર્તાવે. ૨ અધિકરણુકી ક્રિયા-હથીઓથી જીવનું દહન થાય તે. ૩ પાઉસિઆ --જીવ અજીવ ઉપર દ્વેષ રાખવાથી. ૪ પારીતાવણી આ–પિતાને તથા પરને પરિતાપ ઉપજાવે તે. ૫ પાણાઇવાઇયા–જીવ હિંસા, ૬ આરભિઆ--કર્ષણપ્રમુખ ઉત્પત્તિ કરવી અથવા કરાવવી તે, ૭ પરિગહીયા–-ધનધાન્યાદિ પરિગ્રહ મેળવી મોહ કરે તે ૮ ભાયાવતિયા-કપટથી કેઈને ઠગવું તે, ૯ અપચખાણવતિયાકઈ જાતના પચ્ચખાણ કર્યા વગર લાગે તે, ૧૦ મિચ્છાસણવતિયા
–જિનવચન અણુસહહતો થકે જે વિપરીત પ્રરૂપણું કરતાં લાગે તે, ૧૧ દિઠીયા – કૌતુકે કરી નજરે જોવું તે, ૧૨ પુઠીયારાગને વશ કરીને સ્ત્રી, પુરૂષ, ગાય, બળદ, વસ્ત્ર પ્રમુખને સ્પર્શ કરતાં તથા કોઈ પ્રશ્ન પુછતાં લાગે છે. ૧૩ પાડુચીયા-કેઈને ઘેર માટી સાહેબી દેખી શ્રેષથી માઠી ચિંતવના કરવાથી લાગે છે, ૧૪ શામતોરણીયા–પિતાના અશ્વ પ્રમુખને જોવા આવેલ માણસો પ્રશંસા કરે તેથી હર્ષ થાય તથા ઘી, દૂધ, દહીં, તેલ વગેરેનાં વાસણ ઉઘાડાં મુકવાથી જીવ હિંસા થાય તેથી લાગે તે. ૧૫ નેસથીયા-રાજાદિકના આદેશથી યંત્રશાસ્ત્રાદિકનું જે આકર્ષણ કરવું અથવા શસ્ત્ર કરાવવા, વાવ, કુવા, ખેડાવવાથી લાગે છે, ૧૬ સાહથીયા–પિતાને હાથે અથવા બીજાથી જીવહિંસા કરાવે તથા અભિમાનથી પિતાને હાથે કરે તે. ૧૭ આણવણુયા–કાઈ પાસે વસ્તુ માગ્યાથી ૧૮ વિવારીયા–જીવ અજીવને કાપવાથી. ૧૯ અણુભેગી—-ઉપગ વિના શુન્ય ચિત્તે કોઈ વસ્તુ લેવી મુકવી અથવા ઉઠવા બેસવાથી લાગે તે ૨૦ અણુવકંખવતિયા
૧ ડાભની અણી ઉપર પાણી રહે તેટલું પાપ કરે તે ૨ પાંચ વ્રતના.
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ.
આ લોક પરલોકથી વિરૂદ્ધ કાર્ય કરવાથી લાગે તે, રસ અને ઉગી –ઉપયોગ ન રાખવાથી લાગે તે. ૨૨ સામુદાણી-સમુદાય એટલે ઘણુ જણ મળી કેઈ કાર્ય કરતાં લાગે છે. ૨૩ પજવતિયા– પ્રીતિને લીધે લાગે છે. ૨૪ દાસવતિયા - લૅપ કરવાથી લાગે તે. ૨૫ છરિયા વહિયા કિયા - હાલતાં ચાલતાં લાગે છે, એ પચીશ અને ઉપર સત્તર કહ્યા તે મળી ૪૨ ભેદ આશ્રવતવના જાણવા
૬ સંવરતત્વ. જવરૂપ તળાવને વિષે કમરૂપ જળ આવતાં, વ્રત પચખાણાદિક દ્વારે કરી રેકીએ તેને સંવરતત્વ કહીએ.
સંવરતત્વના સામાન્ય પ્રકારે વીશ ભેદ કહે છે.
૧ સમકિત તે સંવર, ૨ વ્રત પચ્ચખાણ તે સંવર, ૩ અપ્રમાદ તે સંવર, ૪ અકષાય તે સંવર, ૫ શુભગ તે સંવર, ૬ જીવ દયા પાળવી તે સંવર, ૭ સત્ય વચન બોલવું તે સંવર, ૮ દાવ્રત ગ્રહણ કરવું તે સંવર, હે શિયળ પાળવું તે સંવર, ૧૦ અપરિગ્રહ તે સંવર, એ દશ. ૫ ઇંદ્રિય, ૩ જેગ, એ મળી આઠનું સંવરવું તે સંવર, એ મળો અઢાર, ૧૦ ભંડ ઉપગરણ ઉપધિ જાતનાએ લીયે મુકે તે સંવર, ર૦ શુચિ કુસગ ન કરે તે સંવર, એ વીશ ભેદ કહ્યા,
વિશેષે ૫૭ ભેદ કહે છે. ૧ ઈરિયાસુમતિ –જયણા રાખી ઉપગ સહિત ઘુંસરા પ્રમાણે જમીન નજરે જોઈ ચાલવું તે, ૨ ભાષાસુમતિ–સમ્યક પ્રકારે નિરવઘ ભાષા બોલવી, ૩ એષણાસુમતિ-સમ્યક પ્રકારે નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે ભિક્ષાની ગવેષણું કરવી. ૪ આયા
લંડ મતનિખેવકુસુમતિ-જતનાએ લેવું મુકવું તે. ૫ ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંઘાણ પારિાવણીયાસુમતિ–પરઠવવાની વસ્તુ જતનાએ પાઠવવી તે, એ પાંચ સુમતિ તથા ૧ મનગુપ્તિ-મન
પાવવું. ૨ વચનગુપ્તિ–વચન ગેપાવવું, ૩ કાયમુસ્તિકાયા ગોપાવવી, એ આઠ પ્રવચન માતા આદરવા તથા બાવીસ પરિ. વહ (ઉપસર્ગ) સહન કરવા તે કહે છે: –
Page #101
--------------------------------------------------------------------------
________________
હેર
શ્રી નવ તત્ત્વ
૧ ક્ષુધાના—ભુખતા. ૨ તૃષાના-તરસના ૩ શીતા—— ઢાઢના ૪ઉષ્ણુતા—તડકાના. ૫ દસમસના-ડાંસ મચ્છર કરડવાના. ૬ અચેલના—ફાટાં છુટાં વજ્રના. ૭ અતિના-દુ:ખના. ૮ સ્ત્રીના –સ્રી જોવાના. ૯ ચરીયાને-ચાલવાના. ૧૦ એસવાના એસી રહેવુ' પડે. ૧૧ સેજાના--રહેવાના સ્થાનકના. ૧૨ આક્રોશવચનને --આકરાં વચન સાંભળવાં પડે તેનેા. ૧૩ વધના—માર ખાવા પડે, ૧૪ જાચવાના.—માગવાના, ૧૫ અલાભના—કઇ વસ્તુની ઈચ્છા થતાં તે વસ્તુ ન મળે. ૧૬ રાગના—રાગ આવ્યે શકે આત ધ્યાન કરવાના. ૧૭ તૃણસ્પર્શીનેા—તણખલાં વગેરેના સ્પર્શથી દુ:ખ થાય તે. ૧૮ મેલના—મેલને દૂર કરવાની ઇચ્છાથી ન્હાવાના ૧૯ સત્કારપુરસ્કારના—આદર-સત્કાર મળવાના. ૨૦ પ્રજ્ઞાના— જ્ઞાનના ગવના. ૨૧—અજ્ઞાનના-અભણુના ૨૨ સહુના—સમકિત, સૂક્ષ્મ વિચાર સાંભળીને ધર્મને વિષે અસદહુણા કરવાના. એ મળી કુલ ત્રીસ થયા. તથા દસ પ્રકારના યતિધ આરાધવા તે કહે છે.
ખતિ—ક્ષમા, ક્રોધના અભાવ. ૨ મુત્તિ—નિર્લોભતા. ૩ અ જવે—કપટ રહિતપણું. ૪ મવે—-માનના ત્યાગ, ૫ લાઘવે અથવા શાચે—તીથંકર ધ્રુવની ચારી ન કરે. ૬ સર્ચસત્ય ભાષણ કરવું, ૭ સંજમે—સત્તર ભેદ્દે સંયમ પાળવા. ૮ તુવે ઇચ્છા નિરાધ–માર પ્રકારે તપ કરવા. ૯ ચીઆએ અથવા કિ ચણુ——સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂર્છા રહિત થવુ. ૧૦ મંભચેરવાસે–મૈથુનના ત્યાગ, એ દશ
ખાર ભાવના ભાવવી તે કહે છે. ૧ અનિત્યભાવના-સંસારના સઃ પઢાને અનિત્ય, અસ્થિર જાણવા. ૨ અશરણભાવના— કાઈ કાઈને શરણ નથી, એક ધર્મનું જ શરણ છે. ૩ સંસારભાવના—સંસારમાં જીવ ઘણા કાળ થયાં રઝળ્યા કરે છે-મા તે સ્ત્રી થાય, સ્ત્રી તે મા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા થાય ઇત્યાદિ ભાવના અનુભવ કરવા. ૪ એકત્વભાવના—આ જીવ એકલા આવ્યા, એકલા જશે અને એકલા સુખ દુઃખ ભોગવે છે પણ તેનું કાઈ સાચી નથી એવી ભાવના. ૫ અન્યત્મભાવના-જીવ કાયાથી જુઠ્ઠા છે અને ક્રમ” કરી જુદી જુદી કાયા ધારણ
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી નવતત્ત્વ.
૯૩
કરે છે. તેમજ ધન તથા સ્વજનાદિ પણ અન્ય છે એવી ભાવના. ૬ અશુચિભાવના—રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય, પરૂ તથા આંતરડાં પ્રમુખે કરી આ શરીર અનેલુ છે અને જેનાં નવ દ્વાર સદા વહેતાં રહે છે. એ શરીર કાઇ કાળે પણ પવિત્ર થવાનું નથી એવી ભાવના, હું આશ્રયભાવના–પાંચ આશ્રયે કરી પાપ બંધાય છે અને તેથી જીવ દુ:ખ ભાગવે છે તેને વિચાર, ૮ સવરભાવના—વ્રત પચ્ચખાણેથી આશ્રવ રાકવા અને સંવર આદરવેશ. ૯ નિર્જરાભાવના—માર પ્રકારના તી કરી કર્મીને પચાવવું અર્થાત્ પૂર્વના ચેલા કનું તાડવુ તે, ૧૦ લેાકભાવના—લાકનું સ્વરૂપ ચિંતવવુ તથા આ જીવે સ લેાક સ્પશી મુકયા છે. ૧૩ એધભાવના-યથા પ્રવૃતિ કરણને ચેગે કરી અકામ નિરા વડે પુણ્યના પ્રયોગે મનુષ્યભવ, આ દેશ, નિગીપણ... તથા ધર્મ શ્રવણાદિ પ્રાપ્ત થયાં, તથાપિ સમ્યકત્વ પ્રાપ્ત થવુ દુર્લભ છે એવી ભાવના કરવી તે. ૧૨ ધર્મભાવના—દુસ્તર સંસાર સમુદ્રમાંથી પ્રવહેણ સમાન તે શ્રી જિનપ્રણીત દશવિધ ક્ષમાદિક શુદ્ધ ધર્મ તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયાત્મક ધર્મ પામવા તે દુર્લભ તેમજ તે ધર્મના સાધક અદ્ભુિતાદિ દેવા પામવા તે પણ દુર્લભ છે એવી ભાવના કરવી. એ ભાર.
પાંચ પ્રકારના ચારિત્ર-૩ સામાયિક, ર્ છેદાપરચાપનીય, ૩ પરિહાર વિશુદ્ધ, ૪ સૂક્ષ્મસ'પરાય, ૫ યથાખ્યાત ચારિત્ર
પહેલુ' સામાયિક ચારિત્ર કહે છે—સમ અને આયિક એ એ શબ્દના એક સામાયક શબ્દ થયા છે. સમ એટલે રાગદ્વેષરહિતપણાને માટે આય એટલે ગમણુ પ્રાપ્ત છે જીહાં તે સમ કહીએ, તે જ્યાં ઉત્પન્ન થાય તેને સામાયિક કહેવાય છે. વળી સમ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેના આયિક તે લાભ જ્યાં થાય છે, એટલે જેણે કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ થાય તેને સ સાવધ યાગ ત્યાગરૂપ અને નિવદ્ય યાગ સેવનરૂપ સામાયિક કહીએ. એને સમ્યક ચારિત્ર પણ કહે છે. એ સામાયિક ચારિત્ર જીવને પ્રાપ્ત થયા વિના મીજા ચારિત્રાના લાભ થાય નહિ માટે એને આદ્યમાં કહ્યું છે,
મીજી છે પરશાપનીય ચારિત્ર તે પૂર્વોક્ત સર્વ વિરતિ
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્ત. સામાયિક ચારિત્રનેજ છેદાદિ વિશેષપણે વિશેષીએ તે વારે શબ્દથી તથા અથથી નાના પ્રકારપણું ભજે તે વરે છેડોપરસ્થાપનીય ચારિત્ર થાય છે એટલે પૂર્વ પર્યાયનો છેદ કરો અને ઉપસ્થાપન એટલે ગણાધિપે આપેલું પંચ મહાવ્રતપણું જે મહાવ્રતને વિષે હોય તે છેદોષસ્થાપનીય ચારિત્ર કહીએ, જ્યાં નવા પર્યાયાનું સ્થાપન કરવું તથા પાંચ મહાવ્રતને ઉધ્ધાર કરાવવા, તે બે ભેદ, એક વિસ્તાર તે મૂળ ગુણ ઘાતિને પ્રાયશ્ચિત૫ અને બીજે નિરતિચાર, તે ઇવર સામાયકવંત નવ દીક્ષિત શિષ્યને છ છવણીઆ અધ્યયન ભણ્યા પછી હેય તથા બીજા તીર્થ આશ્રયી તે જેમ પાશ્વનાથના તીર્થથી વધમાન સ્વામીના તીર્થ આવી ચાર મહાવ્રતરૂપ ધર્મ ત્યાગીને પંચ મહાવ્રતરૂપ ધર્મ આદરે તેને હેય.
ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર–તપ વિશેષ તેણે કરી વિશુદ્ધિ એટલે કર્મની નિજ જે ચારિત્રને વિષે હેય તેને પરિહાર વિશુદ્ધિક ચારિત્ર કહીયે. તે બે ભેદે છે, તેમાં પહેલું જે ચાર જણ વિવક્ષિત ચારિત્રના આસેવક એ કપમાં પ્રવર્તતા હોય તેનું ચરિત્ર તે નિર્વિષ્ટ-માનસિક પરિહાર વિશુદ્ધિક ચારિત્ર જાણવું. અને બીજું જે ચાર જણ તેના અનુચારી હેય તેને નિર્વિષ્ટાકાઈક પરિહાર વિશુદ્ધિક ચારિત્ર જાણવું. તે આ રીત:-નવ જણાનો ગચ્છ જુદે નીકળે તે તીર્થંકર પાસે અથવા પૂર્વે જેણે તીર્થકર પાસેથી એ ચારિત્ર પડિવર્યું હોય, તેની પાસે એ ચારિત્ર પડિ. વિજે. હવે તે નવ સાધુમાં ચાર જણ પરિહારક એટલે તપના કરનારા થાય તે નિવિષ્ટ-માનસિક જાણવા અને ચાર તેના વૈયા. વચ્ચના કરનારા થાય તે નિર્વિષ્ટકાકિ જાણવા. તથા એકને વાચનાચાર્ય ગુણસ્થાનકે ઠરાવે. પછી તે ચાર પરિહારક છ માસ સુધી તપ કરે, તેમાં ઉષ્ણકાળે જઘન્યથી ચસ્થ, મધ્યમથી છઠ અને ઉછથી આઠમ એ તપ કરે અને શીત કાળે જઘન્યથી છ8, મધ્યમથી અઠમ, અને ઉત્કૃષ્ટથી દશમ તથા વર્ષાકાળે જઘન્યથી આઠમ, મધ્યમથી દશમ અને ઉત્કૃષ્ટથી ઢાકશ કરે, પારણે આયંબીલ કહપસ્થિતપણે નિત્ય કરે, એમ છ મહિના તપ કરે, તે પછી ફરી ચાર તપસ્યાના કરનાર તે વૈયાવચ્ચીયા થાય અને વૈયાવચ્ચ કરી નાર તપિયા થાય. તે પણ છ માસ લગે તપ કરે, તે વાર પછી
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ
પ
ગુરૂ વાચનાચાર્ય છ માસ લગી તપસ્યા કરે તે વારે તે આઠ મહિના સુધી તપ સંપૂર્ણ કરી પછી જિનપ આદરે અથવા ગચ્છમાં પણ આવે, એ તપ જે પ્રથમ સંઘયણી, પૂર, લબ્ધીવત હોય તે પ્રચુર ક્રર્માંના પરિપાકને અર્થ અંગીકાર કરે એ ચારિત્ર પાંચ ભરત, પાંચ અરવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના તીમાં હોય એ પરિહારવિશુદ્ધિ ચારિત્રના સક્ષેપથી વિચાર કહ્યો
ચાથુ સૂક્ષ્મસ પરાય ચારિત્ર સૂક્ષ્મ છે કષાય જિહાં તેને સુક્ષ્મસ’પરાય ચારિત્ર કહીએ, તે ઉપશણશ્રેણીચે ક્રમ ઉપશમાવતાં અથવા ક્ષેપકશ્રેણીયે ક`ખપાવતાં હોય તિહાં નવમે ગુણહાણે લાકના સખ્યાતા ખંડ કરી તેને ઉપશમશ્રેણીવાળા જે હાય તે ઉપશમાવે તથા ક્ષષકશ્રેણીવાળા હાય તે ખપાવે, તે સખ્યાતા ખંડ સાહેલા જે વારે છેલ્લો એક ખંડ રહે તેના અસખ્યાતા સૂક્ષ્મ ખડ કરીને દશમે ગુણહાણે ઉપશમાવે અથવા ક્ષેપક હાય તે ખપાવે, તે દેશમાં ગુઠાણાનું નામ સુક્ષ્મસ પરાય અને ચારિત્રનું નામ પણ સૂક્ષ્મસષાય જાવુ. એ ચારિત્ર બે ભેદે છે, એક શ્રેણી ચઢતાને વિશુદ્ધ માનસિક હાય. બીજો ઉપશમ કોણીથ પડતાને ક્લિષ્ટમાનસિક જાણવુ. ઉપમિકને એ ચારિત્ર આખા સંસારમાં પાંચ વાર અને એક ભવમાં બે વાર આવે.
પાંચમું ચથાખ્યાત ચારિત્ર-તે જ્યાં તથાવિષે કરીને અકષા યપણું અર્થાત્ જ્યાં સવલનાદિકે કરી સર્વથા રહિતપણ કહીયે. તે યથાખ્યાત ચારિત્ર જાણવુ. તેના બે ભેદ છે. એક છદ્મસ્થક અને બીજો કેવળિક. છ મસ્થિક તે છદ્મસ્થ ઉપમિકને અગીઆરમે ગુણહાણે હાય, અને ક્ષેપકને ખારમે ગુણહાણે હાય, બીજો કેવળિક તે તેરમે અને ચમે ગુણહાણે હાય, તે કેળિક જાવું. એ ચાસ્ત્રિ સમસ્ત જીવલેાકને વિષે પ્રસિદ્ધ છે. તે કેવી રીતે પ્રસિદ્ધ છે તે કહે છે. જે ચારિત્ર આચરીને વિહિત સાધુ તે અજરામર સ્થાનક પામે એટ્લે જન્મ, જરા અને મરણ રહિત એવુ જે મેાક્ષરૂપ સ્થાનક-તે પામે. ઇતિ સંવર તત્વ.
૭ નિર્જરાતત્વ.
આત્માના પ્રદેશથી, માર્ ભેદે તપસ્યાએ કરી, દેશથકી કર્મીનું નિ ફ્લુ', ઝરીને દૂર થવુ તેને નિરાતવ કહીએ.
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્ત્વ
નિશ એ પ્રકારે છે. ૧ દ્રવ્ય નિજંગ, ૨ ભાવ નિર્જરા. તથા અકામ અને સકામ એવા એ ભેદ પણ છે. પુદ્ગળ કતુ જે સાહવુ' તે દ્રવ્ય, નિશ અને આત્માના શુદ્ધ પિરણામે કરી કમની સ્થિતિ જે પેાતાની મેળે પાકે અથવા ખાર પ્રકારના તપે કરી નીરસ કર્યાં એવાં જે ક્રમ પરમાણુ તે જેનાથી સડે એવા જે આત્માના પરિણામ થાય તે ભાવ નિર્જરા. તિય ચાર્દિકની માફક ઈચ્છાવિના કષ્ટ સહન કરતાં ક્ર` પુગળનુ જે ક્ષપન થાય છે, તે દ્રવ્ય અથવા અકામ નિરા. મારું પ્રકારના તપે કરી સયમી થકાં કષ્ટ સહન કર્યાથી જે ક્રમ પરમાણુનું ક્ષપન કરવુ અથવા સાડવુ તે ભાવ અથવા સકામ નિર્જરા. આ બન્ને નિ રામાં ભાવ અથવા સકામ નિરણ શ્રેષ્ઠ છે.
૯૬
તે નિરાતત્વ, ખાર પ્રકારના તપના ભેદે કરી કહે છે એટલે બાર પ્રકારના તપ કરવાથી અનાદિ સંબધ સ કંમ્પના ક્ષય થાય છે, તેને નિરાતત્વ કહે છે.
બાર પ્રકારના તપથી ક્રર્મોની નિર્જરા થાય છે. તે તપના બે ભેદ છે, એક આશ્ચતપ અને બીજો અભ્યતર તપ. તેમાં પ્રથમ માદ્વૈતપના છ પ્રકાર કહે છે.
૧ અનશન...આહારના ત્યાગ, ૨ ઉણાદરી—ન્યૂનતા કરવી —ઉપગરણ અથવા આહાર પાણીમાં ઓછુ. કરવું, ૐ વૃત્તિસક્ષેપ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આજીવિકાના સક્ષેપ કરવા એટલે અભિગ્રહ તથા નિયમાર્દિક ધારવા. ૪ રસપરિત્યાગ-વિગયાદિક સારા સારા રસના ત્યાગ, ૫ કાયક્લેશ-તપ, લેાચાકિ કષ્ટનું સહન કરવું, ક્રાઉસગ્ગ કરવા. ૬ પ્રતિસ ́લિનતા—અગ ઉપાંગનુ` સવવું. એ છ પ્રકારના ખાદ્યુતપ તે સવથી તથા દેશથી . એવા એ ભેદે જાણવા. જે ને મિથ્યાત્વીએ પણ તપ કરી માને છે, જેને લેાક પણ દેખી શકે છે જેથી કષ્ટ ઘણુ. તે લામ અલ્પ થાય અને માહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારના
મારું તપ કહ્યો.
છ પ્રકારના અભ્યંતર તપ કહે છે,
૧ પ્રાયશ્ચિત્ત—કરેલા અપરાધની શુદ્ધિ કરવી, કપટ રહિતપણે
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ,
લાગેલા દોષ ગુરૂ આગળ પ્રકાશ કરી તેની આલોયણું લેવી. ૨ વિનય–ગુરૂઆદિકની ભક્તિ કરવી તથા આશાતના ટાળવી, ૩ વૈયાવચ્ચ–અન, પાણી, વિન્સ તથા ઔષધ પ્રમુખે કરી યથાયોગ્ય સેવા-ભક્તિ કરવી. ૪ સક્ઝાય—૧ પિતાને ભણવું, શિષ્યાદિકને ભણાવવું તથા વાંચવું. ૨ સંદેહ પડવાથી ગુર્નાદિકને પુછવું. ૩ શિખેલું ફરી સંભારવું. ૪ ધારેલું ચિંતવન કરવું, ૫ ધર્મસંબંધી કથા કહેવી તથા ઉપદેશ કરે એ પાંચ ભેદ. ૫ ધ્યાન–આર્તા, રૌદ્ર, એ બે થાન ટાળી ધર્મ અને શુકલ એ બે ધ્યાનથી મનની એકાગ્રતાએ અવલંબન કરવું. ૬ કાઉસગ્ગ–કાયા હલાવવી નહિ, તે કાઉસગ્ગ દ્રવ્ય તથા ભાવે એ બે ભેદ છે. એ છ ભેદને સમ્યકદષ્ટિ જીવ તપ કરી માને એમ બાર પ્રકારના તપે કરી નિજ રાતત્વ કહ્ય, ઇતિ,
૮ બંધતત્વ, આત્માના પ્રદેશને કર્મ પુદગળને દળ ખીર નીરની પેઠે, લેહુપિંડ અગ્નિની પેઠે લોલીભૂત થઇ બંધાય તેને બંધતત્વ કહીએ.
બંધતત્વના ચાર ભેદ કહે છે. ૧ પ્રકૃતિબંધ-કમને સ્વભાવ તથા પરિણામ. ૨ સ્થિતિબંધ-જે કર્મની જેટલી સ્થિતિ છે તે, ૩ અનુભાગબંધકમને તીવ્ર મંદાદિ રસ પરિણામરૂપ, ૪ પ્રદેશ બંધ–કમપુદગળના પ્રદેશ. ચાર પ્રકારને બંધ મદકને દષ્ટાંતે કહે છે.
૧ પ્રકૃતિ બંધ. સુંઠ પ્રમુખ પદાર્થ નાખી મોદક કર્યો હોય તે વાયુ રોગનું હરણ કરે છે. જીરૂ પ્રમુખ ટાઢી વસ્તુ નાખી માદક કર્યો હોય તે પિત્તરેગનું હરણ કરે છે, ઈત્યાદિક જે દ્રવ્યના સંગે કરી તે માદક નીપને હેય તે દ્રવ્યના ગુણાનુસાર તે મોદક વાત, પિત્ત તથા કાદિક રેમનું હરણ કરે છે તે તેને સ્વભાવ જાણો. તેમ જ્ઞાનાવરણીય કર્મને જ્ઞાન અપહારક સ્વભાવ છે, સામાન્ય ઉપ
ગરૂપ જે દશન તેને નાશ કરવાને દશનાવરણીય કર્મને સ્વભાવ છે, અનંત અવ્યાબાધ સુખને ટાળવાને વેદનીય કમને
૧૩.
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તા.
સ્વભાવ છે, સમ્યકત્વ તથા ચારિત્રને ટાળવાને મોહનીય કમને સ્વભાવ છે, અક્ષય સ્થિતિને ટાળવાને આયુ કમને સ્વભાવ છે, શુદ્ધ અવગાહનાને ટાળવાને નામ કમને સ્વભાવ છે, આત્મા ના અગુરૂ લધુ ગુણને ટાળવાનો નેત્ર કર્મને સવભાવ છે અને અનંત દાન, અનંત લાભ, અનંત ભાગ, અનંત ઉપલેગ તથા અનંત વીયને ટાળવાનો અંતરાય કમનો સ્વભાવ છે.
ર સ્થિતિ બંધ. * જેમ તે જ મેદાને પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ તથા ચાર માસ સુધી રહેવાને કાળનું નામ છે, તેમ કઈક કર્મની જઘન્ય અંતર મુહત અને ઉત્કૃષ્ટી સીતેર કેડીકેડી સાગરોપમની સ્થિતિ છે. તે સ્થિતિની વચમાં જે કમ જેટલી રહેવાની સ્થિતિએ બાંધ્યું હોય તે કર્મ એટલે કાળ રહે તેને કાળનું અવધારણ એટલે નિશ્ચય કરવારૂપ સ્થિતિ-બંધ કહીયે,
૩ અનુભાગ-બંધ. તે જ માદક કેઇ મીઠે હોય, કડવો હોય અને કઈ તીખે હેય તેમજ કે મોદકને એકઠાણીએ રસ હેય, કોઈનો બેઠાણીઓ રસ હય, ઇત્યાદિ અનેક પ્રકારે અલપ-વિશેષ હોય છે; તેમ કેઇ કર્મને શુભ, તીવ્ર, મંદ વિપાક હોય છે અને કઈ કર્મને અશુભ, તીવ્ર, મંદ વિપાક હેય છે. જેમ સાતાવેદનીયાસિકમાં કેઇકને અશુમ રસ અ૯પ હોય અને કેકનો અશુભ રસ ઘણે હેય, તેને ત્રીજો અનુભાગ બંધ કહીયે.
: ૪ પ્રદેશ-બંધ, તે જ મોદક કેઈ અપળથી થયે હેય, કેઈ બહુ દળથી થયે હેય અને કઇ બહતર દળથી થયો હોય તેમ કોઈ કમ. પુદગળનાં દળ થોડાં હેય છે અને કોઈનાં વધારે હોય છે, તેનું પરિણામ તે પ્રદેશમધ.
આઠ કર્મ ઉપર પ્રકૃતિ તથા સ્થિતિ, ૧ જ્ઞાનાવરણીય કર્મ–આંખના પાટા સમાન, તેની પાંચ પ્ર, કૃતિ, સ્થિતિ જઘન્ય અંતમુહુર્તની, ઉત્કૃષ્ટી ત્રીશ કેવાકેડી
સાગરેપમની,
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્ત્વ.
૯૯
ર્વેનીયકમ પાળીયા સમાન, તેની નવ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતમુની, ઉત્કૃષ્ટી ત્રીસ કાહાકેાડી સાગરોપમની ૩ વેઢનીયમ...મધે તથા અફીણે ખરડયા ખડ્ગ સમાન. તેની એ પ્રકૃતિ. સ્થિતિ જઘન્ય ૨ સમયની, ઉત્કૃષ્ટી ત્રીસ કેાડાકોડી સાગરોપમની.
૪ માહુનીયા — મદિરાના છોક સમાન, તેની અઠ્ઠાવીશ પ્ર કૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂતની, ઉત્કૃષ્ટી સીતેર કાડાકાડી સાગરાપમની.
૫ આયુષ્યકમ હેડ (બેડી) સમાન, તેની ચાર પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તીની, ઉત્કૃષ્ટી તેત્રીસ સાગનાપમની. ૬ નામકર્માં-ચિતાણ સમાન, તેની એકસો ત્રણ પ્રકૃતિ, સ્થિતિ
જઘન્ય આઠ મુહુર્તની, ઉત્કૃષ્ટી વીશ કાડાકાડી સાગરોપમની. ૭ ગાત્રક કુંભારના ચાકડા સમાન, તેની બે પ્રકૃતિ, સ્થિતિ
જઘન્ય આઠ મુહુની, ઉત્કૃષ્ટી વીશ ક્રોડાકેાડી સાગરોપમની. ૮ અંતરાય ક~ભંડારી સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહુની, ઉત્કૃષ્ટી ત્રીસ કડાકાડી સાગરોપમની,
૩ અનુભાગમધ સંક્ષેપથી બતાવે છે---રાગાદિકગ્રસ્ત જીવ, અભવ્ય જીવની રાશીથી અનત ગુણા અને સિદ્ધના વાની શિશને અન’તમે ભાગે એટલે પરમાણુએ નિષ્પન્ન ક સ્કંધ સમય સમય પ્રત્યે ગ્રહણ કરે છે તે દળીને વિષે પર માણુ દીઠ કષાયના વશથી સર્વ જીવની રાશીથી અનંત ગુણા સ વિભાગના પરિચ્છેદ હાય, તે રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ તથા મદ, મદતર, મદતમાદિ અનેક પ્રકારે હાય. ત્યાં અશુભ મ્યાશી પાપ પ્રકૃતિના તીવ્ર સકલેશ પરિણામે કરી બધાય અને શુભ ખેંતાલીસ પુણ્ય પ્રકૃતિના તીવ્રરસ વિશુદ્ધિએ કરી બધાય તથા મંદસાનુમ’ધ તેથી વિય હાય. તે આવી રીતે-શુભ પ્રકૃતિના મંદસ સકલેશ પિરણામે કરી બધાય અને અશુભ પ્રકૃતિના મંડ્સ વિશુદ્ધિએ કરી બધાય.
પ્રદેશમધ સક્ષેપથી કહે છે તે--લાકને વિષે ? ઓદાકિ ૨ વૈગ્નેય, ૩ આહારક, ૪ તેજસ, ૫ ભાષા, ૬ શ્વાસેાધાસ, ૭ મન અને ૮ કામણ એ આઠ જાતિની ક્રર્મની વળગણા છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી નવ તત્વ, તે એકેકી વળગણ જીવને ગ્રહણ ગ્ય તથા અગ્રહણ યોગ્ય એવા બે પ્રકારે છે. પ્રથમ બે પ્રદેશથી માંડીને અભવ્યથી અને નંત ગુણાધિક પ્રદેશ લગે ઔદારીક વળગણ તે થોડા પ્રદેશ અને સ્થળ માટે જીવને અગ્રહણ ગ્ય વળગણ જાણવી બીજી ઔદારિક ગ્રહણ કરવા યોગ્ય તે પણ અનંતી વળગણ જાણવી. ત્યાર પછી ઘણુ પ્રદેશ અને સૂક્ષ્મ પરિણામ માટે ઔદા. રિકને અપ્રહણ યોગ્ય તથા વૈકેયની અપેક્ષાએ થોડા પ્રદેશ અને સ્થળ પરિણામ માટે વિકેયને પણ અગ્રહણ યોગ્ય એમ બેઉને ગ્રહણ કરવાને અયોગ્ય તે પણ અભવ્યથી અનંત ગુણું દિક વળગણ જાણવી. ત્યાર પછી વિક્રયને ગ્રહણ યોગ્ય વળગણું જાણવી, એમ સર્વ આઠ જાતિની વળગણું તે વિષે ગ્રહણ યોગ્ય અને અગ્રહણ ગ્ય વળગણું જાણવી. ઇતિ બંધતત્વ,
ટુ મેક્ષતત્વ, - સકળ આત્માના પ્રદેશથી, સકળ કમનું છુટવું, સકળ બં. ધનથી મુકાવું, સકળ કાર્યની સિદ્ધિ થાય તેને મોક્ષતત્વ કહીયે,
પંદર ભેદે સિદ્ધ થાય છે તે કહે છે. ૧ તીર્થસિદ્ધા-તીથકરને કેવળજ્ઞાન ઉપજ્યા પછી જે મેક્ષ
ગયા તે ગણધર પ્રમુખ, ૨ અતીર્થસિદ્ધા–તીર્થકરને કેવળજ્ઞાન ઉપન્યા પહેલાં જે મોક્ષ
ગયા તે, મારૂદેવી પ્રમુખ. ૩ તીર્થકર સિદ્ધાન્તીથકર પદવી પામીને મેક્ષ ગયા છે, તે
ગષભાદિક અરિહંત ભગવાન, ૪ અતીર્થકર સિદ્ધા–તીર્થકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી
થઈમેક્ષ ગયા તે. પ ગૃહસ્થલિંગસિદ્ધા–ગૃહસ્થના વેશે રહ્યા થકા મોક્ષે ગયા
તે મારૂદેવી માતા પ્રમુખ ૬ અન્યલિંગસિદ્ધા–યોગી, સંન્યાસી પ્રમુખ તાપસના વેશે ' મોક્ષ. ગયા તે, વકલચીરી આદિ, ૭ સ્વલિંગસિદ્ધા–સાધુના વેષે મેક્ષ ગયા તે, શ્રી જંબુસ્વામી
વગેરે સાધુ મુનિરાજે.
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી નવ તત્વ.
૧૦૧ ૮ સ્ત્રીલિંગસિદ્ધા- સ્ત્રી કે મેક્ષ ગયા તે, ચંદનબાળા આદિ ૯ પુરૂષલિંગસિદ્ધા–પુરૂષ વેદે મેક્ષ ગયા તે, ગૌતમાદિક ૧૦ નપુંસકલિંગસિદ્ધા–નપુંસક વેદે મોક્ષ ગયા તે, ગાંગેય - અણગાર પ્રમુખ ૧૧ પ્રત્યેકબુદ્ધિા –કઈ પદાર્થ દેખીને પ્રતિબોધ પામવાથી
પિતાની મેળે ચારિત્ર લઈ મેલ ગયા તે, કરકંડ પ્રમુખ. ૧૨ સ્વયંબુદ્ધસિદ્ધા-ગુરૂના ઉપદેશ વિના પોતાની મેળે
જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબંધ પામી મેક્ષ ગયા તે,
કપિલ આદિ. ૧૩ બુદ્ધબેહસિદ્ધા–ગુરૂને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી
મેક્ષ ગયા તે, ૧૪ એક સિદ્ધા–એક સમયમાં એક જ જીવ મેક્ષ ગમે તે,
મહાવીર સ્વામી. ૧૫ અનેકસિદ્ધા–એક સમયમાં ઘણું જીવ મેક્ષ ગયા તે,
બડષભાદિક સ્વામી પ્રમુખ.
એ પંદર ભેદ સિદ્ધના જાણવા, યદ્યપિ વીર્થ સિદ્ધ અને અતીસિદ્ધ એ બે ભેદમાં બીજા તેર ભેદ આવી જાય છે, તથાપિ વિશેષ દેખાડવા સારૂં પંદર ભેદ કહ્યા.
જ પ્રકારે જીવ મેક્ષ જાય તે કહે છે. ૧ શાને કરી, ૨ દર્શને કરી, ૩ ચારિત્રે કરી, ૪ તપ કરી,
મોક્ષનાં નવ દ્વાર કહે છે. ૧ સત્પદપ્રરૂપણુદ્વાર, ૨ દ્રવ્યદ્વાર, ૩ ક્ષેત્રદ્વાર, ૪ સ્પર્શ નાકાર, ૫ કાળદ્વાર, ૬ અંતરદ્વાર ૭ ભાગદ્વાર, ૮ ભાવ દ્વાર, ૯ અલ્પાબહત્વકાર, એ નવનાં નામ કહ્યાં. (૧) સત્પદપ્રરૂપણાકાર, તે માક્ષ ગતિ પૂર્વ કાળે હતી, હમણાં પણ છે, આવતા કાળે હશે, તે છતી અસ્તિ છે, પણ આકાશના ફુલની પરે નાસ્તિ નથી. (૨) દ્રવ્ય પ્રમાણે તે સિદ્ધ અનંતા છે, અભવ્ય જીવથી અનંતગણું અધિક છે, વનસ્પતિ વજિને ૨૩ દંડકથી સિદ્ધના જીવ અનંતગુણ અધિક છે. (૩) ક્ષેત્રદ્વાર તે સિદ્ધશિલા પ્રમાણે છે, સિદ્ધશીલા ૪૫ લાખ જોજનની લાંબી પાળી છે
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી નવ ત. અને ત્રીગુણી ઝાઝેરી પરિધી છે અને ઉચપણે ૩૩૩ ધનુષ્ય ને ૩૨ આગળ પ્રમાણે એટલા ક્ષેત્રમાં સિદ્ધ રહ્યા છે. (૪) સ્પશના દ્વાર તે સિદ્ધ ક્ષેત્રથી કાંઈક અધિકી સિદ્ધની સ્પશના છે. (૫) કાળદ્વાર તે એક સિદ્ધ આશ્રિ આદિ અનંત, સર્વ સિત આશ્રિ અનાદિ અનંત, (૬) અંતરદ્વાર-તે ફરી સિદ્ધને સંસારમાં અવતરવું નથી અને એક સિદ્ધ ત્યાં અનંતા સિદ્ધ છે અને અનંતા સિદ્ધ ત્યાં એક સિદ્ધ છે, એટલે સિદ્ધ બેમાં અંતર નથી. (૭) ભાગદ્વાર તે સઘળા જીવને સિદ્ધના જીવ અનંતમે ભાગે છે, લેકને અસંખ્યાતમે ભાગે છે. (૮) ભાદ્વાર તે સિદ્ધમાં લાયકભાવ, કેવળજ્ઞાન, કેવળદન, લાયક સમકિત છે અને પરિણામિક ભાવ તે સિદ્ધપણું જાણવું. (૯) અNબહુતદ્વાર તે સવથી થડા નપુંસક સિદ્ધ, તેથી સ્ત્રી સંખ્યાલગુણ સિદ્ધ, તેથી પુરૂષ સંખ્યાતગુણું સિદ્ધ, એક સમયે નપુંસક ૧૦ સિદ્ધ થાય, સ્ત્રી ૨૦ સિદ્ધ થાય, પુરૂષ ૧૦૦ સિદ્ધ થાય,
ચી બેલ કહે છે. ૧ વસપણે, ૨ બાદરપણે, ૩ સંજ્ઞીપણું, ૪ વજsષભ નારાય સંઘયણપણે, ૫ શુકલધ્યાનપણે, ૬ મનુષ્યગતિ, ૭ સાયક સમકત, ૮ યથાખ્યાત ચારિત્ર, ૯ પંડિતવીય, ૧૦ કેવળજ્ઞાન, ૧૧ કેવળદર્શન, ૧૨ ભવ્ય સિદ્ધિક, ૧૩ પરમશુક્લકેશી, ૧૪ ચરમ શરીરી, એ ચૌદ બેલને ઘણી મોક્ષ જાય. જઘન્ય બે હાથની અવધેણાવાળો, ઉત્કૃષ્ટી પાંચસે ધનુષ્યની અવધેણાવાળો, જઘન્ય નવ વરસને ઉત્કૃષ્ટ પૂવડીના આયુષવાળે, કર્મભૂમિને હોય તે મેક્ષમાં જાય. ઈતિ મેક્ષિતત્વ.
ઇતિ નવતત્વ સંપૂર્ણ
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રો લઘુ ક
અથ શ્રી લઘુદંડક.
(કાર્યાં)
शरीरोगाहण संघयण, संठाण कसाय तह हुंति सन्नाओ; सिंदिय समुग्धाए सन्नि वेदे य पज्जति ॥ १ ॥ दिठ्ठि दंसण नाण अनाणे, जोगुवओगे तहा किमाहारे || उनवाय ठिइ समुहाए, चत्रण गइ आगइ चेव ॥ २ ॥
૧૦૩
એ બે ગાથા સૂત્ર પાડે કહી. તેમાં ચેાવિશ દ્વાર કહ્યા. તે ચાવીશ દ્વાર અથ સહિત કહે છે.
(શરીર કે ) શરીર પાંચ. ૧ ઉદ્વારિક, સ્ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ અને ૫ કાણુ ॥ ૧ ॥
( આગાહુણ કે૦ ) અવધેણા. ૧ ઉદાકિની અવધેણા જઘન્ય આંગળા અસખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટી એક હજાર જોજન ઝાઝેરી, કમળના ડાડાને ન્યાયે જાણવી, ૨ વૈક્રિયની ભવધારણી અવધેણા જ આંગળના અસખ્યાતમા ભાગ અને ઉ પાંચસે ધનુષ્યની તથા ઉત્તર વૈક્રિયની અવધેણા જ૦ આંગળના સખ્યાતમા ભાગ અને ઉર લાખ જોજન ઝાઝેરી જાણવી, ૪ આડ઼ારકની અવધેણા જ મુઢા હાથની અને ૩૦ એક હાથની. ૪-૫ તેજસ અને કાણુની અવધેશા જ॰ આગળના અસંખ્યાતમા ભાગ અને ઉ ચૌદ રાજ લેાક પ્રમાણે જણવી તથા કેવળ સમુઘાતની અપેક્ષાયે પાતાતાના શરીર પ્રમાણે જાણવી. ॥ ૨ ॥
(સંઘયણ કે૦ ) સંઘયણ છે. 1 વઋષભનારાંચ સઘયણું, ૨ ઋષભનારાંચ સ૦, ૩ નારાય સ૦, ૪ અર્દ્રનારાય સ૦ ૫ કિલિક સ૦ અને ૬ છેવટુ સંઘયણ ॥ ૩ ॥
( સહાણ કે ) સસ્થાન છે,−1 સમરસ સરથાન, ૨ નિગાહ પરિમ'ડળ સં૦, ૩ સાદિ સ૦, ૪ વામન સ૦, ૫ કુબ્જ સ, અને ૐ હુડ સસ્થાન । ૪ ।।
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી લલ્લુદ ડૉ.
) કષાય ચાર-૧ કા, ર્ માન, ૩ માયા અને ( તહુહુતિ કે ) તેમજ આગળ કહેરો,
૧૦૪
( કષાય કે ૪ લાભ ॥ ૫ ॥
તે પ્રકારે હાય.
( સન્નાઓ કે ) સજ્ઞા ચાર–૧ આહાર સંજ્ઞા, ર્ ભય સ'જ્ઞા, ૩ મૈથુન સજ્ઞા અને ૪ પરિગ્રહ સંજ્ઞા ॥ ૬ ॥
( લેશ કે ) લેશ્યા છે.--૧-કૃષ્ણ લેશ્યા, સ્ નીલ લેશ્યા, ૩ કાપાત વેશ્યા, ૪ તેજી લેશ્યા, ૫ પદ્મ લેશ્યા અને ૬ શુકલ લેશ્યા ! ૭૫
( ઇંદ્રિય કે ) ઇંદ્રિય પાંચ-૧ શ્રોત્રક્રિય, ર્ ચક્ષુઇંદ્રિય, ૩ ધ્રાણેયિ ૪ સે°પ્રિય અને ૫ સ્પર્શે દ્રિય, ૫ ૮ ॥
( સમુગ્ધાત કે૦ ) સમુદ્દાત સાત-૧ વેટ્ટની સમુદ્દાત, ૨ કષાય સ૦, ૩ માણાંતિક સ૦, ૪ વૈક્રિય સ૦, ૫ તેજસ સ૦ ૬ આહારક સ૦ અને ૭ કેવળ સમુદ્દાત. ।। ૯ u
( સન્ની કે ) સંજ્ઞી અને અસ’જ્ઞી,-તેમાં જેને મન હાય તે સ’ગી અને મન ન હોય તે અસંગી u ૧૦ u ( વેદ્ર કે૦ ) વેદ ત્રણ-૧ શ્રી વેદ, ૨ પુરૂષ વેદ અને ૩ નપુંસક વેદ ! ૧૧ ૫
( ય કે ) વળી ( પત્તિ કેર), પર્યાય છે તે–૧ આહાર પર્યાસ, ૨ શરીર ૫૦, ૩ ઇંદ્રિય ૫૦, ૪ શ્વાસેાધાસ ૫૦, ૫ ભાષા ૫૦ અને ૬ મન પર્યાસિ ! દર !
છ પર્યાપ્તિનું સ્વરૂપ દર્શાવે છે.
પુદ્ગલના ઉપચયથી થયા જે પરિણમન હેતુ શક્તિ વિશેષ, તેને પર્યાપ્તિ કહે છે. એના બે ભેદ છે—એક લબ્ધિપર્યાપ્તિ અને ખીજી કરણ. પર્યાપ્તિ, જે કર્માંના ઉદયથી આરંભેલી સ્વયેાગ્ય પર્યાપ્તિ સ` પૂરી કરી નથી, પણ કરો તેને લબ્ધિપર્યાપ્ત કહે છે અને જેણે સ્વયેગ્ય પર્યાપ્તિ સ` પૂરી કરી લીધી તેને કરણુપર્યાપ્તિ કહે છે.
અપર્યાપ્ત પણ એ પ્રકારની છે–એક લબ્ધિ અપર્યાપ્તિ, બીજી કરણ અપર્યાપ્તિ. આર ́ભેલી · સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂરી કરે નહિ તેને લબ્ધિ અપપ્તિ કહે છે અને જે સ્વયેાગ્ય પર્યાપ્તિ સ પૂરી કરશે, પણ હુછ કીધી નથી, તેને કરણ અપર્યાપ્તિ કહે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુદંડક
૧૦૫ પર્યાપ્તિ છ પ્રકારે છે. હરેક જીવને ભવાંતરની ઉત્પત્તિ સમયે જે શક્તિવડે આહાર લઈને તેને રસપણે પરિણમાવવાને જે શક્તિ વિશેષ તેને આહારપર્યાપ્તિ કહે છે. પછી તે રસરૂપ પરિણામને રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા તથા વીર્ય એ સાત ધાતુપણે પરિણુમાવીને શરીર બાંધવાને જે શક્તિવિશેષ, તેને શરીરપર્યાપ્તિ કહે છે. પછી તે સાત ધાતુપણે પરિણમાવ્યો જે રસ, તે જેને જેટલાં દ્રવ્ય ઈદ્રિય જોઈએ તેને તેટલા ઈદ્રિયપણે પરિણમાવવા જે શકિત વિશેષ તેને ઈંદ્રિય પર્યાપ્તિ કહે છે. પર્યાપ્તિ એ શબ્દ સર્વ સાથે જોડો કેમકે એ કહેલી ત્રણ પર્યાતિ પૂરી કર્યા વિના કોઈ જીવ મરણ પામે નહિ, માટે પર્યાપ્તિ શબ્દ વચમાં કહ્યો છે. એ ત્રણ પર્યાપ્તિ બાંધીને પછી શ્વાસોશ્વાસ પણે પરિણુમાવીને અવલંબી મુકવાને જે શક્તિવિશેષ, તેને શ્વાસોશ્વાસ પર્યાપ્ત કહે છે. ભાષાયોગ્ય મુદ્દગળ લઈ ભાષાપણે પરિણમાવીને અવલંબી મૂકવાને જે શકિતવિશેષ તેને ભાષા પર્યાપ્તિ કહે છે અને મનેવરગણું પ્રદૂગળ લઈ મનપણે પરિણાવીને અવલંબી મૂકવાને જે શક્તિવિશેષ તેને મનઃ પર્યાપિત કહે છે. એવી રીતે એ છ પ્રકારે પર્યાપ્તિ કહી છે. - આહાર પર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈદ્રિય પર્યાપ્તિ તથા શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એ ચાર પતિ એકે દિલને હેય ને તે ચાર પર્યાપ્તિઓની સાથે પાંચમી ભાષા પર્યાપ્ત જોડીને પાંચપતિ તે વિકલેન્દ્રિ એટલે બેઈદ્રિય, તેઈદ્રિય તથા ચૌરિતિય પ્રત્યેકને હોય, એજ પાંચ પર્યામિ અસંસી પંચેન્દ્રિયને હોય અને છએ પર્યાપ્તિ સંસી પંચેંદ્રિયને હેય.
(દિદિ કે ) દષ્ટિ ત્રણ ૧ સમકિત દષ્ટિ, ૨ મિથ્યાત્વદષ્ટિ અને ક સમા મિથ્યાત્વ દષ્ટિ . ૩
(દંસણ કે૦) દશન ચાર-૧ ચક્ષુ દર્શન, ૨ અચક્ષુ દાન, ૩ અવધિ દર્શન ૪ કેવળ દર્શન છે ૧૪
(નાણું કે૦) જ્ઞાન પાંચ. ૧ મતિ જ્ઞાન, ૨ શ્રત જ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મન:પર્યવ જ્ઞાન અને ૫ કેવળ જ્ઞાન છે ૧૫ છે
(અનાણે કેટ) અજ્ઞાન ત્રણ, ૧ મતિ અજ્ઞાન, ૨ શ્રત અજ્ઞાન અને ૩ વિભંગ અજ્ઞાન છે. ૧૬
(જગ કેર) વેગ પંદર. ૪ મનના, ૪ વચનના અને ૭ કાયાના, તેમાં ૧ સત્ય મનોગ, ૨ અસત્ય ભ૦, ૩ મિશ્ર મ.
Page #115
--------------------------------------------------------------------------
________________
tot
શ્રી લઘુ તક
અને ૪ વ્યવહાર સ૦ એ ચાર મનના જાણવા તથા ૧ સત્ય વ્રચનયાગ, ર્ અસત્ય, ૧૦, ૩ મિશ્ર ૧૦, ૪ વ્યવહાર ૧૨ એ ચાર વચનના જાણવા. તથા ૧ ઉદારિક, ૨ ઉત્ક્રારિકના મિશ્ર, ૩ વૈક્રિય, ૪ વૈક્રિયના મિશ્ર, ૫ આહારક, ૬ આહારકના મિશ્ર અને ૭ કામ્હણકાય ચોગ એ સાત કાયાના જાણવા-સર્વે મળી પદ્મર ચાગ જાણવા ॥ ૧૭ ।
( વયેાગ કે૦ ) ઉપયોગ ખારું તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શીન એ ભાર્ ઉપયોગ જાણવા ૫ ૧૮ ૫
(તહા કિમાહારે કેર) તેમજ અનુક્રમે આહાર લે, જ ત્રણ દિશિના અને ઉ છ દિશિના ત્રણ દિશિ તે ૧ ઉચી, ૨ નીચી અને ૩ ત્રાછી, અને છ દિશિ તે ૧ પૂર્વ, ર્ પશ્ચિમ, ૩ ઉત્તર, ૪ દક્ષિણ, પ ઉંચી અને ૬ નીચી. તથા ત્રણ પ્રકારના આહાર લે તે ૧ સચિત્ત, ર્ ચિત્ત અને ૩ મિશ્ર. તથા ત્રણ પ્રકારને આહાર લે તે ૧ એજ, ૨ રામ અને ૩ કવળ એ ત્રણ પ્રકારના આહાર !! ૧૯ !
રમ
( વવાય કે૦) કેટલા ફ્રેંડકના આવીને ઉપજે? તે આગળ કહેવાશે ! ૨૦૫
( ઇ કે ) સ્થિતિ. તે જ અંતર્મુહુત અને કૃષ્ટિ તેત્રીશ સાગરોપમની. તે સ્થિતિ આગળ કહેવાશે. ॥ ૨૧ મા
(સમુહાએ કે૦ ) ૧ સમેાહિયા મરણુ, ૨ અસમાહિયા મરણ, તેમાં સમેાહિયા ભરણુ તે કીડીની લારની પેઠે જીવના - દેશ છુટા છુટા નીકળે તે. અને અસમાહીયા મરણ તે ફુંકના ભડાકાની પેઠે જીવના પ્રદેશ સામટા નીકળે તે. ા ૨૨ u
(ચવણ કે૦) કેટલા દંડકમાં ચીને જાય તે આગળ કહેવારો ॥૨૩॥
.( ગઇ કે૦ ) ગતિ પાંચ તે ૧ નરની, ર્ તિય ચની, ૩ મનુષ્યની, ૪ દેવતાની અને ૫ સિદ્ધની. તેમાં જે જવુ' તે ગતિ,
( આગઇ કે૦ ) આવવુ તે આગંત. તે ચાર પ્રકારની-૧ નકની, ૐ તિર્યંચની ૩ મનુષ્યની અને ૪ દેવતાની. ( ચેવ કે) નિચ્ચે એ એ ગાથાના અર્થ કહ્યો ! ૨૪ ૫
પ્રાણ શ. તેમાં પંચદ્રિના પાંચ પ્રાણ તે ૧ શ્રોત્ર ય,
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૭
શ્રી લઘુદંડક ૨ ચક્ષુકિય, ૩ ઘાણેકિય, ૪ રસેંદ્રિય, અને જે સ્પેશેન્દ્રિય ૬ મનબળ, ૭ વચનમળ, ૮ કાયમળ, ૯ શ્વાસોશ્વાસ અને ૧૦ આઉખું, એ દશ. એ પચ્ચીશ દ્વાર કહ્યા છે ૨૫ .
. ચોવીશ દંડકનાં નામ કહે છે. પ્રથમ નારકીને દંડક તે સાત નરકન નામ કહે છે–૧ ઘમા, ૨ વંસા, ૩ સિલા, ૪ અંજણું, ૫ રિહા, ૬ મઘા અને ૭ માઘવી, તેનાં ગોત્ર કહે છે. ૧ રતનપ્રભા, ૨ શર્કરપ્રભા, કે વાલુપ્રભા, ૪ પંદપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃપ્રભા, અને ૭ તમસ્તમ.પ્રભા, એ સાત મળી એક દંડક થયે
દશ ભવનપતિના દશ દંડક–૧ અસુરકમાર, ૨ નાગ કુર ૩ સુવર્ણ કુર, ૪ વિઘુસ્કુર, ૫ અગ્નિ, કુ, દ્વિપકુર, ૭ ઉદધિ કુ, ૮ દિશા કુ૦, ૯ પવન કુર અને ૧૦ સ્તનતકુમાર,
પાંચ થાવરના પાંચ દંડક ઇંદ થાવરકાય, ૨ નંબી થા, ૩ સપિ થાવ, ૪ સુમતિ થા૦, અને ૫ પયાવચ થાવરકાય, તેનાં ગોત્ર કહે છે, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય અને ૫ વનસ્પતિકાય.
ત્રણ વિલેંદ્રિયના ત્રણ દંડક -૧ બેઈદ્રિય, ૨ તેઈદ્રિય અને ૩ ચારેંદ્રિય, - વીશમે તિર્યંચ પચેંદ્રિયને દંડક–તિર્યંચ ચંદ્રિયના પાંચ ભેદ, તે ૧ જળચર, ૨ સ્થળચર, ૩ ઉરપર, ૪ ભુજપર અને ૫ બેચર, જળચર તે કોને કહીએ? જે જળમાં ચાલે તેને જળચર કહીએ, તેના અનેક ભેદ, મછ, કચ્છ, ગાહા, મગર, સુકુમાર પ્રમુખ છે ૧ છે જે પૃથ્વી ઉપર ચાલે તેને સ્થળચર કહીએ. તેના ચાર ભેદ, ૧ એકખુરા ૨ દેખુરા, ૩ ગંડિપયા અને ૪ સણપયા. તેમાં એક ખુરા તે ઘોડા, ખર પ્રમુખ. દેખુરા તે ગાય, ભેંસ પ્રમુખ. ગડિપયા તે સુંવાળા પગ સોનીની એરણને ઘાટે પગ તે હાથી, ગેંડા તે પ્રમુખ, સકૃપયા તે નહારવાળા જીવ, તે સિંહ, વાઘ, ચિત્તા, કૂતરા, બિલાડા પ્રમુખ. એ સ્થળચરના ચાર ભેદ જાણવા છે ૨ ઉપર તે હૈયાભર ચાલે તે સપની જાત, તેની બે જાત-એક ફેણ માંડે છે અને બીજી પણ ન પડે તે છે ૩ | ભુજપર સપ તે ભુજાયે તથા હૈયાભર ચાલે છે
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી લધુબંઇક. ભુજપર સર્પ, તેના અનેક ભેદ. નેળ, કેળ, કાંકિડા, ગેહ, ઉદર, ખિસકેલી પ્રમુખ છે ૪ ખેચર તે જે આકાશે ચાલે તે પંખીની જતિ. તે પંખીના ચાર ભેદ-૧ ચમી પંખી, ૨ રામ પંખી, ૩ વિતત પંખી, ૪ સમુગ પંખી, ચમે પંખી તે ચામડાની પાંખ તે છાપા વાગુલ પ્રમુખ છે ૧ મે રેમ પંખી તે
મરાયની પાંખ તે સૂડા, ચરકલા, પારેવા પ્રમુખ છે ૨ એ બે પંખી આદી દ્વીપમાંહિ અને અઢી ઢાપ બહાર છે. વિતત પંખી તે જેની પાંખ પહેળીજ રહે તે વિતત પંખી કહીએ, જે ૩ છે સમુગ પંખો તે જેની પાંખ હાબડાની પેઠે બીડાયેલી રહે તે સમુગ પંખી કહીએ, એ બે પંખી અઢીકોપ મહારજ છે. એ પાંચ તિર્યંચ પંચંદ્રિય સમુઠીમ અને ભજ જાણવા. એ વીશમે તિય"ચ પચેંદ્રિયને દંડક થ.
એકવીશમે મનુષ્ય પંચેવિયને દંડક--તે મનુષ્ય પદ્રિયના ૪ ભેદ-૧ પંદર કામ ભૂમિનાં મનુષ્ય, ૨ ત્રીશ અકર્મ ભૂમિનાં મનુષ્ય, ૩ છપન અંતરદ્વીપનાં મનુષ્ય અને ૪ ચૌદસ્થાનકમાં સમુચ્છમ મનુષ્ય. કર્મ ભૂમિ તે કેને કહીએ? જ્યાં અસિ, મસિ અને કૃષિ એ ત્રણ પ્રકારના વ્યાપાર છે. તે ૧ (અસિ કે , તરવાર પ્રમુખ હથિયારનું બાંધવું, ૨ (મસિ કે) લખવાને વ્યાપાર કરે, ૩ (કૃષિ કે.) ખેતીવાડી પ્રમુખ વ્યાપાર કરે, એ ત્રણ પ્રકારના વ્યાપાર કરીને જે છે, તે કમભૂમિનાં મનુષ્ય કહીયે. તે કર્મ ભૂમિનાં ક્ષેત્ર કેટલો છે? પાંચ ભરત, પાંચ અિરવત, પાંચ મહાવિદેહ એ પંદર ક્ષેત્ર કર્મભૂમિનાં છે. તે કયે કયે ઠેકાણે છે? તે કહે છે. એક લાખ જોજનને જબુતપ છે. તેમાં એક ભરત, એક ઐરાવત અને એક મહાવિ. રહ, એ ત્રણ કમભૂમિનાં ક્ષેત્ર જંબુદ્વિપ મળે છે, તે જંબદ્વીપને કરતા બે લાખ જોજનને લવણ સમુદ્ર છે. તેને ફરતા ચાર લાખ
જનને ધાતખિંડ દ્વોપ છે, તેમાં બે ભરત, બે એરવત, અને બે હાવિદેહ એ છ ક્ષેત્ર ધાતકીખ મળે છે, તેને ફરતે આઠ લાખ જેજનને કાળોદધિ સમુદ્ર છે, તેને ફરતો આઠ લાખ જેજઅને પુષ્કરાઈ દ્વાપ છે, તેમાં બે ભરત, બે ઐરાવત અને બે મહાવિરહ એ છ ક્ષેત્ર પુકરાઈ હીપ મળે છે. એ પંદર કર્મભૂમિ કહાં,
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુબંડક.
૧૦૦ ત્રીશ અકર્મભૂમિ-અકર્મભૂમિનાં મનુષ્ય તે કેને કહીયે ? જ્યાં અસિ મસિ અને કૃષિ એ ત્રણ વ્યાપાર નથી અને દશ પ્રકારનાં કપક્ષે કરીને જીવે, તે અકમ ભૂમિનાં મનુષ્ય કહીયે. તે કયા
ક્યા? પાંચ હેમવય, પાંચ હિરણય, પાંચ હરિવાસ, પાંચ રમકવાસ, પાંચ દેવકર અને પાંચ ઉત્તરકુરૂ એ ત્રીશ તે કયે કયે ઠેકાણે છે? એક હેમવય, એક હિરણ્વય, એક હરિવાસ, એક રમવાસ, એક દેવકર અને એક ઉત્તરકુરૂ એ છ જુગળીયાનાં ક્ષેત્ર જ બુદ્વીપ મળે છે. એથી બમણાં એટલે બાર ક્ષેત્ર ધાતકીખંડમાં છે. તેમજ બાર ક્ષેત્ર પુષ્કર દ્વીપમાં છે. એ ત્રીશ કમ ભૂમિ કહ્યાં.
છપન અંતરદ્વીપ–અંતરદ્વીપ તે કેને કહીએ ? લવણ સમુદ્રના પાણી ઉપર, અંતરંગ ડાઢા માં દ્વીપ ઉપર રહેનાર – માટે અંતરોપનાં મનુષ્ય કહીએ, તે ક્યાં છે ? ભરત ક્ષેત્રની મર્યાદાનો કરનાર પીળા સુવણીને ચુલહિમવંત નામે પવત છે, તે એક જોજનને ઉંચે છે, એકસો ગાઉને ઉડે છે તથા એક હજાર બાવન જન અને બાર કળાને પહેળે છે, ચાવીશ હજાર નવસેં બત્રીશ જોજનને લાંબે છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે બબ્બે ડાદ્રા નિકળી છે, તે એકેકી ડાઢા ચોરાશીસે ચોરાશીઍ જોજનની ઝાની લાંબી છે. તે એકેકી ડાટા ઉપર સાત સાત અંતરદ્વીપ છે. જગતીથી ડાઢા ઉપર ત્રણસેં જે જન જઇએ, ત્યારે ત્રણસેં જોજનનો લાંબો પહેળે પહેલે દ્વીપ આવે છે 1 છે ત્યાંથી ચારસં જે જન જઈએ ત્યારે ચારસેં જેજનને લાંબો પહોળે બીજે દ્વિપ આવે છે જે છે ત્યાંથી પાંચસેં જેજન જઈએ ત્યારે પાંચસે જજનને લાંબો પહેળે ત્રીજે દ્વીપ આવે છે ૩ ત્યાંથી
સેં જે જન જઈએ, ત્યારે મેં જે જનને લાંબે પહેલે ચોથો હીપ આવે છે ૪ છે ત્યાંથી સાતમેં જે જન જઈએ, ત્યારે સાતમેં
જનને લાંબે પહોળો પાંચમે દ્વીપ આવે છે ૫ છે ત્યાંથી આઠસે જે જન જઈએ, ત્યારે આઠમેં જોજનને લાંબે પહેળો છો દ્વીપ આવે છે ૬ છે ત્યાંથી નવસે જોજન ઈએ, ત્યારે નવસે જોજનને લાખે પહેળો સાતમે દ્વીપ આવે છે ૭૫ એમ ચારે ડાઢા ઉપર થઈને સાત ચકું અઠાવીશ થાય, એમજ એરવત લેવની મર્યાદાને કરનાર શિખરીનામા પર્વત છે તે પણ પીળા સુવણને છે, તે ચુલ હિમવંત પર્વતની પેઠે જાણવે. તેને પણ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી લઘુદંડક પૂર્વ પશ્ચિમને છેડે બબ્બે ડાઢા નિકળી છે, તે એકેડી ડાઢા ઉપર સાત સાત અંતર દ્વીપ છે, એમ અઠ્ઠાવીશ ૬ છપ્પન અંતરીપ છે, તેનું સુખ અકર્મભૂમિની પેઠે જાણવું.
ચૌદ સ્થાનકના સમુચ્છિમિ મનુષ્ય – (ઉચ્ચારે સુવા કે. ) વડીનિતમાં ઉપજે, ૨ (પાસવણે સુવા કે ) લઘુનિતમાં ઉપજે, ૩ ( ખેળે સુવા કે ) અળખામાં ઉપજે, ૪ (સંઘાણે સુવા કે) નાસિકાના પ્લેક્સમાં ઉપજે, ૫ (વતેસુવા કેડ ) વમનમાં ઉપજે, ૬ ( પિત્તે સુવા કેવ ) પિતાડામાં ઉપજે, 9 ( પુએ સુવા કેટ ) પરૂમાં ઉપજે, ૮ ( સોણિએ સુવા કે. ) રૂધિરમાં ઉપજે, ૯ ( સુકે સુવા કેડ ) વીર્યમાં ઉપજે, ૧૦ (સુક્કપોગલ પરિસાહિએ સુવા કે ) વીર્યાદિકના પુદગલ સૂકાણા તે ભીના થયા તેમાં ઉપજે, ૧૧ ( વિગય જીવ કવરે સુવા કે૦) જીવ રહિત મૃતકના કલેવરમાં ઉપજે, ૧૨ (ઇથિ પુરિસ સંજોગે સુવા કે ) સ્ત્રીપુરૂષના સંગમાં ઉપજે, ૧૩ ( નગરની ધમણે સુવા કેવ ) નગરની ખાળ પ્રમુખમાં ઉપજે અને ૧૪ (સલ્વે સુચેવ અસુઈ ઠાણે સુવા કે ) મનુષ્ય સંબંધી પિયા પ્રમુખ અશુચિ થાનકમાં ઉપજે, એ અસંખ્યાતા સમુચ્છિક મનુષ્ય અંતમુહુર્તમાં મનુષ્યના શરીરથી વસ્ત દૂર થાય, તેમાં ઉપજે. એવા એક એક ક્ષેત્રના ગભજ. મનુષ્ય અપર્યાપ્તા અને એક એક પર્યાપા તથા એક એક સમુછિમ મનુષ્યના અપર્યાપ્તા એમ ત્રણસેં ત્રણ ભેદને એકવી. શમાં મનુષ્યને દંડક થયો.
બાવીશમા વાણુવ્યંતરનો દંડક તેની સેળ જાત છે–૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિં પુરૂષ, ૭ મહારગ, ૮ ગંધર્વ, ૯ આણજી, ૧૦ પાણપત્રી, ૧૧ ઇસિવાઈ ૧૨ ભૂવાઇ, ૧૩ મંદિય, ૧૪ મહાકદિય, ૧૫ કીંડ અને ૧૬ પયંગદેવ, એ સોળે જાતના વાણવ્યંતરનો બાવીશમે દંડક થયે.
વીશમે જોતિષીને દંડક તેની દશ જાત છે -૧ ચંદ્રમા, ૨ સૂર્ય, ૩ પ્રહ, ૪ નક્ષત્ર, ૫ તાણ એ પાંચ ચળ તે અહીદ્વીપમાં છે અને એ પાંચ સ્થિર તે અકીકીપ બહાર છે. એ દશ જાત, બે ચંદ્રમા ને બે સૂર્ય જંબુદ્વીપમાં છે, ચાર ચંદ્રમા અને ચાર સૂર્ય લવણ સમુદ્રમાં છે, બાર ચંદ્રમા અને બાર સૂર્ય ધાતકીખંડમાં
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુબંડક.
૧૧૧ છે, બેંતાળીશ ચંદ્રમા અને બેંતાળીશ સૂર્ય કાળદધિ સમુદ્રમાં છે, બહોતેર ચંદ્રમા અને બહેતર સૂર્ય પુકાદ્વીપમાં છે; એમ સર્વ મળીને મનુષ્ય ક્ષેત્રમાં એક બત્રીશ ચંદ્રમાં અને એક બત્રીશ સૂય પરિવાર સહિત ચળ છે. પરિવાર તે જ્યાં એક ચંદ્રમા અને એક સૂય હોય ત્યાં અરૂશી ગ્રહ, અઠ્ઠાવીશ નક્ષત્ર, છાસઠ હજાર નવસે ને પચાતર કેવાકેડી તારા, એ સર્વ ચંદ્રમા સૂર્યને પરિવાર ગણવે. અસંખ્યાતા ચંદ્રમા અને અસંખ્યાતા સૂય પરિવાર સહિત મનુષ્ય ક્ષેત્ર બહાર અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં સ્થિર છે, એ દશ જાતને વેવીશ
જ્યોતિષીને દંડક થ. 1 ચોવીશમે વૈમાનિકને દંડક-તેના છવીશ ભેદ છે--બાર દેવલે, નવ વેયક અને પાંચ અનુત્તર વિમાન, એ વીશ તેના નામ કહે છે– સૌધર્મ, ૨ ઈશાન, ૩ સનકુમાર, ૪ મહેં, ૫ બ્રહ્મલેક, ૬ લાંતક, ૭ મહાશુક, ૮ સહસાર, ૯ આણત, ૧૦ પ્રાણુત, ૧૧ આરણ અને ૧૨ અમ્યુય એ બાર દેવકનાં નામ કહ્યાં. નવ રૈવેયકનાં નામ કહે છે– ૧ ભ, ૨ સુભદે, ૩ સુજાએ, ૪ સુમાણસે, ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણ, ૭ આમેહે, ૮ સુપડિબુદ્ધ અને ૯ જસો ધરે, પાંચ અનુતર વિમાનનાં નામ કહે છે– વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪
અપરાજિત, ૫ વાથસિદ્ધ, એ વીશમો વૈમાનિકને દંડક કહ્યો. હવે પંદર પરમાધામીનાં નામ કહે છે– અંબ ૨ અંબરસ, ૩ શામ, ૪ સબળ, ૫ રૂડ, વૈરૂ, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અશિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧ કુંભ, ૧૨ વાલુક, ૧૩ વૈતરણું ૧૪ પરસ્વર, અને ૧૫ મહાષ એ પંદર પરમાધામી તે અસુરકુમારમાં ભળ્યા. દશ જાતિના જંભકા તેનાં નામ કહે છે–૧ આણભંજકા, ૨ પાણજભકા, ૩ લયણજભકા, ૪ સયણજભકા, ૫ વOજભકા, ૬ પુષ્પદંભા, ૭ ફળજભકા ૮ બીજજભકા, ૯ વિજmજભકા અને ૧૦ અવિયતજભકા, એ દશ જાતિના જ ભકા દેવતા તે વાણુવ્યંતરમાં ભળ્યા. ત્રણ કિલિવરીનાં નામ, ૧ ત્રણ પલિયા, ૨ ત્રણ સાગરીયા અને ૩ તેર સાગરીયા. એ ત્રણ કિલિવષી દેવલેક અંતર નિવાસી માટે વૈમાનિકમાં ભળ્યા, હવે નવ લોકાંતિકનાં નામ કહે છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી લધુ ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વિ૯િ, ૪ વરૂણ ૫ ગાયા, ૬ તોષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગિચા અને ૯ રિદા એ નવ લોકાંતિક બ્રાહ્મલેકવાસી માટે ઉત્તમ વૈમાનિકમાં ભળ્યા. ઇતિ ચોવીશ દંડકનાં નામ કહ્યાં. એ ૨૪
હવે સાત કોડ અને બહેતર લાખ ભવનપતિનાં ભવન છે, ચોરાશી લાખ નરકાવાસાં છે, વાણુખ્યતરનાં અસંખ્યાતા નગર છે, જતિષીનાં અસંખ્યાતા વિમાન છે, તિથીના અસંખ્યાતા રાજ્યધાની દ્વીપ છે, રાશી લાખ સતાણું હજાર વેવીશ વિમાન વૈમાનિકનાં છે, મનુષ્યના સંખ્યાતા વાસ છે. શેષ નવ દંડકના અસંખ્યાતા વાસ છે, તે સર્વનું વર્ણન અન્ય સિદ્ધાંતથી જાણવું
સિદ્ધશિલાનાં બાર નામ–૧ ઇસિતિવા, ૨ ઇસિપભાાતિવા, ૩ તકૃતિવા, ૪ તણું તણુતિવા, ૫ સિદ્ધિતિવા, ૬ સિદ્ધાલયેતિવા, ૭ મુત્તિતિવા, ૮ મુરાલયેતિવા, ૯ લાયગતિવા, ૧૦ લોગથ. ભિયેતિવા, ૧ લેગપડિહેતિવા, ૧૨ સવ્વપાણભૂય જીવસત્ત સુહાબહેતિવા, એ મોક્ષનાં બાર નામ કહ્યાં.
એ કિંચિત માત્ર નામ દ્વારા સંપૂર્ણ ચાવીશ દ્વાર તે ચોવીશ દંડક ઉપર ઉતારે છે.
- પહેલે નારકીને દંડક. નારકીને શરીર ત્રણ, વિક્રિય, તેજસ અને કામણ ભવધારણી શરીરની અવધેણું જઘન્ય અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉલ્ક પાંચસે ધનુષની અને ઉત્તર ક્રિય શરીરની જ૦ અંગુઠા સંખ્યા અને ઉત્કૃ૦ હજાર ધનુષની. પહેલી નરકે જ૦ અંગુ અસં૦ અને ઉત્કૃષ્ટ પિણા આઠ ધનુષ ને છ આંગળની અને ઉત્તર થિક્રિય કરે તે જવ અંગુર સંખ્યા અને ઉત્કટ સાડાદર ધનુષ ને બાર આંગળની. બીજી તરકે જ૦ અંગુરુ અસંહ અને ઉત્કૃ૦ સાડાપંદર ધનુષ ને બાર આગળની અને ઉત્તર વૈક્રિય કરે તો અંગુર સંખ્યા અને ઉત્કૃo સવાએકત્રીશ ધનુષની, રોજી નરકે જ૦ અંગુઠ અસંતા અને ઉત્કૃ૦ સવાએન્નીશ ધનુષની અને ઉત્તર વૈકિય કરે તે જ૦ અંગુર સંખ્યા અને ઉત્કૃ૦ સાડીબાસઠ
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુદંડન
.
૧૧૩
*
ધનુષની. ચાથી નરકે જ૦ અશુ૦ અસ૦ અને ઉત્કૃ॰ સાડીમાસ ધનુષની અને ઉત્તર વૈક્રય કરે તેા જ૦ અંશુ સખ્યા અને ઉત્કૃ સવાસે ધનુષની. પાંચમી નર્કે જ૦ અંગ્રે૦ અસ’૦ અને ઉત્કૃ સવાસે ધનુષની અને ઉત્તર વૈક્રય કરે તેા જ૦ અગુરુ સખ્યા અને ઉત્કૃ॰ અહીસે ધનુષની, છઠ્ઠી નરકે જ૦ અગુરુ અસ૦ અને ઉદ્ભવ અઢીસે ધનુષની અને ઉત્તર વૈય કરે તેા જ૦ ગુ સંખ્યા અને ઉત્ક્રુ પાંચસે ધનુષની, સાતમી નરકે જ૦ થ્યગુરુ અસં૦ અને ઉત્કૃ પાંચસે ધનુષની અને ઉત્તર વૈક્રય કરે તા ૦ ગુરુ સંખ્યા અને ઉત્કૃ॰ હજાર્ ધનુષની સંઘયણ-નારકી અસ’ઘયણી, નારીને એક હુંડ સસ્થા, કષાય ચારે, ક્રોધ, માન, માયા અને લાભ, પણ નારકીને ક્રોધ ઘણા, સંજ્ઞા ચારે, આહારસંજ્ઞા, ભયસજ્ઞા, મૈથુન'જ્ઞા અને ગ્રિસન્ના પણ નારકીને ભય ઘણા. નારકીને લેશ્યા ત્રણ, પહેલી સમુચ્, પહેલી બીજી નરકે એક કાપાત લેશ્યા, ત્રીજી નરકે એ લેશ્યા, કાપાત ઘણી અને નીલ ઘેાડી, ચાથી નકે એક નીલ લેશ્યા, પાંચમી નરકે એ લેશ્યા, નીલ ઘણી અને કૃષ્ણ થાડી, છઠ્ઠી નરકે એક કૃષ્ણ લેશ્યા, સાતમી નરકે મહાકૃ'ણ લેશ્યા. ઇંદ્રિય પાંચ-૧ શ્રોત્રેઇંદ્રિય, ૨ ચક્ષુ ઇંદ્રિય, ૩ ધ્રાણેન્દ્રિય, ૪ સેદ્રિય અને ૫ સ્પરો’પ્રિય, સમુદ્દાત ચાર-તે વેદની, કષાય, મારગાંતિક અને વૈક્રય ( સન્નિ કે ) પહેલી નર્કે સી ને અસ’જ્ઞી એ બે હાય. ભીષ્ટથી માંડી સાતમી નરક સુધી એકલા સ'ની છે, વે, નારીને એક નપુસક વેદ નારકીને પર્યાય છ પણ ભાષા અને મન ભેગાં બાંધે, નારકીને દૃષ્ટિ ત્રણ——સમકિત દૃષ્ટિ, મિથ્યાષ્ટિ અને સમાધ્યિારુષ્ટિ, નારકીને દન ત્રણ ચક્ષુદન, અચક્ષુદશન અને અવધિશન. નાર્કીને જ્ઞાન ત્રણ—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવિધજ્ઞાન. અ જ્ઞાન ત્રણ—મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભ’ગજ્ઞાન, તારકીને ચાય અગીઆર તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના તે વૈક્રય, વૈક્રયા મિશ્ર અને કાણુકાયયેાગ, એમ અગીઆર્ યોગ, નારકીને ઉપયાગ નવ-તે ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દન: એમ નવ (તડ્ડા કેર) તેમજ આહાર લે, તેા જવ ત્રણ દિશિના ઉત્કૃ છ દિશિના આહાર લે, તે બે પ્રકારના–આજ અને રોમ આહાર. તે પણ અશુભ અને અચિત્ત. (ઊત્રવાય કે )
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી લધુકા આવીને ઉપજે, તે પહેલી નરકે બે દહકના મનુષ્ય ગર્ભ જ, તિર્યંચ ગર્ભજ અને સમુઈિમ એ બે ઠંડકના આવીને ઉપજે.
અને બીજીથી માંડીને સાતમી સુધી ગજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યના આવી ઉપજે. સ્થિતિ-પહેલી નરકે જ૦ વશ હજાર વર્ષની અને ઉત્કૃ૦ એક સાગરની. બીજી તરકે જ એક સાગઉત્થર ત્રણ સાગ, ત્રીજી નકે જવ ત્રણ સાટ ઉત્કટ સાત સા૦, ચોથી નરકે જય સાત સાટ ઉત્થર દશ સાવ પાંચમી નરકે જ૦ દશ સાર - સતર સા૦ છઠ્ઠી નરકે જ, સત્તર સાહ ઉત્કૃ૦ બાવીશ સા, સાતમી નરકે જ૦ બાવીશ સાટ ઉ૦ તેત્રીશ સાગરની, સમોહિયા મરણ અને અસહિયા મરણ બે પ્રકારે છે. ચવણ તે નારકી ચવીને બે હકમાં જાય તે મનુષ્ય અને તિયચમાં જાય. તેમાં સાતમી નરકને નીકળે એક તિયચના દંડકમાં જાય. ગઈ કે નારકી મારીને બે ગતિમાં જાય-તે મનુષ્ય અને તિથચમાં જાય. આવે પણ બે ગતિને-તે મનુષ્ય અને તિર્યંચને, પ્રાણુ દશલાલે, લેગ ત્રણ-મન, વચન, અને કાયાને એ ત્રણ
ઇતિ પ્રથમ નારકીને દંડક,
દશ ભવનપતિના દશ દંડક. - તેમાં શરીર ત્રણ વિકેય, તેજસ અને કામણ. ભવનપતિની અવધેણુ જ અંગુરુ અસં૦ ઉત્થર સાત હાથની, અને ઉત્તર વૈય કરે તે જ૦ અંગુઠ સં૦ ઉત્કૃ૦ લાખ જેજનની, સંઘયણ નથી. સંસ્થાન એક-સમચરિસ, કષાય ચારે, પણ દેવતાને લેભ ઘણું. સંજ્ઞા ચારે પણ દેવતાને પરિ. ગ્રહ સંજ્ઞા ઘણી. વેશ્યા ચાર-કૃષ્ણ, નીલ, કપુત અને તે ઇંદ્રિય પાંચે છે. સમુદ્રઘાત પાંચ-વેદની, કષાય, મારણુતિક, વિર્યા અને તેજસ, સંજ્ઞી અસંજ્ઞી બે જાણવા. વેદ બે-સ્ત્રી અને
પુરૂષ, પર્યાય પાંચ-ભાષા અને મન ભેગાં બાંધે. દષ્ટિ ત્રણ દન ત્રણ, એક કેવળદર્શન નહિ. જ્ઞાન ત્રણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, અફાન ત્રણ, પેગ અગીઆર તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના, વૈય, વૈશ્યને મિશ્ર અને કાશ્મણકાય છે. ઉપગ નવ-ત્રણ જ્ઞાન, ત્રય અગાન અને
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી લક
૧૧૫
ત્રણ દર્શન, તેમજ આહાર લે તે જવ અને ઉત્કટ છ દિશિને આહાર લે, વળી બે પ્રકારે આહાર લે એજ આહાર ને રેમ આહાર તે પણ શુભ અને અચિત. (ઉવવાય કે૦) બે દંડકના આવીને ઉપજે તે મનુષ્ય નેતિયચના આવીને ઉપજે, કિંઈ કેર : સ્થિતિ. ભવનપતિમાં દક્ષિણ દિશાના અસુરકુમારની સ્થિતિ જ દશ હજાર વર્ષની, ઉત્થર એક સાવે છે તેની દેવીની જ૦ દશ હજાર વર્ષની, ઉ૦ સાડા ત્રણ પલ્યોપમની. તેના નવનિકાયના દેવતાની જર દશ હજાર વર્ષની, ઉ, દેડ પલ્યોપમની, તેની દેવીની જ દશ હજાર વર્ષની ઉ૦ પણ ૧૦ની. ઉત્તર દિશાના અસુરકુમારની સ્થિતિ જ૦ દશ હજાર વર્ષની, ઉ એક સાગર ઝાઝેરાની, તેની દેવીની જ૦ દશ હજાર વર્ષની ઉ૦ સાડા ચાર પલ્યોપમની. તેના નવનિકાયના દેવતાની જ દશ હજાર વર્ષની, ઉo બે પલ્યોપમની દેશેઊણ, તેનો દેવીની જ0. દશ હજાર વર્ષની, ઉ. એક પલ્યોપમ દેશઊણીની છે સાહિયા મરણ અને અસહિયા મરણ એ બે મરણ લાભે. ચવણ તે ચવીને પાંચ દંડકમાં જાય, તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિય"ચ એ પાંચમાં જાય. ( ગઈ કે) મરીને બે ગતિમાં જાય, (આગઈ કે) આવે પણ બે ગતિને-મનુષ્ય અને તિયચને, પ્રાણ દશ લાભે, જેગ ત્રણ,
ઇતિ દશ ભવનપતિના દશ દંડક
પાંચ સ્થાવરના પાંચ દંડક. ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ તે૩, ૪ વનસ્પતિ એ ચારને શરીર વણુ તે ઔદારિક, તેજસ અને કામણ અને વાયુને શરીર ચાર, તે ઔદારિક, વૈકય, તેજસ અને કામણ. પૃથ્વી, પાણી, તેઉ અને વાયુ એ ચારેની અવઘણા જ ને ઉત્કટ અંગુલનો અસં૦ ભાગ અને વનસ્પતિની જ અંગુઠ અસંખ્યા. ઉત્કટ હજાર જજનની ઝાઝેરી, કમળ પ્રમુખની. સંઘયણ એક. છેવટુ. સંસ્થાન એક હું, પાચેનાં સંસ્થાન કહે છે–૧ પૃથ્વીનું સંસ્થાન મસૂરની દાળ તથા ચંદ્રમાને આકારે. ૨ પાણીનું સંસ્થાન પાણી ના પરપોટાને આકારે, ૩ તેઉનું સંસ્થાન સોયના ભારાને આકારે, વાયરાનું સંસ્થાન ધ્વજાને આકારે, પવનસ્પતિનું સંસ્થાન નાના પ્રકારનું. કષાય ચારે સંજ્ઞા
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુદંડક ચારે, લેશ્યાપૃથ્વી, પાણી, વનસ્પતિ એ ત્રણને અપર્યાપ્ત વેળા લેશ્યા ચાર પહેલી અને પાચેને લેશ્યા ત્રણ પહેલી, ઈદ્રિ એક કાયાની, સમુદુઘાતપૃથ્વી, પાણી, તેઉ ને વનસ્પતિ એ ચારને ત્રણ-તે વેદની, કષાય ને ભારણુતિક અને વાયરાને સમુદ્રદ્યાત ચાર તે પૈયની વધી. સંજ્ઞી તે પાંચે સ્થાવર અસંજ્ઞી. વેદ એક નપુંસક, પર્યાય પાંચને ચાર, આહાર પર્યાય, શરીર પર્યાય, ઇન્દ્રિય પર્યાય, શ્વાસોશ્વાસ પર્યાય. દષ્ટિ એક મિથ્યાત્વ, દશન એક અચક્ષકશન, જ્ઞાન નથી. અજ્ઞાન છે તે મતિજ્ઞાન ને પ્રતઅજ્ઞાન.
ગ:-પૃથ્વી, પાણું, તેવું અને વનસ્પતિ એ ચારને યોગ ત્રણ તે ૧ ઔદારિક, ૨ દારિકને મિશ્ર અને ૩ કામણ કાય . અને વાયરાને વેગ પાંચ તે વૈશ્ય ને વૈકયીને મિશ્ર એ બે વધ્યા. ઉપ ગિ ત્રણ, પાંચે-બે અજ્ઞાન ને એક અચકુંદન, (તહ કે.) તેમજ આહાર લે જઘન્ય ત્રણ દિશિને ઉત્કૃત્ર છ દિશિને, કવળ વાજી ને બે પ્રકારને આહાર કરે. ઊવવાય તે આવીને ઉપજે, પૃથ્વી, પાણુ ને વનસ્પતિમાં વેવીશ દંડકના એક નારકી વજને અને તેઉ વાયુમાં દશ દંડકના આવોને ઉપજે-પાંચ સ્થાવર, ત્રણ વિલંકિ, મનુષ્ય ને તિયચ. ૧ પૃથ્વીની સ્થિતિ જ અંતમુહની, ઉ. બાવીશ હજાર વર્ષની. ૨ પાણીની સ્થિતિ જ૦ અં૦ ઉ૦ સાત હજાર વર્ષની, તેઉની સ્થિતિ જ૦ અંતમુહૂતની. ઉ૦ ત્રણ અહોરાત્રિની, ૪ વાયરાની સ્થિતિ જ૦ અંતમુહર્તની. ઉ૦ ત્રણ હજાર વર્ષની, ૫ વનસ્પતિની સ્થિતિ જ અંતાહર્તાની, ઉ૦ દશ હજાર વર્ષની. સહિયા મરણ અને અસોહિયા મરણ એ બે મરણ છે, ચવણ તે ચવીને પૃથ્વી, પાણી ને વનસ્પતિ એ દશ હકમાં જાય-પાંચ સ્થાવર, ત્રણ વિકલંકિ, મનુષ્ય ને તિર્યંચમાં જાય, અને તે વાયુ નવદંકમાં જાય, મનુષ્ય વજી પાંચ સ્થાવર ત્રણ વિકલંકિ ને તિયચ. (ગઈ કે) ગતિ તે મરીને પૃથ્વી, પાણી ને વનસ્પતિ બ ગતિમાં જાય-મનુષ્ય ને તિર્યંચમાં અને તે વાયુ એક તિર્યંચ ગતિમાં જાય. આગઈ તે પૃવી, પાણી, વનસ્પતિમાં ત્રણ ગતિને આવે તે દેવતા, મનુષ્ય ને તિર્યંચને, પ્રાણુ પાંચેયને ચાર-૧ એકેડિયાપણું, ૨ કાયબળ, ૩ ધાધાસ, ૪ આઉખું, જોગ એક કાય જોગ.
ઇતિ પાંચ સ્થાવરના પાંચ કંક.
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુતડક
ત્રણ વિકલેંદ્રિયના ત્રણ ઠંડક
મેઇંદ્રિય, તેઈંદ્રિય અને ચારે દ્રિયમાં શરીર ત્રણ ઉદ્ઘાિ તેજસ ને કામણ, એ-ઇંદ્રિયની અવધેણા જ૦ ગુ॰ અસં બાર જોજનની. તે ઇંદ્રિય જ૦ અંગુરુ અં૦ ૯૦ ત્રણ ગાઉની. ચારે દ્રિયની જ અંગુરુ અસ॰ ઉ ચાર ગાઉની સંઘયણ એક છેવટુ, સસ્થાન એક હુડ, કષાય ચારે, સંજ્ઞા ચારે, લેશ્યા ત્રણ પહેલી. એયિને ઇદ્ર એ. ૧ કાયા અને ૨ જીભ. તે ઇંદ્રિયને ઇંદ્રિ ત્રણ તે નાસિકા વધી. ચારે દ્રિયને ઇદ્ર ચાર, તે આંખે વધી. સમુદ્શાત ત્રણ–વેદની કષાય ને મારાંતિક. સન્ની તે અસ'જ્ઞી. વેદ ૧ નપુંસક, પર્યાય પાંચ, મન નહિ, દૃષ્ટિ એ-સકિત દૃષ્ટિ ને મિથ્યાતદ્રુષ્ટિ. એ ઇંદ્રિય, તેઇંદ્રિય ને એક અચક્ષુદાન. ચારે દિન એ દન-ચક્ષુદર્શન ને અચક્ષુન. જ્ઞાન બે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન, અજ્ઞાન કે મતિઅજ્ઞાન, શ્રુત ખજ્ઞાન. જોગ ચાર ૧ આદારિક, ૨ દ્વારિકા મિશ્ર, ૩ કાણુ કાય જોગ. ૪ વ્યવહુાર વચન. બેઇક્રિય તેયિને ઉપયાગ પાંચ એ જ્ઞાન, એ અજ્ઞાન ને એક અચક્ષુદાન. ચારે દ્રિયને ઉપયોગ છ–બે જ્ઞાન, એ અજ્ઞાન તે બેદન, ( તહ્વા કે૦ ) તેમજ આહાર લે જઘન્ય અને ઉત્કૃષ્ટ છ દિશિતા આહાર લે તથા ત્રણ પ્રકારના આહાર લે−1 આજ, ર્ રામ અને ૩ વલ, થવાય તે આવીને ઉપજે, દશ દડકના પાંચ સ્થાવર, ત્રણ વિકલે દ્રિય, મનુષ્ય અને તિય ચ. એ ઇંદ્રિયની સ્થિતિ જ અંતમુહૂત'ની ઉ બાર વર્ષની, તેદ્રિયની જ અંતર્મુહૂત ની So ઓગણપચાસ દિવસની. ચારે યિની જ અંતમુર્હુતની ૯૦ છ મહીનાની, સમાહીયા મરણ તે અસમાહિયા મરણ એ છે. ચવણ તે ચવીને દેશ દ’ડમાં જાય—પાંચ સ્થાવર, ત્રણ વિક્લે દ્રિય, મનુષ્ય ને તિર્યંચના. એ ઇંદ્રિયને પ્રાણ છે. એ ઈદ્રિયના એ પ્રાણ, કાયખળ, ધાસેાધાસ, આઉભું, વચન. તેઇન્દ્રિયને પ્રાણ સાત-તે નાસિકા વધી અને ચારે દ્રિયને આઠ પ્રાણ તે આંખ વધી. જોગ એ-વચન જોગ તે કાય-જોગ.
ઇતિ ત્રણ વિલે'યિના ત્રણ દડકર
૧૧૭
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી લધુદંડક વીશમે તિર્યંચ પચંદ્રિયને દંડક પાંચે સમુચ્છિમને શરીર ત્રણ–દારિક, તેજસ ને કામણ અને ગર્ભજને ચાર શરીર તે વૈકય વધ્યું, એ પાંચની અઘેિણુ કહે છે. જળચર સમુમિ ને ગભજની જર અંગુર અસં. ઉ૦ હજાર જજનની, સ્થળચર સમુછિમની જર અંગુર અસં૦ ઉગ્ર પ્રત્યેક ગાઉની, ગભજની જ૦ અંગુર અસં૦ ઉ૦ છ ગાઉની, ઉર૫ર સમુર્ણિમ સપની જવ અંગુઠ અસં૦ ઉ. પ્રત્યેક જોજનની, અને ગભજની જ અંગુર અસં૦ ઉગ હજાર જેજનની. ભુજપર સમુચ્છિમ સપની જડ અંગુઠ અસં૦ ઉo પ્રત્યેક ધનુષની, ગર્ભ જની. જ૦ અંગુઠ અસં. ઉપ્રત્યેક ગાઉની, ખેચર સમુચ્છિમ ને ગભજની જડ અંગુઠ અસં૦ ઉ. પ્રત્યેક ધનુષની, અને ઉત્તર વય કરે તે જ અંગુરુ સંખ્યા ઉ૦ નવસે જે જનની, સમુચ્છિ મને એક છેવટું સંઘયણ. ગભજને છ સંઘયણ સમુછિમને એક હું સંસ્થાન, ગજને છ સંસ્થાન, કષાય ચારે, પણ તિય અને માયા ઘણી. સંજ્ઞા ચારે, પણ તિય અને આહાર સંજ્ઞા ઘણી લેશ્યા સમુચ્છિમને ત્રણ પહેલી, ગભજને છ લેશ્યા, ઇંદ્રિય પાંચે છે. સમુચ્છિમને સમુદ્યાત ત્રણ તે વેદની, કષાય, ને મારણાંતિક, અને ગર્ભજને સમુદુઘાત પાંચ તે વેદની, કષાય, મારણતિક, વૈકય અને તેજસ સંજ્ઞી અસંજ્ઞી બે છે. સમુચ્છિ મને વેદ એક નપુસક, ગર્ભ જને ત્રણ વેદ, સમુચ્છિમને પર્યાય પાંચ, મન નહિ અને ગર્ભજને છ પર્યાય છે. સમુચ્છિમને દષ્ટિ બે, સમકતને મિથ્યાત ગજને દષ્ટિ ત્રણ સમુચ્છિ અને દર્શન બે, તે ચક્ષુદન ને અચક્ષુદર્શન, ગર્ભજને ત્રણ દર્શન. સમુચ્છિમને જ્ઞાન બે, મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન ગર્ભજને ત્રણ જ્ઞાન, અજ્ઞાન સમુચ્છિમને બે-અતિ અજ્ઞાન ને શ્રત અજ્ઞાન અને ગર્ભજને ત્રણ અજ્ઞાન. સમુચ્છિમને યાગ ચારે તે
દારિકના બે, કામણ કાયmગ ને વ્યવહાર વચન. ગર્ભજને તેર ગિ તે આહારકના બે નહિ, સમુભિને ઉપગ છ તે બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દશન. ગર્ભજને ઉપગ નવ તે ત્રણ, જ્ઞાન ત્રણ અજ્ઞાન ને ત્રણ દશન, તેમજ આહાર જઘન્ય-કો છ દિશીના લે તથા ત્રણ પ્રકારે આહાર લે તે એજ, રેમ ને કવળ. ઉવવાય તે સમુ૭િમમાં દશ દંડકના આવીને ઉપજે-પાંચ સ્થાવર, ત્રણ વિકસેં.
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુહક
૧૧૯ દિય, મનુષ્ય ને તિયચ, ગજમાં ચાવશે દંડકના આવીને ઉપજે, સ્થિતિ જળચર સમુર્ણિમ ને ગર્ભજની જ અંતઉ૦ પૂર્વ કેડની. સ્થળચર સમુચ્છિમની જર અંતર ઉ૦ ચોરાશી હજાર વર્ષની અને ગભજની જ અંતર ઉ૦ ત્રણ પેપમની. ઊરપર સપ સમુચ્છિમની જર અંતર ઉ૦ ૨૫ હજાર વર્ષની અને ગજની જ અંતર ઉ૦ પૂર્વકોડની. ભુજપર સપ સમુમિની જો અંત, ઉ. બેંતાળીશ હજાર વર્ષની અને ગભેજની જs અંતo ઉ. પૂર્વોડની. ખેચર સમુમિની જ0 અંત૮ ઉo બહેતેર હજાર વર્ષની અને ગર્ભજની જ અંતર ઉ> પોપ ને અસંખ્યાત ભાગ, સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મરણ છે. ચવણ તે ચવીને સમુચિછમ જાય તે બાવીશ દંડકમાં, જ્યોતિષી ને વૈમાનિકમાં જાય નહિ, અને ગભજ વીશે દંડકમાં જાય. ગઇ તે સમુછમ મરીને ચાર ગતિમાં જાય અને ગભજ પણ ચાર ગતિમાં જાય, આગઈ તે સમુમિમાં બે ગતિને આવે, મનુષ્ય નેતિય"ચને અને ગજમાં ચાર ગતિને આવે. સમુચ્છિી મને નવ પ્રાણ એક મન નહિ અને ગભજને દશ પ્રાણુ લાભે, સમુછિમને જેગ બે, કાય જોગ ને વચન જેગ અને ગજને ત્રણ જેગ-મન, વચન ને કાય જેગ. ઈતિ વીશમ તિર્યંચ પચેડિયન હક,
એકવીશ મનુષ્યને દંડક. સમુસ્કિમ મનુષ્યમાં ત્રણ શરીર–ઉદારિક, તેજસ ને કામણ. જુગલિયામાં પણ તે જ ત્રણ શરીર, પંદર કમભૂમિના ગજ મનુષ્યમાં પાંચ શરીર લાભે, સમુમિની અવધેણું જ ને ઉo અંગુલને અસંખ્યાત ભાગ અને ગર્ભજ મનુષ્યની ભરત અરવત એ બેમાં આરાને મેળે જાણવી. પહેલે આરે બેસતાં ત્રણ ગાઉની અને ઉતરતાં આરે બે ગાઉની. બીજે આરે બેસતાં બે ગાઉની ઉતરતાં એક ગાઉની. ત્રીજે આરે બેસતાં એક ગાઉની અને ઉતરતાં પાંચસે ધનુષની. ચેાથે આરે બેસતાં પાંચસેં ધનુષની અને ઉતરતાં સાત હાથની, પાંચમે આરે બેસતાં સાત હાથની અને ઉતરતાં એક હાથની. છઠે આરે બેસતાં એક હાથની અને ઉતરતાં
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી લઘુદ ક
મૂઢા હાથની, પછી ચડતાં અવળા સવળી જાણવી, પાંચ મહાવિદેહમાં પાંચસે' ધનુષની, ઉત્તર વૈક્રય કરે. તા જ અંગ્રે૰ સખ્યા ૯૦ લાખ જોજનની ઝાઝેરી. હેમવય હીરણવયમાં જ અ`ગુ અસ ૦ એક ગાઉની, હરિયાસ રમકવાસમાં જ 'ઝુ અસ એ ગાઉની. દેવકુર ઉત્તરકુરૂમાં જ અણુ અસં૰ ઉ∞ ત્રણ ગાઉની. છપ્પન અંતરદ્વીપની જ અંગુત અસં આઠસે ધનુષની, સમુ િમને એક વતુ. સંઘયણ, જીગળિયાને એક વઋષભતારાચ સંઘયણ, પદર્ ક ભૂમિના ગર્ભજ મનુષ્યને છ સઘયણ, સમુભિને એક હુડ સંસ્થાન. જીગળિયાને એક સમર°સ સંસ્થાન, કભૂમિના ગર્ભજ મનુષ્યને છ સસ્થાન, કષાય ચારે પણ મનુષ્યને માન ઘણ', સંજ્ઞા ચારે પણ મનુષ્યને મૈથુન સંજ્ઞા ઘણી, સમુ િમને પહેલી ત્રણ લેશ્યા. જીગળિયાને પહેલી ચાર લેશ્યા અને ગર્ભજને છ વેશ્યા. ઇંદ્રિ પાંચે. સમુ િમને સમુદ્દાત ત્રણ તે વેદની, કષાય ને માણાંતિક, જીગળિયાને પણ તે જ ત્રણ સમુદ્દાત. કમભૂમિના ગ જ મનુષ્યને સાત સમુદ્દઘાત. સન્ની સન્નીએ. સમુ િમને એક નપુસક વેદ. જી.ળિયામાં એ વેદ. સ્ત્રી ને પુરૂષ, કમ ભૂમિના ગર્ભજ મનુષ્યમાં સ્રી, પુરૂષ ને નપુસક એ ત્રણ વેદ. સમુ િમને પર્યાય ચાર. ભાષા ને મન નહિ, ગજને છ પર્યાય. સમુ િમને એક મિથ્યાત દૃષ્ટિ, દશ અકમ ભૂમિમાં એ દૃષ્ટિ સમતિ અને મિથ્યાત, વીશ અકર્મીભૂત્રિ ને છપ્પન અંતરદ્વીપમાં એક મિથ્યાત દૃષ્ટિ અને કમ' ભૂમિના મનુષ્યમાં ત્રણ દૃષ્ઠિ-સમકિત, મિથ્યાત અને સમામિથ્યાત, સમુ િમ અને જીગળિયાને એ દર્શીન- ચક્ષુદ†ન તે અચક્ષુદન. ગજને ચારે દન લાલે. જ્ઞાન, દશ અકમભૂમિમાં એ અને વીશ અમ ભૂમિ, છપ્પન અંતરદ્વીપ, અને સમુ િમને નથી અને ગજને પાંચે જ્ઞાન, સમુમિ તથા જીગળિયાને અજ્ઞાન એ-મતિ અજ્ઞાન ને શ્રુત અજ્ઞાન. ગજને ત્રણ, સમુમિને જોગ ત્રણ-દારિકના એ મૈં ૧ કાણું કાય યાગ. જીગળિયાને જોગ અગિર ૪ મનના, ૪ વચનના, ૨ આદારકના, ૧ કામણ કાય જોગ. ગજને પદર જોગ. ઉપયોગ, દશ અક ભૂમિ તે પાંચ દેવકુંરૂ ને પાંચ ઉત્તરમ એ દશમાં છ-તે એ જ્ઞાન, એ અજ્ઞાન ને એ દર્શીન, અને વીશ અક ભૂમિ, છપ્પન અંતરદ્વીપમાં તે સમુ િમને ચારઃ-ખે અજ્ઞાન,
C
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુદંડક
૧૨ બે દશન, ગજને બાર ઉપગ, તેમજ આહાર લે તે જ ને ઉ. છ દિશિને તથા ત્રણ પ્રકારે આહાર લે, એજ, રેમ ને કવળ. ઉવવાય તે સમુમિમાં આઠ દંડના આવીને ઉપજે, પૃથ્વી, પાણી, વનસ્પતિ, ત્રણ વિલેંદ્રિ, મનુષ્ય ને તિર્યચ. જુગળિયામાં બે દંડકના આવીને ઉપજે તે મનુષ્ય અને તિર્થ, ચના કર્મભૂમિના ગભજ મનુષ્યમાં બાવીશ દંડકના ઉપજે, તે-વાયુના નહીં. સમુમિની સ્થિતિ જોને ઉ૦ અંતર્મુહુર્તની ગભજની આરાના મેળે જાણવી. ભરત ઇરવતમાં પહેલે આરે બેસતાં ત્રણ પોપમની, ઉતરતાં બે પલ્યોપમની, બીજે આરે બેસતાં બે પલ્યોપમની, ઉતરતાં એક પલ્યોપમની. ત્રીજે આરે બેસતાં એક પાપમની, ઉતરતાં પૂર્વ કેડની, ચેાથે આરે બેસતાં પૂર્વ કોડની, ઉતરતાં સવા વર્ષની. પાંચમે આરે બેસતાં સવાસો વર્ષની, ઉતરતાં વિશ વર્ષની, છડે આરે બેસતાં વીશ વર્ષની, ઉતરતાં સોળ વર્ષની, એમ ચડતાં અવળ સવળી જાણવી. હિમવય હીરણવયમાં એક પલ્યોપમની, હરિવાસ રમકવાસમાં બે પોપમની, દેવકરૂ ઉત્તરકુરૂમાં ત્રણ ૫૫મની, છપ્પન અંતરદ્વીપમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, પાંચ મહાવિદેહમાં પૂર્વોડની. સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મરણ છે, ચવણ તે ચવિને સમુચ્છિમ દશ દંડકમાં જાય પાંચ સ્થાવર, ત્રણ વિકેલેંદ્રિય, મનુષ્ય ને તિય"ચમાં જાય, જીગલીઆ તેર દંડકમાં જાય તે દેવતાના તેર દંડકમાં. કમભૂમિને ગભજ ચોવીશે દંડકમાં જાય, ગઈ તે સમુઈિમ મરીને બે ગતિમાં જાય- તે મનુષ્ય ને તિય"ચમાં જાય. જાગલીઓ મરીને એક દેવગતિમાં જાય, કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પાંચે ગતિમાં જાય, આગઈ તે સમુચ્છિમમાં આવે તો બે ગતિને તે મનુષ્ય ને તિર્યંચને, ગભજમાં ચારે ગતિનો આવે. સમુચ્છિને પ્રાણ આ, ભાષા ને મન નહિ, ગર્ભજને દશ પ્રાણ. સમુચ્છેિ મને એક કાયાને જેગ, ગજને ત્રણ જગ. ઈતિ એવી શમે મનુષ્યનો દંડક
બાવીસમો વાણવ્યંતરનો દંડક. તેમાં શરીર ત્રણ–વૈય, તેજસ ને કામણ, અવધેણું જ અંગુઅસંઉo સાત હાથની અને ઉત્તર વૈય કરે તો જ
૧૬
Page #131
--------------------------------------------------------------------------
________________
શ્રી લધુધડક અંગુo સંખ્યા, ઉ૦ લાખ જેજનની, સંઘયણ નથી. સંડાણુ એક સમચરિસ, કષાય ત્યારે પણ દેવતાને લેભ ઘણે, સંજ્ઞા ચારે પણ દેવતાને પરિગ્રહ સંજ્ઞા ઘણી, વેશ્યા ચાર પહેલી. ઇંદ્રિય પાંચે. સમુદ્દઘાત પાંચ. આહારક ને કેવળ નહી. સંજ્ઞી અસંસી બે, વેદ બે-સ્ત્રી કે પુરૂષ. પર્યાય છે પણ ભાષા અને મન ભેગાં બાંધે. દષ્ટિ ત્રણ દશન ત્રણ જ્ઞાન ત્રણ. અજ્ઞાન ત્રણ જજોગ અગીઆર-તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના. તે વૈય, વૈશ્યને મિશ્ર અને કામણ કાય જેગ, એમ અગીયાર, ઉપગ નવ-ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન તેમજ આહાર લે તે જઘન્ય ને ઉo છ દિશિને તથા બે પ્રકારે એજ ને રેમ તથા શુભ અને અચિત્ત આહાર ઉવવાય તે બે દંડકના આવીને ઉપજે તે મનુષ્યનેતિયચના. વાણવ્યંતરની સ્થિતિ જ દશ હજાર વર્ષની, ઉo એક પાપમની. સહિયા મરણ ને અસહિયા મરણ એ બે પ્રકારે છે. ચવણ તે ચવિને પાંચ દંડકમાં જાય તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય ને તિય"ચ એ પાંચ. ગઈ તે મરીને બે ગતિમાં જાય તે મનુષ્ય ને તિય"ચમાં, આગઈ તે આવે પણ બે ગતિના તે મનુષ્ય ને તિયચના પ્રાણ દશ. જે ત્રણ મન, વચન ને કાયાના, ઈતિ બાવીશમે વાણવ્યંતરને દંડક.
વીશમાં જ્યોતિષીને દંડક. - તેમાં શરીર ત્રણ–ધિય, તેજસ ને કામણ. અવધેણ જ
અંગ અસં૦ ઉ૦ સાત હાથની અને ઉત્તર વૈશ્ય કરે તો જ . અંગુર અસં૦ ઉ૦ લાખ જેજનની. સંઘયણ નથી. સંઠાણ એક સમચઉરસ, કષાય ચારે. સંજ્ઞા ચારે. વેશ્યા એક તેજી, ઇંદ્રિય પાંચે, સમુદઘાત પાંચ તે આહારક ને કેવળ નહીં, સંજ્ઞી છે, વેદ બે, પર્યાય છે પણ ભાષા ને મન ભેગાં બાંધે. દષ્ટિ ત્રણ દર્શન ત્રણ, જ્ઞાન ત્રણ, અજ્ઞાન ત્રણ, જોગ અગીયાર-ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના, તે વૈક્રય, વૈકયીને મિશ્ર, ને કામણ કાયજોગ, ઉપગ નવ-ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દશન તેમજ આહાર લે તે, જગ ને ઉ ૬ દિશિને તથા બે પ્રકારે તે એજ ને રેમ, તે પણ શુભ ને અચિત્ત આહાર. ઉવવાય તે બે દંડકનાં આવીને ઉપજે, તે મનુષ્ય ને તિયચના. ચંદ્રમાની સ્થિતિ જ
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુ ક
૧૨૩
પા પલ્યની, ઉર એક પય તે લાખ વર્ષની. તેની ધ્રુવીની જ૦ પા પયની, ઉ૦ અર્થ પય તે પચાસ હજાર વર્ષની સૂર્યની ૪૦ પા યની, ઉ૦ એક પલ્પ ને હજાર વર્ષોંની. તેની દેવીની જ પા પલ્યની, ઉ અ` પલ્ય ને પાંચસે વની, ગ્રહની ૪૦ પા પક્ષ્યની, ઉ એક પક્ષની, તેની દેવીની જ॰ પા પલ્યની ઉ અ યની, નક્ષત્રની જ॰ પા પદ્મની, ૯૦ અધ' પયની. તેની દેવીની જરૂ પા પયની, ઉ૦ ધા પલ્પની ઝાઝેરી. તારાની જ૦ પલ્યના આઠમા ભાગ, ઉ મા પલ્યની. તેની ધ્રુવીની જ૦ પુણ્યના આઠમા ભાગ, ઉં પદ્મના આઠમા ભાગ ઝાઝેરી, સમાહિયા મરણ તે અસમેહિયા મરણ એ બે મરણ છે. ચલણ તે ચવીને પાંચ દંડકમાં જાય, તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય ને તિર્યંચમાં, ગઇ તે મરીતે બે ગતિમાં જાય; તે મનુષ્ય ને તિય ચમાં. આગઇ તે આવે પણ એ ગતિના તે મનુષ્ય ને તિર્યંચના આવે. પ્રાણ દશ, જોગ ત્રણ, ઇતિ ત્રેવીશમા જ્યાતિષીના દડક ચાવીશમા વૈમાનિકના દંડક
વૈમાનિક દેવમાં શરીર ત્રણ-વૈક્રય, તેજસ ને કા`ણ અવઘણા, સૌધ ઈશાન એ એ દેવલાકે જ૦ અંગ્રે૦ અસં૦ સાત હાથની. ત્રીજે, ચેાથે દેવલાકે છ હાથની. પાંચમે, છઠે દેવલાકે પાંચ હાથની, સાતમે, આઠમે દેવલાકે ચાર હાથની, નવમે, દશમે, અગીયારમે અને બારમે દેવલાકે ત્રણ હાથની, નવ દૈવેયક બે હાથની, ચાર અનુત્તર વિમાનમાં એક હાથની સર્વાસિદ્ધમાં મૂઢા હાથની, ઉત્તર વૈક્રય કરે તેા બાર ટ્રૅકલાક સુધી જ અયુ સખ્યા ઉ૦ લાખ જોજનની, સંઘયણુ નથી. સસ્થાન એક સમઉસ, કષાય ચારે પણ લાભ ઘણા. સંજ્ઞા ચારે પણ પરિષહુ સંજ્ઞા ઘણી, લેશ્યા પહેલે બીજે દેવલાકે તેજી લેશ્યા. ત્રીજે, ચેાથે, પાંચમે એક પદ્મ લેશ્યા. છઠ્ઠાથી માંડી નવ ચૈવેયકમાં એક શુકલ લેશ્યા અને પાંચ અનુત્તર વિમાનમાં એક પરમ શુકલ લેશ્યા, ઇંદ્રિય પાંચે, બાર દેવલાક સુધી સમુદ્દાત પાંચ, તે આહારક ને કેવળ નહીં, નવ ચૈવેયક, પાંચ અનુત્તર વિમાનમાં ત્રણ તે વેદની, કયાય ને ભારતિક, સન્ની એકલા છે. વેઢ પહેલે ખીજે દેવલાકે બે વેદ, ત્રીજાથી તે સર્વાસિદ્ધ સુધી એક પુરૂષ વેદ, પર્યાય છ પણ ભાષા મન ભેગાં માધે. દૃષ્ટિ, માર દેવલાકમાં
·
Page #133
--------------------------------------------------------------------------
________________
M
૧૨૪ .
શ્રી લઘુદંડક ત્રણ, નવ રૈવેયકમાં બે દષ્ટિ, પાંચ અનુત્તર વિમાનમાં એક સમકિત-દષ્ટિ. દશન ત્રણ, જ્ઞાન ત્રણ, અજ્ઞાન ત્રણ, બાર દેવલેકે, નવ રૈવેયકે અને પાંચ અનુત્તર વિમાનમાં અજ્ઞાન નથી, જેગ અગીયાર–ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના તે વિક્રય, વૈદયનો મિશ્ર ને કામણ કાય, એમ અગીઆર, ઉપયોગ, બાર દેવેલેક ને નવ વૈવેયકમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દશન. પાંચ અનુત્તર વિમાનમાં છ ઉપયોગ-ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન તેમજ આહાર લે તે જવ ને ઉ૦ છ દિશિને તથા બે પ્રકારે એજ ને રેમ તે પણ અચિત્ત ને શુભ, ઉવવાય તે આવીને ઉપજે, પહેલા દેવલથી માંડીને આઠમા દેવલોક સુધી બે દંડકના તે મનુષ્ય ને તિયચના અને નવમેથી તે સર્વાર્થસિદ્ધ સુધી એક મનુષ્યને આવે, પહેલે દેવલેકે સ્થિતિ જ એક પત્યની, ઉ. બે સાગરની, તેની પરિગ્રહિત દેવીની જ એક પત્યની ઉ૦ સાત પત્યની અને અપરિગ્રહિત દેવીની જ એક ૫૦ની, ઉ૦ પચાસ પેલ્યની, બીજે દેવ કે જ૦ એક પત્યની ઝારી, ઉ. બે સાગર ઝારી, તેની પરિહિત દેવીની જ એક પત્યનો ઝાઝેરી ઉ૦ નવ ૫૯૦ની અને અપરિગ્રહિત દેવીની જ૦ એક પલ્યની ઝારી, ઉ૦ પંચાવન પલ્યની. ત્રીજે દેવલોકે જ બે સાગરની ઉ૦ સાત સા૦, ત્યાં દેવી નથી પણ તેડાવી જાય, ચેાથે દેવલોકે જ બે સાર ઝાઝેરી. ઉંડ સાત સાટ ઝાઝેરી. પાંચમે દેવકે જ૦ સાતવ સા., ઉ૦ દશ સાગ, છડે દેવકે જ દશ સા, ઉ૦ ચૌદ સાહ, સાતમે દેવ કે જ૦ ચૌદ સાગરની, ઉ. સત્તર સાર, આઠમે દેવે કે જ૦ સત્તર સાવ ઉo અઢાર સાડ, નવમે દેવલોક જ.. અઢાર સા., ઉ૦ ઓગણીશ સાર દશમે દેવેલેકે જ ઓગણીશ સાo, ઉ૦ વીશ સાટ. અગીઆરમે દેવલેકે જ૦ વીશ સા., ઉo એકવીશ સા, બારમે કેવેલકે જો એકવીશ સાઇ, ઉ૦ બાવીશ સા., પ્રથમ જૈવેયકે જ૦ બાવીશ સા, ઉo વીશ સાલુ, બીજી રૈવેયકે જ વીશ સા., ઉ૦ ચોવીશ સા. ત્રીજી જૈવેયકે જ વીશ સાગરોપમની, ઉo પચીશ સાટુ. જેથી રૈવેયકે જઘન્ય પચીશ સાટ ઉ૦ છવીશ સાગરે પાંચમી શૈવેયકે જ૦ છવીશ સાટ ઉ૦ સત્તાવીશ સા૦ છઠી દૈવેયકે જ સત્તાવીશ સા, ઉ. અઠાવીશ સાહ સાતમી રૈવેયકે જવ અડાવીશ સાઇ, ઉo એગણત્રીશ સાટ
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી લલ્લુદંડક
૧૨૫
આઠમી ત્રૈવેયકે જ૦ એગણત્રીશ સાઉ ત્રીશ સા॰ નવમી ત્રૈવેયકે જ ત્રીશ સા ઉ॰ એકત્રીશ સા. ચાર અનુત્તર વિમાનમાં જ૦ એસ્ક્વોશ સા॰ ઉ તેત્રીશ સા‚ અને સર્વાર્થસિદ્ધમાં જ તે ઉ તેત્રીશ સા‚ સમાહિયા મરણ તે અસમાહિયા મરણુ એ બે મણ લાગે, ચણુ તે ચવીને પહેલા મીજા દેવલાકના દેવતા પાંચ દંડકમાં જાય તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય તે તિર્યંચ, ત્રીજાથી તે આઠમા દેવલાકના દેવતા એ દડકમાં જાય-તે મનુષ્ય તે તિર્યંચમાં નવમેથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના દેવતા એક દંડકમાં જાય તે મનુષ્યમાં જાય, ગઇ તે પહેલેથી માંડીને આડમા દૈવલાકના દેવતા એ ગતિમાં જાય અને નવમેથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના એક મનુષ્યની ગતિમાં જાય. આગઈ તે પહેલેથી માંડીને આઠમા દેવલાક સુધી એ તિતા આવે તે મનુષ્ય ને તિય ́ચના આવે અને નવમાથી માંડીને સર્વાસિદ્ધ સુધી એક મનુષ્યના આવે, પ્રાણ દેશ. જોગ ત્રણ,
ઇતિ શ્રો ચાવીશમાં વૈમાનિકના દડક. સિધ્ધના દ્વાર કહે છે,
સિદ્ધને શરીર નથી, સિદ્ધની અરૂપી ઘન આત્મ પ્રદેશની અવધેડ્ડા જ એક હાથ તે આ ગુલની, મધ્યમ ચાર હાથ ને સેાળ આંગળની અને ઉ ત્રણસે તેત્રીશ ધનુષ્ય ને ખત્રીશ આંગળની. સિદ્ધને સંઘષ્ણુ નથી સિદ્ધ્તે સ ંસ્થાન નથી, સિદ્ધને કષાય નથી. સિદ્ધને સંજ્ઞા નથી. સિદ્ધને લેથ્યુ નથી. સિદ્ધને ઇંદ્રિય નથી. સિદ્ધ સમુદ્દાત નથી, સિદ્ઘ સંજ્ઞી અસગી નથી. સિદ્ધને વેદ નથી. સિદ્ધને પર્યાય નથી. સિદ્ધને સમકિત-દૃષ્ટિ છે. સિદ્ધને એક કેવળ દર્શીન છે. સિદ્ધને એક કેવળ જ્ઞાન છે. સિને અજ્ઞાન નથી. સિદ્ધને જોગ નથી. સિદ્ધને એ ઉપયેગ તે કેવળજ્ઞાન ને કેવળર્દેશન છે. સિદ્ધને આહાર નથી. ઉવાય તે આવીને ઉપજે એક દંડકના તે મનુષ્યનેા. સિદ્ધનો સ્થિતિના છેડા નથી, સિદ્ધને મરણ નથી, સિદ્ધને ચવવું નથી. ગઈ તે મરીતે સિદ્ધને ફાઇ ગતિમાં જવું નથી. આગઇ તે સિદ્ધમાં એક મનુષ્યના આવે. સિદ્ધને પ્રાણ નથી. સિદ્ધને જોગ નથી.
ઇતિ લઘુ ડકના ખેલ સમાસ,
Page #135
--------------------------------------------------------------------------
________________
:
૧૨૬
શ્રી ગતાગતના ખેલ.
અથ શ્રી ગતાગતના ખેલ.
૧ પડેલી નરકે આગત ૨૫ ભેટ્ટની, તે ૧૫ કર્મભૂમિ, પ્ સજ્ઞી તિય ચ । . । અસજ્ઞી તિર્યંચ, એ પચીશના પર્યાંપ્તાની. ગત ૪૦ ભેદની તે ૧૫ કમભૂમિ તે ૫ સંજ્ઞી તિયરૢ એ ૨૦ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૪૦ ની. ૨ બીજી નરકે આગત ૨૦ ભેદની, તે ઉપર ૧પ કહ્યા તેમાંથી ૫ અસંજ્ઞાતિ ચના પર્યાપ્તા વર્યાં. ગત ૪૦ ભેદની પૂર્વવત્.
૩ ત્રીજી નરકે આગત ૧૯ બેની તે ઉપર ૨૦ ભેદ કહ્યા તેમાંથી ભૂજપના એક એક વાઁ. ગત ૪૦ ની પૂર્વવત્. ૪ ચાથી નરકે આગત ૧૮ ભેદની તે ઉપર ૧૯ કથા તેમાંથી ખેચરના એક ભેદ્ર વી. ગત ૪૦ ની પૂ વત્
૫ પાંચમી નરકે ગત ૧૭ ભેની તે ઉપર ૧૮ કથા તેમાંથી સ્થળચળને એક ભેદ વા. ગત ૪૦ ની પૂર્વવત્ ૬ છઠ્ઠી નરકે ગત ૧૬ ભેદની તે ઉપર કથા તેમાંથી ઉપરના એક ભેદ વર્જ્યો. ગત ૪૦ની પૂર્વવત્.
૭ સાતમી નરકે આગત ૧૬ ભેદની તે ૧૫ કર્મભૂમિ તે ૧ મચ્છ જળચરના પર્યાપ્તાની સ્રી વ. ગત ૧૦ લેની પ સજ્ઞી તિય ́ચના પર્યાપ્તા અને અપર્યાપ્તાની.
૮ એકાવન જાતના દેવતા, ( ૧૦ ભવનપતિ. ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યંતર અને ૧૦ જલકા) માં આગત ૧૧૧ ભેની તે ૧૦૧ ક્ષેત્રના સ'જ્ઞી મનુષ્ય, ૫ સંજ્ઞીતિ ચ અને ૫ અસ’જ્ઞો તિ ઇંચ એ ૧૧૧ ના પર્યાપ્તાની. ગત ૪૬ ની તે ૧૫ કમભૂમિ, ૫ સજ્ઞી તિય ́ચ, ૩ પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ ૨૩ ના પર્યાપ્તા અને અપર્યાપ્તાની, ૯ જ્યાતિષી અને પહેલા દેવલાકમાં આગત ૫૦ ભેદની તે ૧૫ ક ભૂમિ, સંજ્ઞી તિય ંચ અને ૩૦ આમભૂમિ એ ૫૦ ના પર્યાપ્તાની, ગત ૪૬ ની પૂર્વવત્
૧૦ બીજા દેવલામાં
આગત ૪૦ ભેદની તે ઉપર ૫૦ કા
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી ગતાગતના એલ.
૧૨૭
તેમાંથી પાંચ હેમવય અને ૫ હીર્ણય એ ૧૦ ના પર્યાપ્તા વો. ગત ૪૬ ની પૂર્વવત્
૧૧ પહેલા ક્રિવિધીમાં આગત ૩૦ ભેદની તે ઉપર ૪૦ કહ્યા તેમાંથી ૫ રિવાસ અને ૫ મકવાસ એ ૧૦ બે વ. ગત ૪૬ ની પૂર્વવત્.
૧૨ ત્રીજા દેવલાકથી આઠમા
દેવલાક સુધી (૬ દેવલાક, ૯ લેાકાંતિક અને ર્ કિષિી એ ૧૭) માં આગત ૨૦ બેની તે ૧૫ ક*ભૂમિ અને ૫ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ ના પર્યાપ્તાની. ગત ૪૦ ભેદની તે ૧૫ કમભૂમિ અને ૫ સન્ની તિ`ચના પર્યાપ્તા અને અપર્યાપ્તાની.
૧૩ નવમા દેવલાકથી સર્વાર્થસિદ્ધ સુધી (૪ દેવલાક, નવ ચૈવે ચક્ર ૫ અનુત્તર વિમાન એ ૧૮) માં આગત ૧૫ ક્રમ ભૂમિના પર્યાપ્તાની. ગત ૩૦ ભેદની તે ૧૫ કમભૂમિના પર્યાપ્તા તથા અપર્યાપ્તાની.
૧૪ પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ ત્રણમાં આગત ૨૪૩ ભેદની-૧૦૧ સમુીમ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ ક ભૂમિના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ૧૩૩ અને ૪૮ ભેદ તિય ચના એવ’૧૯૯ ની લટની, ૬૪ ભેદ દેવતાના (૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યંતર, ૧૦ જભકા, ૧૦ જ્યાતિષી, ૨ દેવલાક અને ૧ કિવિધી ) પર્યાપ્તા કુલ ૨૪૩ થયા. ગત ૧૯૯ ની લટની.
૧૫ તેઉ અને વાયુ એ એમાં આગત ૧૯૯ ની લટની, ગત ૪૮ ભેદ્ય તિય ચની.
૧૬ ત્રણ વિલે'દ્રિય (એદ્રિ, તે દ્રિ અને ચઉન્દ્રિ) માં આગત ૧૭૯ ની લટની, ગત પણ ૧૯૯ ની લટની.
૧૭ અસજ્ઞી તિય "ચમાં આગત ૧૯૯ ની લટની. ગત ૩૯૫ ભેદની તે ૫૬ અંતરદ્વીપા, ૧૧ જાતના દેવતા ( ઉપર પ્રમાણે ), ૧ પહેલી નર્ક એ ૧૦૮ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૨૧૬ અને ૧૦૯ ની લટ, સ મળીને ૩૯૫ ભેઢ થયા.
૧ જ્યાં લટ આવે ત્યાં આ બતાવ્યા પ્રમાણે ૧૭૯ ભેદ સમજવા.
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી સતાગતના ખેલ.
૧૮ મણી તિયચમાં આગત ૨૬૭ ભેદની તે ૮૧ ભેદ દેવતાના, ( ૯૯ ભેદમાંથી ઉપરના ૪ દેવલાક, ૯ ત્રૈવેયક અને પ અનુત્તર વિમાન એ ૧૮ ભેદ વાઁ. બાકી રહ્યા તે) ૧૯૯ ની લટ અને ૭ નરકના પર્યાપ્તા એમ ૨૬૭ ની. ગત પાંચેની જુદી જુદી કહે છે. જળચળની ૫૨૭ ભટ્ટની તે ૫૬૩ માંથી નવમા ધ્રુવલાથી સર્વાર્થસિદ્ધ સુધીના અઢાર જાતના દેવતાના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે હું ભેદ વર્યાં. શેષ ૫૨૭ રહ્યા તે. ઉપરની ગત પર૩ ભેદની તે પર૭ માંથી છઠ્ઠી તથા સાતમો એ એ નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ચાર ભેદ વર્યાં. સ્થળચળની ગત પ૧ ની તે પર૩ માંથી પાંચમી - નર્કના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ બે ભેદ્મ વાઁ. ખેચરની ગત ૫૧૯ ની તે પ૨ માંથી ચાથી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તાએ બે ભેદ વર્યાં. ભુજપુરની ગત ૫૧૭ ની તે ૫૧૯ માંથી ત્રીજી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ બે ભેદ વર્યાં. ૧૯ સમુર્કી મનુષ્યમાં આગત ૧૭૧ ભેદની તે ૧૯૯ ની લટમાંથી તે વાઉના આ બે વર્યાં. શેષ ૧૭૧ થા તે, ગત ૧૭૯ ની લટની.
બતના
૨૦ સંજ્ઞી મનુષ્યમાં આગત ૨૭૬ ભેદની તે ૧૭૯ ની લટમાંથી તે વાઉના આઠ વાઁ. શેષ ૧૭૧ તથા ૯૯ ધ્રુવતા અને ૬ નરકના પર્યાપ્તા સ` મળી ગત ૫૩ ભેદની.
૨૭૬ ભેદ્ય થયા.
૨૧ મક ભૂમિમાં આગત ૨૦ ભેદ્યની, ૧૫ ક ભૂમિ અને ૫ સજ્ઞી તિર્યંચ એમ ૨૦ ની. ગત જુદી જુદી કહે છે. ૫ દેવકુરૂ અને ૫ ઉત્તરકુરૂની ગત ૧૨૮ ભેની તે ૧૦ ભ નપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યતર, ૧૦ જભકા, ૧૦ જ્યાતિષી, ૨ દેવક, પહેલું બીજું અને ૧ કવિષી; એ ૬૪ જાતના દેવતાના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ૧૨૮.૫ હરિવાસ અને ૫ મકવાસની ગત ૧૨૬ ની તે પૂર્વ ૧૨૮ કથા તેમાંથી પહેલા ક્રિવિધીના અપર્યા'તા તે પર્યાપ્તા એ એ ભેદ વાં, પ હેમવય અને ૫ હિર
Page #138
--------------------------------------------------------------------------
________________
- - -
- -
-
શ્રી ગતાગતના બોલ,
૧૨૯ વયની ગત ૧ર૪ ભેદની તે પૂર્વે ૧૨૬ કહ્યા તેમાંથી બીજા દેવકને અપર્યાપ્તા ને પર્યાપ્તા એ બે ભેદ વર્યા. રર છપન અંતરદ્વીપમાં આગત ર૫ ભેદની તે, ૧૫ કર્મભૂમિ
૫ સંક્ષિતિય"ચ અને ૫ અસંજ્ઞિતિર્યંચ એ ૨૫ ના પર્યાછે તાની. ગત ૧૦૨ ભેદની તે ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણુવ્યંતર, ૧૦ જંકા એમ પ૧ ને અપર્યાપ્તા
અને પર્યાપતા એટલે ૧૦ર, - ઇતિ ચોવીશ દંડકની ગતાગત સંપૂર્ણ ર૩ તીર્થંકરદેવમાં આગત ૩૮ ભેદની તે, ૧૨ વેલેક, ૯ લે
કાંતિક, ૯ કૈવેયક, ૫ અનુત્તર વિમાન અને ૩ પહેલી
બીજી-ત્રીજી નરક એમ ૩૮ ની, ગત મેક્ષની. ર૪ ચક્રવર્તિમાં આગત ૮૨ ભેદની, તે ૯૯ જાતના દેવતામાંથી
૧૫ પરમાધામી અને ૩ કિદિવલી એ ૧૮ વર્યા. શેષ ૮૧ રહ્યા, તે અને ૧ પહેલી નરક એમ ૮૨ ભેદની. ગત
૭ નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૫ બળદેવમાં આગત ૮૩ ભેદની, તે પૂર્વે ૮૨ કહ્યા તે અને
એક બીજી નરક એમ ૮૩ ભેદ, ગત ૭૩ ભેદની, તે ૧૨ દેવક, ૯ કાંતિક ૯ દૈવેયક, ૫ અનુત્તર વિમાન એ
૩પ ના અપર્યાપ્તા અને પોતાની ૨૬ વાસુદેવમાં આગત કર ભેદની તે ૧૨ દેવલોક, ૯ લોકો
તિક, ૯ થૈવેયક અને ૨ નરક પહેલી ને બીજી, એમ ૩ર ની. ગત ૧૪ ભેદની તે ૭ નરકના અપર્યાપ્તા અને
પર્યાપ્તાનો. ર૭ કેવળીમાં આગત ૧૦૮ ભેદની તે ૯૯ જાતના દેવતામાંથી
૧૫ પરમાધામી, ૩ કિલિવષી એ અઢાર વર્ષો, શેષ ૮૧ રહ્યા તે, ૧૫ કમભૂમિ, ૫ સંજ્ઞીતિયચ, ૪ નરક પહેલી અને પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ૩ એમ સવ મળી ૧૦૮
ભેદ થયા તે, ગત મોક્ષની. ૨૮ સાધુમાં આગત ૨૭પ ની તે ૧૭ ની લટમાંથી તેઉ– વાઉના
૮ વર્યા, શેષ ૧૧, ૯૯ જાતના દેવતા અને ૫
Page #139
--------------------------------------------------------------------------
________________
૩૦
એ ગતાગતના ખેલ, નરક એમ ર૭૫ ની. ગત ૯૦ ભેદની તે ૧૨ દેવક, ૯ કાંતિક, ૯ શ્રેયક અને ૫ અનુત્તર વિમાન એ ૩૫
ના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૯ શ્રાવકમાં આગત રહ૬ ભેદની તે પૂર્વે ર૭૫ કહ્યા તે અને,
૧ છ8ી નરક વધી. બાત કર ભેદની તે ૧૨ દેવલોક ચર્ત
તે લોકાંતિક એ ૨૧ ના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૦ સમદષ્ટિમાં આગત ૩૬૩ ભેદની તે ૧૭૯ ની લટમાંથી ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા તથા તેઉ વાઉના ૮ એ ૨૩ વ
ર્યા. શેષ ૧૫૬ તથા ૧૦૧ સંસીમનુષ્ય, ૯૯ જાતના દેવતા અને ૭ નરકના પર્યાપ્ત એમ સર્વ મળી ૩૬૩ ભેદ થયા. ગત ૨૨૨ ની તે ૮૧ જાતના દેવતા, ૯૯ ભેદમાંથી ૧૫ પરમાધામી અને ૩ કિદિવષી એ ૧૮ વર્યા ને ૧૫ ક. ભૂમિ, ૫ સંજ્ઞીતિયચ, ૬ નરક એમ ૧૦૭ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ર૧૪, ત્રણ વિકસેંદ્રિના અપર્યાપ્તા અને ૫ અસંગીતિય"ચના અપર્યાપ્તા એમ સર્વ મળી ૨૨૨ થયા તે, ૧૫ પરમાધામી અને ૩ કિહિવષીના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ૩૬ ભેદ ભેળવતાં ર૫૮ ભેદની ગત પણ
કેટલાક કહે છે. ૩૧ મિથ્યાત્વીમાં આગત ૩૭ ભેદની તે પૂર્વે ૩૬૩ કહ્યા તેમાં - તેઉ વાઉના ૮ ભેદ વધ્યા. ગત ૫૫૩ ભેદની તે ૫૬૩
માંથી અનુત્તર વિમાનના અપર્યાપતા અને પર્યાતા એ ૧૦ ભેદ વર્યા, ૩૨ સીવેદ અને પુરૂષદમાં આગત ૩૩૧ ભેદની મિથ્યાત્વીની
પડે, ગત પુરૂષદની પ૬૩ ની, સ્ત્રીવેદની પ૬ ની સાતમી - નરકના બે ભેદ વર્યા. ૩૩ નપુંસકવેદમાં આગત ૨૮૫ ભેદની તે, ૯૯ જાતના દેવતા,
૧૭૯ની લટ અને ૭ નારકી એમ ૨૮૫ ની. ગત ૫૬૩ ભેદની.
ઇતિ ગતાગતના બેલ સંપૂર્ણ
Page #140
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ગુણસ્થાનદ્વાર.
[ગgga] नाम १ लखणगुण २ ठिइ ३ । किरिआ ४ सत्ता ५ बंध ६ वेदेय ७॥ उदेय ८ उदिरणा ९ चैव ॥ निज्जरा १० भाव ११ कारणा १२ ॥१॥ परिसह १३ मग्ग १४ आयाय १५ । जीवाय भेदे १६ जोग १७ उविओग १८ ॥ लेस्सा १९ चरण २० सम्मत्तम् २१ ॥ अप्पाबहुच्च २२ गुणगणेहिम्
|| ૨ || એ બે ગાથામાં રર દ્વાર કહ્યા,
પહેલે નામદાર કહે છે. પહેલું મિથ્યાત્વ ગુણઠાણું, બીજું સાસ્વાદાન ગુગ, ત્રીજું સમાછિત ગુo, ચોથું અવિરતિ સમ્યકત્વરિટ ગુ, પાંચમું દેશવિરતિ ગુરુ, છઠું પ્રમત્તસંજતિ ગુo, સાતમું અપ્રમત્તસંજતિ ગુ, આઠમું નિયટ્ટિકાદર ગુગ, નવમું અનિયટ્રિબાદર ગુo, દશમું સૂક્ષ્મસંપરાય ગુરુ, અગીઆરમું ઉપશાંતમહ ગુ, બારમું ક્ષીણમેહ ગુ, તેરમું સગી કેવળી ગુ, ચઉમું અગી કેવી ગુણઠાણું.
બીજે લક્ષણ ગુણદ્વાર કહે છે. પહેલા મિથ્યાત્વ ગુણઠાણુનાં લક્ષણ કહે છે– શ્રી વીતરાગની વાણીથી એણું, અધિક, વિપરીત, સરદહે, પરૂપે, ફરસે તેને મિથ્યાત્વ કહીએ, ઓછી પરૂપણ તે કેને કહીએ? જેમ કેઈ કહે જે જવ અંગુઠા માત્ર છે, તંદુલ માત્ર છે, શામાં માત્ર છે, દીપક માત્ર છે તેહને ઓછી પરૂપણ કહીએ. બીજી અધિક
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી ગુણસ્થાન દ્વાર, પરૂપણો તે કેને કહીએ-એક જીવ સર્વ લેક બ્રહ્માંડ માત્રમાં વ્યાપી રહ્યો છે તેહને અધિક પરૂપણું કહીએ, ત્રીજી વિપરીત પરૂપણું તે કેને કહીએ–કેઈ કહે જે પાંચ ભૂત થકી આત્મા ઉપજે છે અને એહને વિનાશે જીવ પણ વીણશે છે. તે જડ છે તે થકી ચિતન્ય ઉપજે, વણશે એમ કહે તેહને વિપરીત પરૂપણ કહીએ. એમ નવ પદાર્થનું વિપરીપણું સરદહે, પરૂપે, ફસે તેહને મિથ્યાત્વ કહીએ પણ જૈન ભાગે આત્મા અકૃત્રિમ, અખંડ, અવિનાશી, નિત્ય છે. શરીર માત્ર વ્યાપક છે તે વિષે ગૌતમ સ્વામો હાથ જોડી માન મેડી વંદણા નમસ્કાર કરીને શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ! તે જીવને શું ગુણ નીપ ? શ્રી ભગવંતે કહ્યું જે, જીવરૂપ દડી તે કર્મરૂપ ગેડીએ કરી ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ છવાનીમાં વારંવાર પરિ. બ્રમણ કરે પણ સંસારને પાર પામે નહિ,
બીજા ગુણઠાણાના લક્ષણ કહે છે-જેમ કે પુરૂષ ખીરખાં. હનું ભેજન જમે, પછી વમન કર્યું, ત્યારે કેઈક પુરૂષે પૂછયું, ભાઈ! કાંઈ સ્વાદ રહ્યો ? એટલે કહે જે થોડો સ્વાદ રહ્યો તે સમાન સમતિ અને વચ્ચે તે સમાન મિથ્યાત્વ ૧, બીજી દૃષ્ટાંત કહે છે –જે ઘંટાને નાદ પહેલો ગહેર ગંભીર પછી રણકે રહી ગયો, ગહેરગંભીર સમાન સમકિત અને રણકે રહી ગમે તે સમાન મિથ્યાત્વ, ૨. ત્રીજું દષ્ટાંત આંબાનું–જવરૂપ આંબે તેની પ્રમાણરૂ૫ ડાળથી સમકિતરૂપે ફળ મેહરૂપ વાયરે કરી ટયું, મિથ્યાત્વરૂપ ધરતીએ આવી પડયું નથી, વચમાં છે
ત્યાં સુધી સાસ્વાદાન કરીએ અને ધરતીએ આવી પડયું ત્યારે મિથ્યાત્વ. તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપ ? શ્રી ભગવંત કહે, કૃષ્ણ૫ક્ષી હતો તે શુકલપક્ષી થયો, અદ્ધ પુદગલ સંસાર ભેગવ રહ્યો, જેમ કોઈ પુરૂષને માથે લાખ કોડનું દેણું હતું તે પરદેશ જઈને કમાઈ આવ્ય, દેણું દેતાં એક અધેલીનું દેણું રહ્યું તેનું વ્યાજ થયું; અદ્ધ પુદગલ સંસાર ભેગવો રહ્યો. સાસ્વાદાન સમકિત પાંચવાર આવે.
ત્રીજા ગુણકાણાનાં લક્ષણ કહે છે–ત્રીજું મિશગુણઠાણ તે બે
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસ્થાન દ્વાર.
૧૩૩ વસ્તુ મળીને મિશ્ર શીખંડને દષ્ટતે. જેમ શીખંડ ખાટે ને મીઠ તેમ મીઠાશ સમાન સમક્તિ ને ખટાશ સમાન મિથ્યાત્વ, તે જિનમાર્ગ પણ રૂડે જાણે તથા અન્ય માર્ગ પણ રૂડ જાણે. જેમકે નગર બહાર સાધુ મહાપુરૂષ પધાર્યા છે તેને શ્રાવક વાંદવા જાય છે. એવામાં મિશ્રદૃષ્ટિવાળે મિત્ર મળે. તેણે પૂછ્યું, કયાં જાઓ છે? શ્રાવક કહે, સાધુ મહાપુરૂષને વાંદવા જઈએ છીએ, એટલે મિશ્રદષ્ટિવાળ કહે, એહને વાંધે શું થાય? શ્રાવક કહે જે મહા લાભ થાય, તેથી તે કહે-હું પણ આવું છું એમ કહીને મિશ્રિગુણઠાણાવાળે વાંદવાને પગ ઉપાડયો, એટલામાં બીજે મહા મિથ્યાત્વી મિત્ર મળે, તેણે પૂછ્યું કે શા ભણી જાઓ છે ? મિશ્રગુણઠાણુવાળો કહે જે, સાધુ મહાપુરૂષને વાંદવા જઈએ છીએ. ત્યારે મહા મિથ્યાત્વી કહે જે-એહને વાંઘે શું થાય? એ તો મેલા, ઘેલા છે, એમ કહીને ભેળવી નાખે, એથી પાછે ગ. સાધુ જ્ઞાનીને શ્રાવકે પુછયું, સ્વામી ! વાંદવા પગ ઉપાડ તેહને શું ગુણ નીપ? જ્ઞાની ગુરૂ કહે જે કાળા અડદ સરખે હતો તે છડીદાળ સરખો થયે, કૃષ્ણપક્ષો ટળીને શુકલ પક્ષી થયે, અનાદિ કાળને ઉલટા હતા તે સુલટ થયે, સમકિત સન્મુખ થયે પણ પગ ભરવા સમર્થ નહીં, તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેઠી વંદણ નમસ્કાર કરીને શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ! તે જીવને શું ગુણ નીપ ? શ્રી ભગવંત કહે, તે જવા ૪ ગતિ, ૨૪ દંડકમાં ભમીને પણ દેશે ઉણું અદ્ધ પુદગળ પરા. નર્તનમાં ઉત્કૃષ્ટ સંસારને પાર પામશે,
ચોથું અવિરતિ સભ્યત્વષ્ટિ ગુણઠાણું તેનું શું લક્ષણ-૭ પ્રકૃતિને પશમાવે તે, ૧ અનંતાનુબંધી ક્રોધ ૨ માન, ૩ માયા, ૪ લેભ, ૫ સમ્યક માહિનીય, ૬ મિથ્યાત્વ મહિનીય, ૭ મિશ્ર મેહનીય, એ ૭ પ્રકૃતિ કાંઈક ઉદય આવે તેહને ક્ષય કરે અને સત્તામાં દળ છે તેને ઉપશમાવે, તેને ક્ષયોપશમ સમ્યકૂવ કહીયે તે સમ્યક્ત્વ અસંખ્યાતીવાર આવે અને ૭ પ્રકૃતિના દળને સર્વથા ઉપશમાવે- હાંકે તેને ઉપશમસમકિત કહીયે. તે સમક્તિ પાંચવાર આવે, અને ૭ પ્રકૃતિના દળને સવથા ક્ષય કરે તેને ક્ષાયક સમકિત કહીયે. તે સમ્યકત્વ ૧ વાર આવે, એથે ગુણઠાણે આ થકે જીવાદિક પદાથ દ્રવ્યથી ૧, ક્ષેત્રથી ૨ કાળથી
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી ગુણસ્થાનદ્વાર.
૩, ભાવથી ૪, નાકાસીઆદિ છમાસી તપ જાણે, સરહે, પરૂપે; પણ ફરસી શકે નહિ. તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન માડી શ્રી ભગવતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજ્યા ? શ્રી ભગવત કહે હે ગૌતમ ! તે જીવ સમકિત વ્યવહારપણે શુદ્ધ પ્રવતા જઘન્ય ત્રીજે ભવે મેાક્ષ જાય, ઉત્કૃષ્ટા પંદર ભવે માફ઼ જાય, વેદક સમકિત એક વાર આવે, એક સમયની સ્થિતિ છે. પૂર્વે જો આયુષ્યના બધ પડયા ન હેાય તા ૭ મેલમાં અધ પડે નહિ. ૧ તર્કનું આયુષ્ય, ૨ ભવનપતિનું આયુષ્ય, ૩ તિર્યં ચનું આયુષ્ય, ૪ વાણવ્યંતરનું આયુષ્ય, પ્ જ્યાતિષીનું આયુષ્ય, ૬ શ્રી વેદ, ૭ નપુંસક વેદ, એ ૭ ખેલમાં આયુષ્યના બંધ પાડે નહિ, તે જીવ, ૮ આચાર સમકિતના આરાધી ચતુવિધસંઘની વત્સલતા પરમહર્ષી અને ભક્તિભર્ કરતા થકા જઘન્ય પહેલે દેવલાકે ઉપજે, ઉત્ ખામે દેવલાકે ઉપજે, પત્રણાની સાખે, પૂર્વ કર્મને ઉદયે કરીને વ્રત પચ્ચખાણ કરી ન શકે, પણ અનેક વરસની શ્રમણાપાસકની પ્રવર્યાના પાળક કહીયે, દશાશ્રુત રૂપે શ્રાવક કહ્યા છે તે માટે દન શ્રાવકને અવિર્ય સમદીઠી કહીયે,
પાંચમુ દેશવિરતિ ગુણુઠ્ઠાણુ, તેનુ` શુ` લક્ષણ-અગીયાર પ્રકૃતિને ક્ષાપશમાવે તે. ૭ પૂર્વે કહો તે અને ૧ અપ્રત્યાખ્યાની ક્રોધ, ર્ માન, ૭ માયા, ૪ લેાભ એમ ૧૧ પ્રકૃતિને ક્ષય કરે તા ક્ષાયકસમકિત કહીયે, ઢાંકે-ઉપશમાવે તે ઉશમસમતિ કહીયે, અને કાંઇક હાંકે તે કાંઇક ક્ષય કરે તેા ક્ષયાપરામસમકિત કહીયે, પાંચમે ગુણઠાણે આવ્યા શકે જીવાદિક પદા દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી, નાકારસી આદિ દઇને છમાસી તપ તણે, સરકહે, પરૂપે, શક્તિ પ્રમાણે સ્પશે, એક પચ્ચખાણુથી માંડીને, ૧૨ વ્રત, ૧૧ શ્રાવકની પડીમા આદરે, યાવત્ સલેખણા સુધી અનશન કરી આરાધે તે વિષે ગાતમસ્વામી હાથ જોડી ભાત માડી શ્રી ભગવતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શુ ગુણ નીપજ્યું ? ત્યારે શ્રી ભગવતે કહ્યું, જ ત્રીજે ભવે મેક્ષ જાય, ઉ× ૧૫ ભવે માક્ષ જાય, જ૦ પહેલે દેવલાકે ઉપજે, ઉત્૦ ૧૨ મે દેવલાકે ઉપજે, તે સાધુના વ્રતની અપેક્ષાયે દેશવિરતી કહીયે, પણ પરિણામથી અવ્રતની ક્રિયા ઉતરી ગઇ છે. અપઇચ્છા, અપાર, અલ્પપરિમહી, સુશોલ, સુન્નતી વિષ્ણુ, ધર્મ વ્રતી,
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસ્થાનહાર,
૧૩૫ ક૯૫ઉગ્રવિહારી, મહાસંગવિહારી, ઉદાસી, વૈરાગ્યવંત, એકાંતઆર્ય, સમ્યગ્યાગી સુસાધુ, સુપાત્ર, ઉત્તમ કિયાવાદી, આસ્તિક, આરાધક, જેમાગ પ્રભાવક અરિહંતના શિષ્ય વર્ણવ્યા છે, ગીતાર્થ જાણે છે, સિદ્ધતની શાખ છે, શ્રાવકપણું એક ભવમાં પ્રત્યેક હજારવાર આવે.
છઠું પ્રમત્ત સંજતિ ગુણઠાણું, તેનું શું લક્ષણ -૧૫ પ્રશ્ન તિને પશમાવે તે, ૧૧ પ્રકૃતિ પૂવે કહી તે અને ૧ પચ્ચખાસુવરણીય ફોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ એવ ૧૫ પ્રકૃતિને ક્ષય કરે તે ક્ષાયક સમકિત કહીયે, ટકે તો ઉપશમ સમકિત કહીયે, અને કાંઈક હાકે, ને કાંઈક ક્ષય કરે તે ક્ષયોપશમ સમકિત કહીયે, તે વિષે તમસ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, તે જીવને શું ગુણ નિપજે? શ્રી ભગવતે કહ્યું તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જીવાદિક નવ પદાર્થને તથા
કારસી આદિ છમાસી તપ જાણે, સરદહે, પરૂપે, ફરસે. સાધુપણું એક ભવમાં નરસુંવાર આવે. તે જીવ જઘન્ય ત્રીજે ભવે મેક્ષ જાય, ઉ૦ ૧૫ ભવે મોક્ષ જાય. આરાધક જીવ જઘરા પડેલે દેવકે ઉપજે, ઉતર અનુત્તર વિમાન ઉપજે. ૧૭ ભેદે સંજમ નિર્મળ પાળે, પર ભેદે તપસ્યા કરે, પણ વેગ ચપળ, કષાય ચપળ, વચન ચપળ, દૃષ્ટિમાં ચપળતા અંશ છે; તેણે કરીને યદ્યપિ ઉત્તમ અપ્રમાદિ થકા રહે છે, તો પણ પ્રમાદ રહે છે. માટે પ્રમાદપણે કરી તથા કૃદિક વેશ્યા, અશુભ જેગ કેઈક કાળે પ્રણમે છે, માટે કષાય પ્રકૃષ્ટ મત્ત થઈ જાય છે. તેને પ્રમત્ત સંજતિ ગુણઠાણું કહીયે,
સાતમું અપ્રમત્ત સંજતી ગુણઠાણું, તેહનું શું લક્ષણ-પાંચ પ્રમાદ છાંડે ત્યારે સાતમે ગુણઠાણે આવે તે ૫ પ્રમાદનાં નામ(ગાથા) ૧ મધ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિંદા, ૫ વિકહા પંચમાં ભણિયા; એ એ પંચ પમાયા, જીવ પડંતી સંસારે છે એ ૫ પ્રમાદ છોડે અને ૧૬ પ્રકૃતિને ઉપશમાવે તે ૧૫ પૂર્વે કહી તે અને સંજલને કોધ, એમ ૧૬ પ્રકૃતિને ક્ષયોપશમાવે તેને શું ગુણ નીપજે ? જીવાદિ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી તથા નોકારસી આદિ દેને છમાસી તપ ધ્યાન જુગતપણે જાણે કહે,
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી ગુણસ્થાન દ્વારા
પરૂપે, ફરશે. તે જીવ જઘન્ય તે જ ભવે મેક્ષ જાય, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય ગતિ તો પ્રાયઃ કપાતીતની થાય, ધ્યાનને વિષે, અનુષ્ઠાનને વિષે, અપ્રમત્ત ઉધત થકા રહે છે, તથા શુભ લશ્યાપણે જ કરીને નથી પ્રમત્ત કષાય જેને-તેને અપ્રમત્ત સંજતી ગુણઠાણું કહીયે,
આઠમું નીયદિ બાદર ગુણઠાણું તેનું શું લક્ષણ–૧૭ પ્રકતિને ક્ષપશમાવે, તે સેળ પૂવે કહી તે અને સંજલનું ભાન મળી ૧૭ પ્રકૃતિને પશમાવે, તે વિષે ગૌતમસ્વામી હાથ જેડી માન મોડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજે? શ્રી ભગવતે કહ્યું–પરિણામધારા, અપૂર્વ કરણ જે કઈ કાળે જીવને કઇ દિને આવ્યું નથી તે શ્રેણી જુગત જીવાદિ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નકારરરી આદિ દઈ છમાસી તપ જાણે, સરદહે, પરૂપ, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ઉતત્રીજે ભવે મોક્ષ જય, અહીંથી શ્રેણી ૨ કરે - ઉપશમશ્રેણી ને ૨ ક્ષપકશ્રેણી. ઉપશમ શ્રેણીવાળા જીવ મેહનીય કર્મની પ્રકૃતિના દળને ઉપશમાવત અગ્યારમાં ગુણહાણુ સુધી જાય, પડિવાઇ પણ થાય. હાય માન પરીણામ પણ પરીણમે, અને ક્ષપકશ્રેણીવાળે જીવ તે મેહનીય કમની પ્રકૃતિના દળને ખપાવતે, શુદ્ધ મૂળમાંથી નિજ કરતો, નવમે, દશમે, ગુણપણે થઈને બારમે ગુણપણે જાય, અપડિવાઈ જ હેાય. લદ્ધમાન પરિણામ પરીણમે. હવે નીટિ બાદરને અથ તે નિવર્યો છે. બાદર કષાયથી બાદર સંપરાય ક્રિયાથી શ્રેણી કરે, અત્યંતર પરીણામે, અધ્યવસાય સ્થિર થ, બાદર ચપળતાથી નિવર્યો છે માટે નીયદિ બાદર ગુણઠાણું કહીયે, તથા બીજું નામ અપૂર્વ કરણ ગુણકાણું પણ કહીયે; શા માટે જે કઈ કાળે જીવે પૂવેશ્રેણું કરી નહોતી અને એ ગુણઠાણે પહેલું જ કરણ તે પંહિતાવીયનું આવરણ ક્ષયકરણરૂપ કરણ પરીણામધારા વિદ્ધનરૂપ શ્રેણી કરે તેને અપૂર્વકરણ ગુણઠાણું કહીયે,
નવમુ અનીયદિબાકર ગુણઠાણું, તેનું શું લક્ષણ- એકવીશ પ્રકૃતિને ક્ષયે શમાવે, તે ૧૭ પ્રકૃતિ પૂર્વે કહી તે અને સંજ
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસ્થાન દ્વાર,
૧૩૭ લની ૧ માયા, ૨ સ્ત્રીવેદ, ૩ પુરૂષદ, ૪ નપુંસકવેદ, એ ૧૨ પ્રકૃતિને પશમાવે, તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શું ગુણ ની ? શ્રી ભગવતે કહ્યું. તે જીવને જીવાદિક પદાર્થ તથા
કારસી આદિ દવે મારી તે દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી, ભાવથી નિર્વિકાર અપાયી વિષય નિર્વાચનાપણે જાણે, સરદહે, પરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ઉત- ત્રીજે ભવે મોક્ષ જાય, અનીયટિબાર તે સવથા પ્રકારે નિર્યો નથી, અંશ માત્ર હજી બાદરસં૫રાય યિા રહી છે, તે માટે અનીટ્ટિબાદર ગુણઠાણું કહીયે, “ આઠમ, નવમા ગુણઠાણના શબ્દાથ ઘણું ગંભીર છે તે અન્ય પંચસંગ્રહાદિક ગ્રંથ તથા સિદ્ધાંતથી સમજવા.” | દશમું સૂક્ષ્મ સંપાય ગુણઠાણું, તેનું શું લક્ષણ–૨૭ પ્રકૃ તિને ક્ષથોપશમાવે. ૨૧ પ્રકૃતિ પૂર્વે કહી તે અને ૧ હાસ્ય, ૨ તિ, ૩ અરતિ, ૪ ભય, ૫ શેક, ૬ દુગંછા, એ ૨૭ પ્રકૃતિને ક્ષયપશાવે. તે વિષે ગોતમસ્વામી હાથ જોડી માન મેહી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ! તે જીવને હું નીપ
? કો ભગવતે કહ્યું, તે જવ વ્યથા, સેવળી, કાળથી, ભાવથ, જીવાદક પદાર્થ તથા નિકાસ આદિ દઈને છમાસી તપ નિરનિલા, નિર્વાઇના, નિવેદકતાપણે, નિરાશી, અવ્યાહુ, અવિશ્રમપણે જાણે, રહે, પરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ત ત્રીજે ભવે મોક્ષ જાય, રમ-થોડીકલગારેક પાતળીશ એપરાય કિયા રહે છે, તેને સૂક્ષ્મસ પરાય ગુણઠાણું કહ્યું. - અગ્યાર ઉપશાંતમ ગુણઠાણું, તેનું શું લક્ષણ-૨૮ પ્રકૃતિને ઉપશમાવે, તે ૨૭ પ્રકૃતિ પૂર્વે કહી તે અને ૧ સંજલને લાભ, એવં : ૮ મોહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવેરાવળ્યા ઢ. (ભમભારી પત્ર અગ્નિવત ) તે વિષે ગતમસ્વામી હાથ જોડી ને પોડી થી ભગવંતને પૂછવા લાગ્યા-સ્વામીનાથ? તે જીવને શા ગુણ ની ? શ્રી ભગવંતે કહ્યું –તે જીવ જવાહિક પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નકારસી આદિ
૧૮
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી ગુણસ્થાનકાર
ઇને છમાસી તપ વીતરાગ ભાવે, યથાખ્યાત ચારિત્રપણે જાણે, સરદહે, પરૂપે, ફરસે, એવામાં જે કાળી કરે તે અનુત્તર વિમાનમાં જાય, પછી મનુષ્ય થઈ મેલ જાય અને જે સૂક્ષ્મ લોભને ઉદય થાય તો કષાય અગ્નિ પ્રગટે, પછી ૫ડે. દશમાથી સવથા પડે તો પહેલે ગુણઠાણે જાય પણ અગ્યારમેથી ચઢવું તે નથી. ઉપશાંત તે ઉપશમે છે મોહ સવથા જળે કરી અગ્નિ ઓલવ્યાની પડે. ટાઈ નહિ, ઢાંક છે માટે ઉપશાંત મેહુ ગુણઠાણું કહીયે.
બારમું ક્ષીણમેહ ગુણઠાણું, તેનું શું લક્ષણ–૨: પ્રકૃતિને સવથા ખપાવે, ક્ષકશ્રેણી, ક્ષાયક ભાવ, સાયકસમક્તિ, સાયકયથાખ્યાત ચારિત્ર, કરણસત્ય, ગસત્ય, ભાવસત્ય, અમારી, અષાયી, વીતરાગી, ભાવનિગ્રંથ, સંપૂર્ણ સંવુડ, સંપૂર્ણ ભાવિતાત્મા, મહાતપસ્વી, મહાસુશીલ, અહી, અવિકારી, મહાજ્ઞાની, મહાધ્યાની, વદ્ધમાન પરિણામી, અપડીવાઈ થઈ, અંતર્મુહુર્ત રહે એ ગુણઠાણે કાળ કરે નથી, પુનર્ભવ છે નહિ, છેલ્લે સમયે પાંચ જ્ઞાનાવરણીય, નવ દશનાવરણીય, પંચવિધ અંતરાય ક્ષયકરણાદ્યમ કરી, તેરમા ગુણઠાણાને પહેલે સમયે ક્ષય કરી કેવળ જ્યોતિ પ્રકટે, તે માટે ક્ષીણમાહ ગુણઠાણું કહીયે.
તેરમું સંજોગી કેવળી ગુણઠાણું, તેનું શું લક્ષણ-દશ બેલ સહિત તેરમે ગુણઠાણે વિચરે. ૧ સજોગી, ૨ સશારીરી, ૩ સેલેશી, ૪ શુકલલેશી, પાયથાખ્યાતચારિત્ર, કે ક્ષાયકસમકિત, ૭ પંડિતવીર્ય, ૮ શુકલધ્યાન, ૯ કેવળજ્ઞાન, ૧૦ કેવળ દર્શન, એ દશ બેલ સહિત જઘન્ય અંતમુહુર્ત ઉતક દેશે ઉણું પૂર્વ કોડી સુધી વિચરે, ઘણું જીવને તારી, પ્રતિબંધી, ન્યાલ કરીને બીજા ત્રીજા શુકલધ્યાનના પાયાને ધ્યાને ચઉમે જાય, સગો તે શુભ મન વચન કાયાના જોગ સહિત છે. બાહ્યલોપકરણ છે, ગમનાગમનાદિક ચેષ્ટા શુભ છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, ઉપગ સમયાંતર અવિછિન્નપણે શુદ્ધ પ્રણમે તે માટે સજોગા કેવળી ગુણઠાણું કહીયે,
ચઉદયું અજોગી કેવળી ગુણઠાણું તેનું શું લક્ષણ-શુકલ ધ્યાનને ચેાથે પાયે, મછિન્નયિ, અનંતર અપ્રતિપાતિ અનિ. વૃત્તિધ્યાતા મનજોગ રૂંધી, વચનગ રૂંધી, કાગ રૂંધી અને પ્રાણનિરોધ કરી રૂપતિત પરમ શુકલધ્યાન થાતા, ૩ બેલ
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રો ગુણસ્થાનદ્વાર
૧૩૯
સહિત વિચરે. તેરમે ૧૦ ખાલ કહ્યા તેમાંથી ૧ સજોગી, ૨ સલેશી, ૩ શુકલલેશી એ ત્રણ વિજપ્તે શેષ ૭ મેલ સહિત સકલ ગિરીના રાજા મેરૂ તેની પેઠે અડાલ, અચલ, સ્થિર અવસ્થાને પામે. શૈલેશોપણે રહીએ લઘુ અક્ષર ઉચ્ચારપ્રમાણ કાળ રહી શેષ ૧ વેદનીય, ( આયુષ્ય, ૩ નામ, ગાત્ર એ ચાર ક ક્ષીણુ કરીને મુક્તિપદ પામે. શરીર્ ારિક, તેજસ, કાણુ, સર્વથા છાંડીને સમશ્રેણી, જીગતિ, ન્ય આકાશ પ્રદેશ અણુ-અવગાહતા, અણુરસતા, એક સમય માત્રમાં ઉર્ધ્વગતિ, અવિગ્રહગતિએ તિહાં જાય. ઇ એર ડોજ ધન મુક્તવત્ નિર્લેપ તુંવત, કા ડમુક્તમાવત, ઇંધનર્ગાન્તુમુક્ત ધૂમ્રવત્, ” તાહાં સિદ્ધ ક્ષેત્રે જઇ સાકારાયાગે સિદ્ધ થાય, મુખ્ત થાય, પારંગત થાય, પરંપરાગત થાય, સલકા અર્થ સાધી કૃતકૃતાર્થ (નિષ્ટતા અતુલ્ય સુખસાગર નિગ્ન સાદી અનત લાગે સિદ્ધ થાય. એ સિદ્ધ પદ્મા ભાવસ્મરણ ચિંતન મનન કદાકાળ મુજને હેારો ? સા ઘટી, પળ ધન્ય સફળ હારશે, અજોગી તે જોગ રહિત કેવળ સહિત વિચરે તેને અજોગી કેવળી ગુઠાણુ' કહીયે.
ત્રીએ સ્થિતિદાર કહે છે.
પહેલા ગુહાણાની સ્થિતિ ૭ પ્રકારની છે—અણાદીઆઅપજવસો તે જે મિથ્યાત્રની આદિ નથીને અંત પણ નથી તે અભવ્યજીવ અત્રિ મિથ્યાય ?. અાદ્રિ સપજ્જવસી તે જે મિથ્યાત્વની આદિ નથી પડ્યું `ત છે તે ભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રિ ૨. સાદીઆસપ′વસી તે જે મિથ્યાત્વની આફ્રિ પણ છે ને અંત પણ છે તે પડીવાઇ સમક્રિડીના મિથ્યાત્વ આશ્રિ, તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત ઉત્ અદ્ભુ` પુદ્દગલ પરાવન દેરો ણી, પછી અવશ્ય સમકિત પામીને મેાક્ષ જાય ૩.૧ ખીજા ગુહાણાની સ્થિતિ જ ૧ સમય, ઉ૦ ૬ આવલીકા ને ૭ સમયની સ્ ત્રીજા ગુણઠાણાની સ્થિતિ જ૦ ઉ∞ અંતર્મુહૂતની ૩. ચાય ગુહાણાની સ્થિાંત જ અંત; ૭૦ ૬૬ સાગરોપમ ઝઝેરાની તે ૨૨ સાગરોપમની સ્થિતિએ ત્રણવાર ભામે દેવલાકે ઉપજે ત્રણ પૂર્વકાડી અધિક ઋનુષ્યના ભવ આશ્રિ જાણવી, તથા એ વાર અનુત્તર વિમાનમાં ૩૩ સાગ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી ગુણસ્થાનદ્વાર,
રેપમની સ્થિતિએ ઉપજે, ૩૩ ૬ છાસઠ સાગરોપમ ને પૂર્વ કેડી
અધિક મનુષ્યના ભવ શ્રી જાણવી, ૪. પાંચમ, છઠ્ઠી, તેરમાં ગુણઠાણુની સ્થિતિ જ અંતર ઉ૦ દેશે ઉણી તે સાડાઆઠ વર્ષે ઉણી પૂવકેડીની. સાતમાથી અગીઆરમા ગુ. સુધી જ૦ ૧ સમય ઉ૦ અંતર, બામ ગુરુ ની સ્થિતિ જઘન્ય ઉર અંત૦. ચઉદમાં ગુણઠાણુની સ્થિતિ પાંચ હસ્વ અક્ષર અ, ઈ, ઉ૩, , લૂ બેલવા પ્રમાણે જાણવી.
ચોથો કિયાટ્ટાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે ૨૪ ક્રિયા લાભે, દરિયાવહી ક્રિયા વર્જિને, બીજે ચેાથે ગુ૦ ૨૩ કિયા લાભ, ઇરિયાવહી ૧ ને મિથ્યાત્વની ૨, એ બે વજિને. પાંચમે ગુ૦ ૨૨ કિયા લાભે, મિથ્યાત્વ ૧, અવિરતિ ૨, ઇરિયાવહી ૩ એ ૩ વર્જિને, છઠે ગુર ૨ કિયા-આરંભીઆ ૧, માયાવાયા ૨. લાભે, સાતમે, અગીઆરમે, બારમે, તેરમે ગુ૦ ૧ ઈરિયાવહી ક્રિયા લાભે. ચિદમે ગુ0 કઈ ક્રિયા લાભે નહિ.
પાંચમે સત્તા દ્વાર કહે છે. પહેલા ગુણઠાણાથી તે અગીઆરમાં ગુ૦ સુધી આઠ કર્મની સત્તા, બારમે સાત કમની સત્તા- મેહનીય કર્મ વિજિને, તેરમે ચદમે ગુo ૪ કર્મની સત્તા-વેદનીય ૧, આયુષ ૨, નામ ૩, ગોત્ર ૪.
છઠ્ઠો બંધદ્વાર કહે છે. પહેલા ગુણઠાણાથી તે સાતમા ગુo સુધી ત્રીજું ગુરુ વર્જિ ને ૮ કર્મ બાંધે અને જે ૭ બાંધે તો આયુષ્ય વજિને. ત્રીજે, આઠમે, નવમે ગુ) ૭ કર્મ બાંધે આયુષ્ય વર્જિને. દશમે ગુડ ૬ કમ બાંધે. આયુષ્ય ૧ ને મેહનીય એ ૨ વર્જિને, અગીઆરમે, બારમે, તેરમે ગુ૦ ૧ સાતા વેદનીય બાંધે, ચઉમે ગુ૦ અબંધ,
સાતમે વેદ ને આઠમો ઉદયદ્વાર ભેળો કહે છે.
પહેલા ગુણઠાણાથી તે દશમા ગુ. સુધી ૮ કમ વેદે ને ૮નો ઉદય, અગીઆરમે, બારમે ૭ કર્મ વેદે ને ૭ને ઉદય, મા
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી:ગુણસ્થાનકાર
૧૪૧
હનીય વિન, તેરમે, ચક્રમે ૪ ક` વેઢે ને ૪ ના ઉદય, વેદનીય ૧, આયુષ્ય ૨, નામ ૩, ગાત્ર ૪.
નવમા ઉદીરણાદ્વાર કહે છે.
પહેલા ગુઠાણાથી માંડીને સાતમા ગ્રુ૦ સુધી ૮ કની ઉદીરણ્ણા તથા ૭ ની કરે તે આયુષ્ય વને. આમે નવમે ૩૦ સાત કર્મની ઉદીરા આયુષ્ય જિને તથા ૐ ની કરે તા આયુષ્ય ૧, માહનીય ૨ એ ૨ વિત. દશમે ૬ ની ઉદીરણા કરે આયુષ્ય ૧, માહનીય ૨, એ ર્ વિજ્રને અને પ ની કરે તા આયુષ્ય ૧, મેાહનીય ૨, વેદનીય, ૩ એ ૩ વર્જને અગીઆમે બારમે ૫ ની ઉદ્દીરા-આયુષ્ય ૧, માહનીય ૨, વેદનોય ૩, એ ૩ વિજેત ની કરે તેા નામ ૧, ગાત્ર ૨ એ ર્ ની, તેમે ૩૦ ૨ કર્મીની ઉદીરણા નામ ૧, ગાત્ર ૨ એ ર ની કરે. ચોક્રમે ૩૦ ઉદીરણા કરે નહિ. ( ચેવ કે ) નિશ્ચયે.
દસમા નિજૅરાકાર કહે છે.
પહેલાથી તે અગીઆરમા ગુહાણા સુધી ૮ કર્મોની નિરા, ખારમે ૭ કની નિજ રા, માહનીય વિને. તેરમે ચૌદમે ૪ કર્મીની નિજા-વેદનીય ૧, આયુષ્ય તે, નામ ૩, ગાત્ર ૪.
અગિયારમા ભાવદ્વાર કહે છે.
૧ ઉદયભાવ, ૨ ઉપશમભાવ, ૩ ક્ષાયકભાવ, ૪ ક્ષાપરામભાવ, ૫ પારિણામિકભાવ, સનીવાઇભાવ, પહેલે તે ત્રીજે ગુણઠાણે ૩ ભાવ-૧ ઉદય, ૨ યાપશમ, ૩ પારિામિક, બીજે ૩૦ ચાથે ૩૦ પાંચમે ગુરુ છઠે ચુસાતમે ગુરુ આમેથી તે અગ્યારમાં ગુઠાણા સુધી ઉપશમ શ્રેણીવાળાને, ૪ ભાવ-૧ ઉદ્દય ૨ ઉપશમ, ૩ ક્ષયાપશમ, ૪ પારિણાત્મિક તથા કાટક ઉપરામને ઠેકાણે ક્ષાયક પણ કહે છે. અને આમાથી માંડીને બારમા સુધી ક્ષપક શ્રેણીવાળાને, ભાવ-૧ ઉદ્ભય, ૨ ક્ષયાપશમ, ૩ ક્ષાયક, ૪ પારિામિક, તમે ચક્રમે ૩૦ ૩ ભાવ- ઉદય, ૨ ક્ક્ષાયક, ૩ પાણિાત્મિક. સિદ્ધમાં ર્ ભાવ-ક્ષાયક અને પાણ્ણિામિક,
Page #151
--------------------------------------------------------------------------
________________
१४२
શ્રી ગુણસ્થાનકાર
બારમો કારણદ્વાર કહે છે. કારણ (૫) –૧ કમબંધના મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ પ્રમાદ, ૪ કષાય, ૫ જેગ, પહેલે ત્રીજે ગુણ ૫ કારણે લાભે, બીજે ચોથે, ૪ કારણુ લાભે મિથ્યાત્વ વર્જિને. પાંચમે છઠે ગુo ૩ કારણ લાભ. ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ વજિને, સાતમેથી તે દશમા ગુણઠાણા સુધી, ૨ કારણ લાભે, ૧ કષાય, ૨જોગ, અગ્યારમે બારમે તેરમે, ૧ કારણ લાભે તે જોગ. ચઉમે કઈ કારણ નથી.
તેરમે પરિષહદ્વાર કહે છે. પહેલાથી તે ચાથા ગુણઠાણુ સુધી યદ્યપિ પરિસહ પર લાભ પણુ દુ:ખરૂપ છે, નિરારૂપ પ્રણને નહિ, પાંચમાથી તે ૯ માં ગુણઠાણુ સુધી ૨૨ પરીસહ લાભે, એક સમયે ૨૦ વેદ, ટાઢનો ત્યાં તાપને નહિ, તાપને ત્યાં ટાઢ નહિ. ચાલવાને ત્યાં બેસવાને નહિ, બેસવાનો ત્યાં ચાલવાને નહિ. દશમે અગ્યારમે બારમે ૧૪ પરીસહુ લાભે. આઠ જે મેહનીય કમને ઉદયે હતા તે વર્ષો તે કહે છે. ૧ અચેલ, ૨ અરતિને, ૩ સ્ત્રીને, ૪ બેસવાને, ૫ આક્રોશને, ૬ મેલન, ૭ સત્કારપુરસ્કાર, એ ૭ ચારિત્ર મોહનીયા કર્મને ઉદયે હતા તે અને ૮ મે દંશણુ પરીસહ-દર્શનમિહનીયને ઉદયે હતા તે, એ ૮ વર્જિને શેષ ૧૪ રહ્યા, તે માંહેલા તે સમયે ૧૨ વેદ-ટાઢનો ત્યાં તાપને નહિ, તાપને ત્યાં ટાદને નહિ, ચાલવાને ત્યાં સ્થાનકને નહિ, સ્થાનકને ત્યાં ચાલવાને નહિ, તેરમે ચઉમે ગુણઠાણે ૧૧ પરીસહ લાભે, પૂર્વે ૧૪ કહ્યા તેમાંથી એક પ્રજ્ઞા, ૨ અજ્ઞાનને, એ ૨ જ્ઞાનાવરણીય કર્મને ઉદયે હતા તે અને ૧ અલાભને અંતરાય કર્મને ઉદયે હતો તે એ ૩ વર્જિને શેષ ૧૧ રહ્યા, તે મહેલા ૧ સમયે ૯ વેકે, ટાઢને ત્યાં તાપને નહિ, તાપને ત્યાં ટાઢને નહિ, ચાલવાનો ત્યાં સ્થાનકને નહિ, સ્થાનકને ત્યાં ચાલવાનો નહિ
ચઉદ માર્ગદ્વાર કહે છે. પહેલા ગુણકાણે માગણ ૪-ત્રીજે, ચોથે, પાંચમે, સાતમે જાય, બીજે ગુ૦ માગણા ૧, પડે તો પહેલે આવે, પણ ચડવું નથી.
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસ્થાન દ્વાર
૧૪૩ ત્રીજે માગણા ૪, પડે તે પહેલે આવે અને ચડે તે ચેાથે, પાંચમે અને સાતમે જાય, ચોથે માગણ ૫, પડે તે પહેલે, બીજે, બીજે આવે અને ચડે તે પાંચમે, સાતમે જાય. પાંચમે માગણ ૫ પડે તે પહેલે, બીજે, ત્રીજે, ચેાથે આવે અને ચડે તો સાતમે જાય, છઠે માર્ગણ ૬પડે તો પહેલે, બીજે, ત્રીજે, ચિથે, પાંચમે આવે અને ચડે તે સાતમે જાય, સાતમે માગણા ૩, ૫ડે તો છઠે, ચોથે આવે અને ચડે તો આમે જાય, આઠમે માગણી ઉ–પડે તે સાતમે ચેથે આવે, ચડે તો નવમે જાય, નવમે માગણું ૩, પડે તે આઠમે, ચેાથે આવે, અને ચડે તે દશમે જાય, દશમે માગણું ૪, પડે તો નવમે, એથે આવે ચડે તો અગ્યારમે બારમે જાય. અગ્યારમે માગણું ૨, કાળ કરે તો અનુત્તર વિમાને જાય, પડે તો દશમે તથા પહેલે આવે. ચડવું નથી. બારમે માગણું ૧-તેરમે જાય, પડવું નથી. તેરમે માગણું , ચકદમ જાય, પડવું નથી. ચઉદમે માગણ એકે નથી, મોક્ષ જાય.
પંદરમો આત્માદ્વાર કહે છે. આત્મા ૮. દ્રવ્યઆત્મા ૧, કષાય આત્મા ૨, ગ આત્મા છે, ઉપયોગ આત્મા ૪, જ્ઞાન આમાં પ, દર્શન આભા ૬, ચારિત્ર આત્મા ૭, વીય આમા ૮, પહેલે ત્રીજે ગુણ ૬ આમા, જ્ઞાન ૧, ચારિત્ર ૨, એ બે વર્જિને, બીજે, ચેાથે ગુણo ૭ આત્મા, ચારિત્ર વજિને. પાંચમે ગુણઠાણે પણ ૭ આત્મા, દેશથી ચારિત્ર છે, છઠ્ઠાથી દશમા ગુણઠાણું સુધી આઠ આત્મા. અગ્યારમે, બારમે તેરમે ૭ આત્મા, કષાય વર્જિને, ચૌદ ૬ આત્મા કપાય ને જે વિજિને. સિદ્ધામાં ૪ આત્મા-જ્ઞાન આત્મા ૧, દશને આત્મા ૨, દ્રવ્ય આત્મા ૩, ઉપગ આત્મા ૪.
સેળો જીવભેદદ્વાર કહે છે. પહેલે ગુણઠાણે ૧૪ ભેદ લાભે. બીજે ગુણ૦ ૬ ભેદ લાભે બેઇદ્રિય ૧, તેઇકિય ૨, ચૌદિયર, અસંજ્ઞીતિચ પંચૅક્રિય , એ 8 ના અપર્યાપ્તા, ને સંજ્ઞી પચંદ્રિયને અપર્યાપ્ત ને પર્યાપ્ત એ ૬. ત્રીજે ગુણ ૧ સંજ્ઞી પંચેંદ્રિયને પર્યાપ્તો લાભે–ચોથે ગુણઠા ૨ ભેદ લાભે, સંજ્ઞી પંચંદ્રિયને 1 અપર્યાયો ને ૨ પર્યાપ્યો
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ગુણસ્થાન દ્વાર પાંચમાથી તે ૧૪ મા ગુણઠાણા સુધી ૧ સંજ્ઞી પંચંદ્રિયને પર્યાપો લાભે.
સત્તરમે ગદ્વાર કહે છે. પહેલે, બીજે ને ચેાથે ગુણઠાણે જગ ૧૩ લાભે-બે આહાર કના વજિને. ત્રીજે ગુણ ૧૦ જગ લાભે, ૪ મનના, ૪ વચનના, ૧ ઉદારિકને, ૧ વિકેયનો એ ૧૦ લાભે. પાંચમે ગુણઠાણે ૧ર જોગ, ૨ આહારકના ને એક કામણને એ ૩ વર્જિને, છઠે ગુણo ૧૪ જેમ લાભે. ૧ કાશ્મણને વર્જિને. સાતમે ગુણ૦૧૧ જોગ, ૪ મનના, ૪ વચનના, ૧ ઉદારિકન, ૧ વિકેયનો, ૧ આહારકને એવં ૧૧, આઠમાથી માંડીને ૧૨ મા ગુણઠાણ સુધી જોગ ૯ લાભે ૪ મનના, ૪ વચનના ને ૧ ઉદારિકને તેરમે ગુણઠાણે ૭ જગ લાભે. બે મનના, બે વચનના, ઉદારિકન ૧ ઉદારિકન મિશ્ર ૨, કામણ, કાય જગ ૩ એવ ૭. ચંદમે ગુણઠાણે જોગ નથી,
અઢારમે ઉપગદ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે ૬ ઉપગ લાભે, 3 અજ્ઞાન ને ૩ દશન. બીજે, ચોથે, પાંચમે ગુણ૦ ૬ ઉપગ લાભ, ૩ જ્ઞાન, ૩ દર્શન, છઠ્ઠાથી તે બારમા ગુણઠાણ સુધી ઉપગ ૭ લાભે, ૪ જ્ઞાન ને ૩ દર્શને તેરમે ચિદમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૨ ઉપયોગકેવળજ્ઞાન ૧ ને કેવળદશન ૨,
ઓગણીશમ લેશદ્વાર કહે છે. પહેલાથી તે છઠ્ઠા ગુણઠાણ સુધી ૬ લેશા લાભે, સાતમે ગુણ ઉપલી ૩ લેશા લાભે, આઠમેથી માંડીને બારમા ગુણઠાણ સુધી શુલેશા લાભે, તેરમે ગુણઠાણે ૧ પરમ શુકલ લેશા લાભે, ચિદમે ગુણઠાણે લેશ નથી.
વીશમે ચારિત્રદ્વાર કહે છે, પહેલાથી તે ચેથા ગુણઠાણું સુધી કે ચારિત્ર નથી, પાંચમે ગુણઠાણે દેશથી સામાયીક ચારિત્ર છે, છઠે, સાતમે ગુણઠાણે ૩ ચારિત્ર લાભે, સામાયક ચારિત્ર ૧, છેદપસ્થાપનીય ચારિત્ર ૨, પરિહારવિશુદ્ધ ચારિત્ર ૩, એ ૩ લાભે, આઠમે, નવમે ગુણકાણે
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસ્થાન દ્વાર.
૧૫ ૨ ચારિત્ર લાભે, સામાયક ૨, છેદોષસ્થાપનીય છે. દશમે ગુણ ૧ સુક્ષ્મસંપરા ચારિત્ર લાભે અગ્યારમેથી તે ચદમાં ગુણઠાણા સુધી ૧ યથાખ્યાત ચારિત્ર લાભે,
એકવીશને સમકિતદ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે સમકિત નથી. બીજે ગુણ૦ ૧ સાસ્વાદાન સમકિત લાભે, ચોથેથી તે સાતમા ગુણઠાણુ સુધી ૪ સમકિત લાભ, ઉપશમ , થોપશમ ૨, વેદક ૩, ક્ષાયક સમિતિ ૪. આઠમે, નવમે ગુણઠાણે કે સમકિત લાભ, ઉપશમ ૧, ઉપશમ ૨, ક્ષાયક ૩. દશમે, અઆરમે ગુણઠાણે રસમકિત લાભે, ઉપશમ ૧, લાયક , બારમે, તેરમે, ચઉમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૨ ક્ષાયક સમકિત લાભે.
માવીશ અલ્પબહુવૈદ્વાર કહે છે. સવથી થોડા અગ્યારમાં ગુણઠાણાવાળા, એક સમયે ઉપશમશ્રેણીવાળા ૫૪ જીવ લાભે ૧. તેથી બારમા ગુણઠાણાવાળા સંખેજગુણા, એક સમયે ક્ષપકશ્રેણીવાળા એક ને આઠ જીવ લાભે ૨, તેથી આઠમ, નવમાં, દશમા ગુણઠાણાવાળા સંખેજ ગુણ. જ બનેં ઉ નવસે લાભે ૩. તેથી તેરમા ગુણઠાણુવાળા સંખેજ ગુણા-જવર બે કેાડી, ઉતo નવ કેડી લાભે ૪, તેથી સાતમા ગુણઠાણાવાળા સંખેજ ગુણા, જવર બસેં કેડી ઉત૭ નવસે કેડી લાભે ૫, તેથી છઠ્ઠા ગુણઠાણવાળા સખેજ ગુણા, જઘ૦ બે હજાર કેડી ઉતા નવ હજાર કેડી લામે તેથી પાંચમાં ગુણઠાણાવાળા અસંખેજ ગુણ, તિર્યંચ શ્રાવક બન્યા ૭. તેથી બીજા ગુણઠાણાવાળા અસંખેજગુણ, ૪ ગતિમાં લાભ ૮. તેથી ત્રીજા ગુણઠાણાવાળા અસંખેજગુણ ૪ ગતિમાં વિશેષ છે. તેથી ચાથા ગુણઠાણાવાળા અસંખેજ ગુણ, ઘણી સ્થિતિ છે. ૧૦. તેથી ચદમાં ગુણઠાણાવાળા ને શ્રી સિદ્ધભગવંતજી અનંતગણ ૧. તેથી પણ ગુણઠાણાવાળા અનતગુણ, એ દ્રિય પ્રમુખ સમિથ્યાષ્ટિ છે તે માટે ૧૨.
ઈતિ ગુણઠાણાના ૨૨ દ્વાર સમાપ્ત,
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી ગુણસ્થાન દ્વાર,
હવે છ ભાવ કહે છે. ૧ ઉદય ભાવ, ૨ ઉપશમ ભાવ, ૩ ક્ષાયક ભાવ, ૪ ક્ષાપશમ ભાવ, ૫ પરિણામિક ભાવ, ૬ સન્નિવાઈ ભાવ, ઉદયભાવના ૨ ભેદ – જીવ ઉદયનિષ્પન્ન, ને ૨ અજીવ ઉદયનિષ્પન્ન, જીવઉદયનિષ્પનના ૩૩ બેલ પામે. ૪ ગતિ, ૬ કાય, ૬ વેશ્યા, ૪ કષાય, ૩ વેદ, એવં ૨૩ ને ૧ મિથ્યાત્વ, ૨ અજ્ઞાન, ૩ અવિરતિ, ૪ અસંજ્ઞીપણું, ૫ આહારકપણું, ૬ સ્થપણું, ૭ સગીપણું, ૮ સંસાર પરિયટ્ટણ. ૯ અસિદ્ધ, ૧o અકેવળી. એવું ૩૩. અજીવ ઉદયનિષ્પન્નના ૩૦ બોલ પામે, ૫ વર્ણ, ગંધ, ૫ રસ, સ્પર્શ, ૫ શરીર, ૫ શરીરના વ્યાપાર. એવં ૩૦, ઉભય મળીને ૩૩ ને ૩૦ શઠ ભેદ ઉદયભાવના કહ્યા.
ઉપશમભાવે ૧૧ બેલ છે-૪ કપાયનો ઉપશમ, પ રાગને ઉપશમ, ૬ શ્રેષને ઉપશમ, છ દર્શન મેહનીયને ઉપશમ, ૮ ચારિત્રમેહનીયને ઉપશમ, એવં ૮ મોહનીયની પ્રકૃતિ અને ૯ ઉવસમીયા
સણલદ્ધિ તે સમકિત. ૧૦ ઉવસમીયાચરિલદ્ધિ. ૧૧ ઉવસમોયા અકષાયઉમસ્થ વિતરાગલદ્ધિ એવં ૧,
ક્ષાયક ભાવે ૩૭ બેલ છે–પ જ્ઞાનાવરણીયની, ૯દશનાવ. રણયની, ૨ વેદનીયની, ૧ રાગની, ૧ શ્રેષની, ૪ કષાયની, ૧ દર્શનમોહનીયની. ૧ ચારિત્રમોહનીયની, ૪ આયુષ્યની, ૨ નામની, ૨ ગોવની, ૫ અંતરાયની, એવું ૩૭ પ્રકૃતિને ક્ષય કરે તેને ક્ષાયક ભાવ કહીયે; તે ૯ બેલ પામે-ક્ષાયક સમકિત, ૨ લાયક યથાખ્યાત ચારિત્ર, કે કેવળજ્ઞાન, ૪ કેવળદન, અને ક્ષાયક દાનાદિક લબ્ધિના ૫ ભેદ એમ ૯.
ક્ષયોપશમ ભાવે ૩૦ બોલ છે- જ્ઞાન પ્રથમ, ૩ અજ્ઞાન, ૩ દશન, ૩ દષ્ટિ, ૪ ચારિત્ર પ્રથમ, ૧ ચરિત્તાચરિત્તે-તે શ્રાવકપણું પામે, ૧ આચાર્યની પદવી, ૧ ચૌદ પૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ, ૫ ઇયિની ૫ લબ્ધિ, પ દાનાદિ લબ્ધિ, એવં સર્વ મળી ૩૦ બેલ.
પારિણામિક ભાવના ૨ ભેદ–૧ સાદિપરિણામિક, ૨ અનાહિપારિણામિક સાદિ વિણશે, અનાદિ વિશે નહિ. સાદિપારિણ
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસ્થાન દ્વારા
૧૪૭ મિકના અનેક ભેદ છે, જીને સુરા-મદિરા, જુને ગાળ, તંદુલ એ આદિ ૭૩ બોલ ભગવતીની સાખે છે, અનાદિપારિણુમિકભાવના ૧૦ બેલ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ પુદગલાસ્તિકાય, ૫ જીવાસ્તિકાય, ૬ કાળ, ૭ લાક, ૮ અલેક, ૯ ભવ્ય, ૧૦ અ ભવ્ય, એવં ૧૦.
સન્નિવાઈ ભાવના ૨૬ ભાગ-૧૦ દ્વિસંજોગીના, ૧૦ ત્રિકસંજોગીના, ૫ ચોકસંજોગીના, 1 પંચસંગીને, એવં ૨૬ ભાંગા, એહને વિચાર શ્રી અનુગદ્વાર સિદ્ધાંતથી જાણ ૬. ઈતિ.
૧૪ ગુણઠાણ ઉપર ૧૦ ક્ષેપકવાર ઉતારે છે.
૧ હેતુઢાર-- ૨૫ કષાય, ૧૫ જોગ, એવં ૪૦ ને ૬ કાય, ૫ ઈદ્રિય, ૧ મન એ ૧૨ અવત, એવં પર ને ૫ મિથ્યાત્વ, એવું ૫૭ હેતુ, પહેલે ગુણઠાણે ૫૫ હેતુ તે આહારકના ૨ વજિ ને ૧, બીજે ગુ> ૫૦ હેતુ તે પ૫ માંથી પ મિથ્યાત્વ ટળ્યા ૨. ત્રીજે ગુ૪૩ હેતુ તે પ૭ માંથી ચાર અનંતાનુબંધીના, ૧ ઉદારિકને મિશ્ર, ૧ વિકેયને મિશ્ર, ૨ આહારકના, ૧ કામણને, ૫ મિથ્યાત્વના એવં ૧૪ વર્ષી, શેપ ૪૩. ૩, ચોથે ગુ૦ ૪૬ હેતુ તે પૂર્વે ૪૩ કહ્યા તે અને ૧ ઉદારિકને મિશ્ર, રવિકેયનો મિશ્ર, ૩ કામણ કાયજોગ, એ ૩ વધ્યા, સવ મળીને ૪૬, ૪. પાંચમ ગુo ઠ૦ હેતુ તે પૂર્વે ૬ કહ્યું તેમાંથી કે અપ્રત્યાખ્યાનની ચેકડી, ૧ ત્રસકાયને અવત, ૧ કામણુકાયmગ, એવું ૬ ઘટયા, શેષ કo હેતુ. ૫, છઠે ગુ૦ ૨૭ હેતુ, પૂર્વે ૪૦ કહ્યા તેમાંથી ૪ પ્રત્યાખ્યાનાવરણીયની ચાકડી, ૫ સ્થાવરને અવ્રત, ૫ ઇંદ્રિયને અવ્રત ને એક મનને અવત, એવં ૧૫ વર્ધા, શેષ ૨૫ રહ્યા ને ૨ આહારકના વધ્યા, એવું સવ મળી ૨૭ હેતુ ૬. સાતમે ગુ૦ ૨૪ હેતુ તે પૂર્વે ૨૭ કહ્યા તેમાંથી ૧ ઊદારિક મિશ્ર, ૨ વિકેય મિશ્ર, ૩ આહારક મિશ્ર, એ ૩ વર્ધા, શેષ ૨૪ હેતુ. ૭. આઠમે ગુo ૨૨ હેતુ તે પૂર્વે ૨૪ કહ્યા તેમાંથી ૧ વિકેયને, તે આહારકન, એ બે વર્યા, શેષ રર હેતુ ૮. નવમે ગુo ૧૬ હેતુ, તે પૂર્વે ૨૨ કહ્યા તેમાંથી ૧ હાસ્ય, ૨ રતિ ૩ અરતિ, ૪ ભય, ૫ શેક, ૬ દુર્ગા, એ ૬ વર્યા, શેષ ૧૬ હેતુ. ૯. દશમે ગુ. ૧૦ હેતુ તે ૯ જોગ ને
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી ગુણસ્થાનદ્વાર. ૧ સંજલને લેભ, એવં ૧૦ હેતુ. ૧૦. અગીઆરમે બારમે ગુરુ ૯ હેતુ તે ૯ જગ જાણવા. ૧૧, ૧૨; તેરમે ગુરુ ૭ હેતુ તે ૭ જગ જાણવા, દિને ગુરુ હેતુ નથી.
૨ દંડકદ્વાર–પહેલે ગુ. ર૪ દંડક, બીજે ગુo ૧૦ દંડક તે ૫ સ્થાવરના વર્યા, ત્રીજે થે ગુ૦ ૧૬ દંડક તે ૩ વિકલૈંદ્રિય વર્યા, પાંચમે ગુ૦ ૨ દંડક સંજ્ઞ મનુષ્ય, ૨ સંજ્ઞિતિય"ચ. છઠ્ઠાથી તે ચઉદમાં ગુણઠાણુ સુધી ૧ મનુષ્યને દંડક.
૩ જવાનીદ્વાર પહેલ ગુરુ ૮૪ લાખ જીવાની, બીજે ગુર ૩ર લાખ તે એકેદ્રિયની વજ. ત્રીજે ચોથે ગુo ૨૬ લાખ જવાની. પાંચમે ગુ૦ ૧૮ લાખ જવાની. છઠ્ઠાથી તે ૧૪ મા ગુણઠાણ સુધી ૧૪ લાખ જવાની.
૪ અંતરદ્વાર–પહેલે ગુ૦ જઘ૦ અંતમુહુર્ત ઉતર ૬ સાગર ઝાઝેરાનું. બીજાથી માંડીને અગ્યારમા ગુણઠાણ સુધી જ. અંતo અથવા પલ્યને અસંખ્યાતમાં ભાગ એટલા કાલ વિના ઉપશમ શ્રેણી કરવી પડે નહિ. ઉ૦ અદ્ધ પુદગલ દેશે વિણું બારમે તેરમે ને ચઉમે ગુણ૦ આંતરૂં નથી, એ એક જીવ આશ્રિ,
૫ ધ્યાન દ્વાર–પહેલે બીજે ત્રીજે ગુણ૦ ૨ ધ્યાન પહેલાં. ચોથે પાંચમે ગુણ ૩ ધ્યાન પહેલાં, છડે ગુણ૦ ૨ ધ્યાન, ૧ આને ૨ ધમ. સાતમે ગુણ ૧ ધર્મધ્યાન આઠમેથી માંડીને ચઉદમા ગુણઠાણ સુધી ૧ શુકલધ્યાન.
૬ સ્પર્શનાદ્વાર–પહેલું ગુણઠાણું ૧૪ રાજલક સ્પશે. બીજું ગુણo હેઠે પંહગવનથી તે ૬ દી નરક લગે સ્પશે તથા ઉચુ અધોગામ વિજયથી તે ૯ યિક સુધી સ્પશે. ત્રીજું ગુણ૦ લેકને અસંખ્યાતમ ભાગ સ્પશે, ચોથું ગુણ અધોગામ વિજયથી ૧૨ મા દેવલોક સુધી સ્પશે. પાંચમું ગુણ પણ એમજ સ્પશે. છઠ્ઠાથી તે અગ્યારમા ગુણઠાણુવાળા અધગામ વિજયથી ૫ અનુત્તર વિમાન સુધી સ્પશે. બારમું ગુણ૦ લોકનો અસંખ્યાતમો ભાગ સ્પશે. તેરમું ગુણસર્વે લેક સ્પશે. ચઉદયું ગુણઠાણું લેાકનો અસંખ્યાતમે ભાગ સ્પશે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૯
શ્રી ગુણસ્થાન દ્વાર ૭ તીર્થકર ગોત્ર, ૪ ગુણઠાણે ખાંધે–ચોથ, પાંચમે, છઠે ને સાતમે શેષ ગુણઠાણે ન બાંધે. તીથકર દેવ ૯ ગુણઠાણ સ્પશે તે ૪, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, એ ૯,
૮ ગુણઠાણું ૧૪ માં–૧, ૪, ૫, ૬, ૧૩, એ ૫ શાશ્વતા, શેષ ૯ ગુણઠાણ અશાવતા,
- ૯ ગુણઠાણું ૧૪ માં-૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, એ ૭ ગુણઠાણે ૬ સંઘયણ, આઠમાથી તે ૧૪ માં ગુણઠાણુ સુધી એક વજષભ નારાચ સંઘયણ.
૧ આર્યાજી, ૨ અવેદિ, ૩ પરિહારવિશુદ્ધ ચારિત્રવંત, ૪ પુલાક લબ્ધિવંત, ૫ અપ્રમાદિ સાધુ, ૬ ચઉદપૂર્વ સાધુ, ૭ આહારક શરીરી, એનું કઈ દેવતા સાહારણ કરી શકે નહિ.
ઇતિ ક્ષેપકદ્વાર અને ગુણઠાણ દ્વારા સમાપ્ત,
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેટા બાસઠીએ.
અથ શ્રી મહેકે બાસઠીઓ.
[તુટ્ટાર] जीव १ गइ २ इंदिय ३ काए ४ । जोग ५ वेद ६ कसाय ७ लेस्सा ८ ॥ सम्मत ९ नाण १० देसण ११ । संजय १२ उपओग १३ आहारे १४ ॥१॥ भासग १५ परित १६ पज्जति १७ । मुहुम १८ सनि १९ भवत्थि २० चरिमेय २१ ॥ जीवेयखेत्तबंधे । पुग्गळएमहादंडए चेव ॥ २ ॥ એ બે ગાથાને વિસ્તાર કહે છે.
૧ છવદ્વાર. ૧ સમુચ્ચય જીવમાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જગ ૧૫, ઉપગ ૧૨, લેશા ૬.
૨ ગતિદ્વાર ૧ નરક ગતિમાં–જીવના ભેદ ૩- સંજ્ઞીને અપર્યાપ્ત, ૨
પર્યાપ્ત ને ૩ આસંજ્ઞીનો અપર્યાપ્ત. ગુણઠાણું ૪ પ્રથમ, જોગ ૧૧, ૪ મનની, ૪ વચનના, ૧ વૈકેય, ૧ વિકેયને મિશ્ર, ૧ કામણુકાયોગ, એવં ૧૧, ઉપગ નવ–૩ જ્ઞાન, ૩ અજ્ઞાન,
૩ દશન, લેશા ૩ પ્રથમ, ૨ તિયચની ગતિમાં–જવના ભેદ ૧૪, ગુ. ૫ પ્રથમ, જોગ ૧૩
આહારકના ૨ વજિને. ઉપ૦ ૯-૩ શાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશા ૬ ૩ તિય"ચાણીમાં-છવના ભેદ ૨–સંજ્ઞીને અપર્યાપ્ત ને ૨ પર્યાપ્યો. ગુ. ૫ પ્રથમ, જગ ૧૩, ઉપગ ૯–૩ જ્ઞાન, ૩
અજ્ઞાન, ૩ દશન. લેશા ૬. ૪ મનુષ્યની ગતિમાં--જીવના ભેદ ૩–૧ સંજ્ઞીને અપર્યાપતો, ૨ પર્યાપ્ત, ૩ અસંગીને પર્યાપ્ત, ગુરુ ૧૪, જોગ ૧૫. ઉપયોગ ૧૨, લેશા ૬,
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી મહા બાસઠીએ.
૧૫૧
૫ મનુષ્પાણીમાં-જીવના ભેદ ૨, સંગીના. ગુ. ૧૪, જગ ૧૩
આહારકના ૨ વજિને, ઉપગ ૧૨, લેશા ૬. ૬ દેવતાની ગતિમાં–જીવના ભેદ – સંજ્ઞીને અપર્યા તે, ૨
પર્યાપ્ત, ૩ અસંજ્ઞીને પર્યાપ્ત, ગુ૪ પહેલા, જગ ૧૧– ૪ મનના, વચનના, ૨ વૈકેયના, ૧ કામણ. ઉપગ , લેશા ૬, ૭ દેવાંગનામાં-છવના ભેદ ૨ ૧ સંસીને અપર્યાપ્ત ને ૨
પર્યા તે, ગુo 8 પ્રથમ; જેગ ૧-૪ મનના, ૪ વચનના, ૨ વૈકેયના ને ૧ કામણને, ઉપગ ૯, લેશા ૪, ૮ સિદ્ધગતિમાં જીવના ભેદ નથી, ગુણઠાણું નથી, જોગ નથી, ઉપયોગ – કેવળજ્ઞાન, ૨ કેવળદન, લેશા નથી.
એ આઠ ભેદને અબદુત્વ, સવથી થોડી મનુષ્યણું , તેથી મનુષ્ય સમુર્ણિમ ભળતાં અસંખેજ ગુણ ૨, તેથી નારકી અસંખેજગુણ ૩. તેથી તિયાણી અસંખે જગુણી છે તેથી દેવતા અસંખેશ્વગુણું ૫. તેથી દેવી સંખેશ્વગુણી ૬તેથી સિદ્ધભગવંત અનંતગુણ ૭. તેથી તિય"ચ અનંતગુણ ૮,
૩ ઇંદ્રિયદ્વાર. ૨ સદિયામાં જીવના ભેદ ૧૪, ગુણઠાણું ૧૨ પ્રથમ, જગ ૧૫, ઉપગ ૧૦ તે ૧ કેવળજ્ઞાન, ૨ કેવળદશન એ ૨ વર્જિને,
લેશા ૬. ૨ એકેદ્રિયમાં-છવના ભેદ ૪–૧ સૂક્ષ્મ એકેદ્રિયને અપર્યાપ્ત
ને ૨ પર્યાપ્ત, ૩ બાદર એકેબિયને અપર્યાપ્ત ને પય તે, ગુ૦ ૧ પ્રથમ, જગ ૫, ઉદારિક ૧, ઉદારિકન મિશ્ર ૨,વિક્રેય ૩, વૈકેયને-મિશ્ર ૮, કામણ કાયmગ ૫, ઉપગ–૩–૨
અજ્ઞાન ને ૧ અચકુશન; લેશા ઠ, ૫ બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨ ચઉન્દ્રિય એ ૩ માં–જીવના ભેદ ૨ પોતપોતાને અપર્યા તો ૧ ને પર્યાપ્ત ૨, ગુ૦ ૨ પહેલા, જોગ ૪–૨ ઉદ્યારિકના, 1 કામણને ન ૧ વ્યવહાર વચનનો. ઉપયોગ–બેઈદ્રિય ઈદ્રિયમાં––૨ જ્ઞાન, ૨ અજ્ઞાન ને ૧ અચકુદર્શન અને ચઉદ્રિયમાં ૬ તે ૧ ચક્ષુદાને વધ્યું, લેશા ૩,
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી મહેાટા ખાસડીઓ.
૬ પંચેન્દ્રિયમાં-જીવના ભેદ ૪––૧ સન્નીના અપર્યાપ્તા, ૨ પર્યાપ્તા, ૩ અસન્નીના અપર્યાપ્તા ને ૪ પર્યાપ્ત, ૩૦ ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળજ્ઞાન ૧, કેવળદર્શીન ૨ એ ૨ વર્યાં, લેશા ૬.
૭ અણિક્રિયામાં—જીવના ભેદ ૧ સ’જ્ઞીના પર્યાપ્તા, ગુણ૦ ૨ તેરમું તે ચદ્રમુ, જોગ ૭–૨ મનના તે સત્ય મન ૧, વ્યવહાર મન રે, એ વચનના તે સત્ય વચન ૧, વ્યવહાર વચન २ અને ઉદ્ગાકિના ૫, ઉદાકિના મિત્ર ૬, કા ણકાયજોગ ૭, ઉપયાગ ર્ કેવળજ્ઞાન 1,કેવળદર્શીન ૨. લેશા ૧ શુક્લ.
એના અપબહુત્વ,-સથી થાડા પંચદ્રિયા ૧, તેથી ચઉશૈક્રિયા વિશેષાહિયા ૨, તેથી તેઇંદ્રિયા વિશેષાહિયા ૩, તેથી મેઇન્દ્રિયા વિશેષાહિયા ૪, તેથી અણિક્રિયા અને તગુણા ૫, તેથી એકે ડ્યિા અન’તગુણા $, તેથી સઇન્દ્રિયા વિશેષાહિયા ૭.
૪ કાચા દ્વાર.
૧ સકાયામાં—જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ર, લેશા ૬.
૪ પૃથ્વીકાય ૧, અપકાય ?, વનસ્પતિકાય ૩ એ ૩ માંજીવના ભેદ ૪. ગુણ॰૧. જોગ ૩, ઉપયોગ ૩, લેશા ૪. - તેઉકાય ૧, વાાયર્ એ ૨ માં-જીવના ભે ૪, ૩૦ ૧, જોગ–તેઉમાં ૩ ને વાઉમાં ૫ તે ૨ વૈક્રેયના વધ્યા, ઉપયોગ ૩, લેશા ૩.
હું ત્રસકાયમાં જીવના ભેદ ૧૦ તે ૪ એકેદ્રિયના વાઁ, ગુહાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશા ૬.
૮ અકાયામાં—જીવના ભેદ નથી, ગુઠાણા નથી, જોગ નથી, ઉપયાગ ર્, લેશા નથી.
અનેા અપમહુવ સર્વથી થાડા ત્રસકાયા ૧, તેથી તેઉકાયા અસ ખેજગુણા રે, તેથી પૃથ્વીકાયા વિશેષાહિયા ૩, તેથી અ - કાયા વિશેષાહિયા ૪, તેથી વાઉકાયા વિરોષાહિયા ૫, તેથી અકાયા અન’તગુણા ૬, તેથી વનસ્પતિકાયા અનંતગુણા ૭, તેથી સકાયા વિશેષાહિયા ૮.
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેારા ખાસડીયા.
૫ જોગ દ્વાર.
૧ સજોગીમાં જીવના ભેદ ૧૪, ગુણતાણા ૧૩, લેગ ૧૫, ઉપયોગ ૧૨, લેશા ૯.
૧૫૩
૨ મનજોગીમાં—જીવના ભેદ ૧, સજ્ઞીના પર્યાપ્તા, ગુ૦ ૧૩, જોગ ૧૪ એક ક્રાણુના વિજન, ઉપયોગ ૧૨, લેશા રૃ. ૩ વચનજોગીમાં જીવના બે પ, ખેદપ્રિય ?, તેન્દ્રિય ૨, ચઉદ્રિય ૩, અસ જ્ઞીપ્ ચે દ્રિય ૪, સજ્ઞીપ ચેંદ્રિય ૫ એ ૫ ના પર્યાપ્તા. ગુણઠાણા ૧૨, જોગ ૧૪, કાણ વર્જિત, ઉપયાગ ૧૨, લેશા ૬.
૪ કાયજોગીમાં—જીવના ભેદ ૧૪, ગુઠાણા ૧૩, જોગ ૧૫, ઉપયાગ ૧૨, લેશા રૃ.
૫ અજોગીમાં જીવના ભેદ ૧, સજ્ઞીના પર્યાપ્તા, ગુણહાજી ચમુ., જોગ નહિ, ઉપયાગ ૨ કેવળજ્ઞાન તે કેવળદર્શીન, લેશા નથી.
એહના અપમહુત્વ, સથી થાડા મનોગી ૧, તેથી વચનજોગી અસ ખેજ ગુણા ર, તેથી અોગી અનંતગુણા ૩, તેથી કાયજોગી અનતગુણા ૮, તેથી સજોગી વિશષાહિયા પ*
૬ વેદદ્વાર.
દેશ
૧ સફેદીમાં—જીવના બેક ૧૪, ગુણ૦ ૯ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, કેવળજ્ઞાન ૧, કેવળદાન ૨ વિજ્રને. લેશા, ૬.
૩ સ્ત્રી વેદ ૧, પુરૂષવેદ ૨ એ ૨ માં—જીવના ભેદ્ય ર્સ'જ્ઞીના, ગુણુ ૯, જોગ પુરૂષવેદમાં ૧૫, અને સ્રીવેદમાં ૧૩ તે ૨ આહારકના વર્જિત, ઉપયાગ ૧૦, લેશા ૬.
૪ નપુંસકવેદમાં--જીવના ભેદ ૧૪, ગુણ૦ ૯, જોગ ૧૫, ઉપયોગ ૧૦, કેવળજ્ઞાન ૧, કેવળર્દેશન ૨, વર્જિનિ. લેશા. ૬.
૫ વેદીમાં—જીવના ભેદ્ર ૧ સન્નીના પર્યાપ્તા, ગુણ૦ ૬, નવમાંથી તે ૧૪ મા સુધી, જોગ ૧૧-૪ મનના, ૪ વચનના, ર્ ઉદારિકના ને ? કાણના એવ` ૧૧, ઉપયોગ ૯, ૭ અજ્ઞાન જિન, લેશા ૧, શુકલ. *વિશેષાહિયા=વિશેષ અધિકઃ
૨૦
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેાટા ખાસડીઆ
એના અલ્પમહુત્વ, સ`થી થાડા પુરૂષવેદી ૧, તેથી શ્રીવેદી સખેજ્જગુણા ટ્ર્, તેથી વેદી અન’તગુણા ૩. તેથી નપુ સમ વેદી અનંતગુણા ૪, તેથી સવેદી વિશેષાહિયા ૫.
૧૫૪
૭ કષાયદ્વાર.
૧ સાયીમાં—જીવના ભેઢ ૧૪, ગુણ૦ ૧૦ પ્રથમ, જોગ ૧૫, ઉપયાગ ૧૦, કેવળજ્ઞાન 1, કેવળદર્શીન ૨ વિજત, લેશા ૬. ૪ ક્રોધ ૧, માન ૨, માયા ૩, એ ૩ માં—જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૯, જોગ ૧પ, ઉપયોગ ૧૦, લેશા ૬.
૫ લાભકષાયમાં—જીવન ભેઢ ૧૪, ગુઠાણા ૧૦ પહેલા, જોગ ૧૫, ઉપયાગ ૧૦, લેશા ૬,
૬ અકષાયીમાં—જીવના બે ૧, સન્નીના પર્યાપ્તા, ગુણ૦ ૪ ઉપરના, જોગ ૧૧–૪ મનના, ૪ વચનના, ૨ ઉદ્ગાકિના, ૧ ક્રાણુના એવ' ૧૧, ઉપયોગ ૯૫ જ્ઞાન, ૪ દુશ્મન એવ ૯, લેશા ૧. એના
પમર્હુત્વ, સથી થેડા અકષાયી ૧, તેથી માનકષાયી અનંતગુણા ૨, તેથી કાહુકષાયી વિશેષાહિયા ૩, તેથી માયાષાયી વિશેષાહિયા ૪, તેથી લાભકષાયી વિશેષાહિયા ૫, તેથી સષાયી વિશેષાહિયા ૬.
૮ લેશ્યાદ્વાર.
૧ લેશીમાં—જીવના ભેદ ૧૪, ગુઠાણા ૧૩, જોગ ૧૫, ઉપયાગ ૧૨, લેશા ૬.
૪ કૃષ્ણ ૧, નીલ ૨, કાપુત ૩, એ ૩ લેશીમાં—જીવના ભેદ ૧૩, ગુણટાણા ૬ પ્રથમ, જોગ ૧૫, ઉપયાગ ૧૦, એ કેવળના વર્ષ્યા, લેશા પાતપાતાની.
ગુજી
૭ પ્રથમ, જોગ
૫ તેજીલેશીમાં—જીવના બેઢ ૩, સજ્ઞીના અપર્યાપ્તા ૧, પર્યાપ્તા ૨, ભાદર એકેદ્રિયના અપર્યાપ્તા ૩, ૧૫, ઉપયાગ ૧૦, લેશા ૧ તેજી. ૬ પદ્મલેશીમાં જીવના ભેદ ૨ સજ્ઞીના, ૧૫, ઉપયાગ ૧૦, લેશા ૧ પદ્મ
ગુણ૦ ૭ પ્રથમ, જોગ
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેાટા ખાડીએ.
૧૫૫
૭ શુકલલેશીમાં—જીવના ભેદ ૨ સજ્ઞીના, ગુણુ૦ ૧૩ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશા ૧ શુક્લ.
૯ અલેશીમાં—જીવના ભેદ ૧ સજ્ઞીના પર્યાપ્તા. ગુણ૦ ૧ ચમ', જોગ નથી, ઉપયાગ ર્~~~કેવળજ્ઞાન ૧ ને કેવળન ૨, લેશા નથી.
એહના અપમહુત્વ, સથી થાડા પદ્મલેશી સ’ખેજગુણા ૨, તેથી તે લેશો તેથી અલેશી અન’તગુણા ૪, તેથી કાપુતલેશી તેથી નીલલેશી વિશેષાહિયા ?, તેથી કૃષ્ણલેશી તેથી સલેશી વિશેષાહિયા ૮.
શુલલેશો ?, તેથી સ’ખેગુણા ૩, અનંતગુણા ૫, વિશેષાહિયા ૭,
૯ સમિકતદ્વાર.
૧ સમુચ્ચય સમ્યકવદૃષ્ટિમાં—જીવના ભેદ ૬, મેઇન્દ્રિય ૧, તેઇન્દ્રિય ૨, ચરેયિ ૩, સજ્ઞીપચંદ્રિય ૪, એ ૪ ના અપર્યાપ્તા અને સંજ્ઞીપંચે ક્રિયના અપર્યાપ્તા ને પર્યાપ્તા એવ. ૬, ગુણ૦ ૧૨ પહેલું ત્રીજી' વર્જિત, જોગ ૧૧, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન જિત, લેશા ૬.
૨ સાસ્વાદાન સમ્યકત્વદ્રષ્ટિમાં—જીવના ભેદ ?. ગુણ૦ બીજું', જોગ ૧૩ આહારકના ૨વિજને, ઉપયાગ ૬~૩ જ્ઞાન, ૩ દર્શીન, લેશા ઉ.
૩ ઉપશમ સમ્યકત્વ-ષ્ટિમાં—જીવના ભેદ રે સન્નીના, ગુણ ૮, ચાથાથી ૧૧ મા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૭-૪ જ્ઞાન, ૩ દન લેશા રૃ.
૪ ક્ષયાપરામ તે વેદક સમ્યકત્વદ્રષ્ટિમાં—જીવના ભેદ ૨ સજ્ઞીના, ગુણુ ક્ષયાપશમ સમ્યકત્વદૃષ્ટિમાં ૪ થી નવમા સુધી અને વેઢકમાં ૪ થી સાતમા સુધી, જોગ ૧૫, ઉ૫૦ ૭, લેશા ૬. હું ક્ષાયક સભ્ય-જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણઠાણા ૧૧-ચાથાથી તે ચોઢમા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જિત, લેશા ૬.
હું મિથ્યાત્વદૃષ્ટિમાં—જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧ પ્રથમ, જોગ ૧૩, આહારકના ર્ જિન, ઉપયોગ ૬~૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશા ૬. ૭ સમામિથ્યાત્વ દૃષ્ટિમાં-જીવના ભેદ ૧ સન્નીના પર્યાપ્તા,
Page #165
--------------------------------------------------------------------------
________________
ઉપર
શ્રી મહેાટા ખાડીએ.
ગુણુઠાણું ૧ ત્રીજી, ભેગ ૧૦-૪ મનના, ૪ વચનના, ૧ ઉદાકિના, ૧ વૈક્રેયના એવ` ૧૦, ઉપયોગ }, લેશા રૃ.
એના પબહુત્વ, સથી થાતા સાસ્વાદાન સમસ્તિી ૧, તેથી ઉપશમ સમકિતી સ`ખે་ગુણા ૨, તેથો મિશ્રષ્ટિ સુખેન્જગુણા ૩, તેથી ક્ષાપશમ સમકિતી સંખેગુણા, ૪ તેથી વેક સમકિતી અસ`ખેજગુણા ૫, તેથી ક્ષાયક સમકિતી અન તગુણા ૫, તેથી સમુચ્ચય સમકિતી વિશેષાહિયા ૭, તેથી મિથ્યાત્મ દૃષ્ટિ અનંતગુણા ૮.
૧૦ જ્ઞાનદ્દાર
૧ સમુચ્ચયજ્ઞાનીમાં--જીવના ભેદ ૬, એઇંદ્રિય ૧, તેંદ્રિય ૨, ચઉરે દ્વિત્ય ૭, સંજ્ઞીપચેડ્યિ ૪ એ ૪ ના અપર્યાપ્તા ને સજ્ઞીના અપર્યાપ્તા ને પર્યાપ્તા એવ’૬, ગુણઠાણા ૧ર પહેલુ ત્રીજી' વિ ને, જોગ ૧૫, ઉપાય ૯-૪ જ્ઞાન તે ૪ દઈન, લેશા ૬. ૩ મતિજ્ઞાની ૧, શ્રુતજ્ઞાની ૨ એ બેમાં-જીવના ભેદ ૬, ગુઠ્ઠાણા ૧૦, પહેલુ ત્રીજું તેરમું ચક્ષુ વિને, જોગ ૧૫, ઉપયોગ ૭, લેશા ૬.
૪ અવધિજ્ઞાનીમાં જીવના ભેદ ૨ સજ્ઞીના, ગુણઠાણા ૧૦, જોગ ૧૫, ઉપયોગ ૭. લેશા ૬.
૫ મન વજ્ઞાનીમાં-જીવના ભેદ ૧ સજ્ઞીના પર્યાપ્તા, ગુણુઠ્ઠાણા ૭ છઠ્ઠાથી ખારમા સુધી, જોગ ૧૪ કાણના વિને, ઉપયાગ ૭, લેશા રૃ.
હું કેવળજ્ઞાનીમાં—જીવના ભેદ ૧ સંજ્ઞીના પર્યાપ્તા, ૩૦૨, તેરમુ ને ચામુ, જોગ ૭, ઉપયોગ ૨, લેશા ૧ પરમશુકલ
૭ અજ્ઞાનીમાં જીવના ભેદ ૧૪, ગુણુતાણા ર પહેલુ. ને ત્રીજી, જોગ ૧૩- આહારકના ૨ વિને, ઉપયાગ ૬-૩ અજ્ઞાન, ૩ દન, લેશા ૬.
૯ અતિશ્રુત અજ્ઞાનીમાં— જીવના ભેદ ૧૪, ગુણુઠાણા ર્ પહેલ ત્રીજી, જોગ ૧૩, ઉપયોગ હું, લેશા ૬.
૧૦ વિભગજ્ઞાનીમાં–જીવના ભેદ સગીના, ગુઠાણા ૨ પહેલ મૈં ત્રીજી, જોળ ૧૩, ઉપયોગ ૬, લેશા ૬.
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી મોટા બાસઠીઓ
૧૫૭
એને અલ્પબહુવ, સર્વથી થાડા મનપવિજ્ઞાની ૧, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણ ૨, તેથી મતિજ્ઞાની ને કૃતજ્ઞાની મહેમાંહિ તુલ્ય ને વિશેષાહિયા ૪, તેથી વિભંગ જ્ઞાની અસં.
ખ્યાતગુણ છે, તેથી કેવળજ્ઞાની અનંતગુણ ૬, તેથી રાની વિશેષાહિયા ૭, તેથી અતિશ્રત અજ્ઞાની મહેમાંહિ તુય ને અનંત ગુણા ૯ તેથી અજ્ઞાની વિશેષાહિયા ૧૦.
૧૧ દર્શન દ્વાર. ૧ ચક્ષદશીનમાંવના ભેદ ૬ ચોરેંદ્રિય ૧, અસંસીપચંદ્રિય ૨,
સંજ્ઞીપચંદ્રિય ૩, એ ૩ નો અપર્યાપ્ત ને પર્યાપ્તા, ગુણઠાણ ૧૨ પ્રથમ, જગ ૧૪ કામણને વર્જિને, ઉપયોગ ૧૦ કેવળના
૨ વર્યા, લેશા ૬. ૨ અચક્ષુદશનીમાં-છવના ભેદ ૧૪, ગુણઠાણું ૧૨, જે ૧૫,
ઉપયોગ ૧૦૦ લેશા ૬, ૩ અવધિદશનીમાં-છવના ભેદ ૨, ગુણઠાણું ૧૨, જગ ૧૫, ઉપયોગ ૧૦, લેશા ૬. કેવળદનીમાં–જવને ભેદ ૧, ગુણઠાણા ર તેરમું, ચોદમું, જગ ૭, ઉપયાગ ૨, લેશ ૧
એને અ૫મહત્વ, સવથી થતા અવધિદની ૧, તેથી ચક્ષાની અસંખ્યાતગુણ ૨, તેથી કેવળદની અનંતગણું ૩, તેથી અચક્ષુદશની અનંતગુણ ૪.
૧૨ સંજયદ્વાર. 9 સંજતિમાં–જીવનો ભેદ ૧, સંસીને પર્યાપ્તા, ગુણઠાણા ૯,
છાથી તે ૧૪ મા સુધી, જેમ ૧૫, ઉપયોગ ૯, ૩ આજ્ઞાન વજિને, શા ૬. ૩ સામાયીક 1, છેદેપસ્થાપનીય ૨, એ બે ચારિત્રમાં જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્યો, ગણુઠાણા ૪, છઠ્ઠાથી ૯ મા સુધી, જેગ ૧૪, કામણને વજન, ઉપગ ૭–૪ જ્ઞાન ને ૩ દશન, લેશા ૬, ૪ પરિહારવિશુદ્ધ ચારિત્રમાં–જીવને ભેદ ૧, ગુણઠાણું ૨, છતું ને સાતમું, જોગ૯-મનના, ૪ વચનના ને ૧ ઉદારિરિકને, ઉપગ ૭, લેશા ૩ ઉપલી.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી મહેકે બાસઠીએ. ૫ સૂક્ષ્મપરાય ચારિત્રમાં-જવને ભેદ ૧, ગુણઠાણું ૧ દશમું,
જેગ ૯, ઉપગ ૭, લેશા ૧ શુકલ. ૬ યથાખ્યાત ચારિત્રમાં–જીવને ભેદ ૧, ગુણઠાણું ૪ ઉપલા, જેગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઉદારિકના ને ૧ કામણને,
ઉપગ ૯, ૩ અજ્ઞાન વજિને, લેશા ૧, ૭ સંજતા સંજતિમાં જીવને ભેદ ૧, ગુણઠાણું ૧ પાંચમું, જોગ ૧૨, આહારકના ૨ ને ૧ કામણને વજિને, ઉપગ ૬, ૩
જ્ઞાન ને ૩ દશન, લેશા ૬ ૮ અસંજતિમાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૪ પ્રથમ, જગ ૧૩
આહારના ૨ વજિને, ઉપગ ૯-૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દશન. લેશા ૬, ૯ નો સંજતિ, નો અસંજતિ, ન સંજતા-સંજતિમાં–જીવને ભેo, ગુણ , જોગ નથી, ઉપગ ૨, લેશ નથી.
એનો અ૫મહત્વ, સવથી થોડા સૂક્ષ્મસંપાય ચારિત્રિયા ૧, તેથી પરિહારવિશુદ્ધ ચારિત્રિયા સંખેશ્વગુણુ ૨, તેથી યથાખ્યાત ચારિત્રિયા સંખે જગુણ ૩, તેથી છેદપસ્થાપનીય ચારિત્રિયા સંખેજગુણ છે, તેથી સામાયક ચારિત્રિયા સંખેજ ગુણ ૫, તેથી સંજતી વિશેષાહિયા ૬, તેથી સંજતા-સંજતિ અસંખ્યાતગુણા ૭, તેથી સંજતિ, અસંજતિ, સંજતાસંજતિ અનંતગુણ ૮, તેથી અસંજતિ અનંતગુણુ ,
- ૧૩ ઉવઓગદ્વાર, ૧ સાગરેવઉત્તામાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જગ ૧૫,
ઉપયોગ ૧૨, લેશા ૬, ૨ અણાવઉત્તામાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણું ૧૩, દશમું વજિને, જગ ૧૫, ઉપગ ૧૨, લેશા ૬*
એનો અ૫મહત્વ, સર્વથી થોડા અણુગાવઉત્તા ૧, તેથી સાગારેવઉત્તા સખેજ ગુણ ૨.
૧૪ આહારદ્વાર. ૧ આહારકમાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણું ૧૩ પહેલા, જગ ૧૪,
કામણનો વજિને, ઉપગ ૧૨, લેશા ૬.
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી મહે બાસઠીએ.
૧પ૦ ૨ અણહારમાં–જીવના ભેદ ૮, સાત અપર્યાપ્તા ને ૧ સંજ્ઞીને પર્યાપ્ત, ગુણ૦ ૫–પહેલું, બીજું, ચોથું, તેરમું ને ચૌદમું એ ૫, જેગ ૧ કામણનો ઉપયોગ ૧૦ મનપર્યવજ્ઞાન ૧ ને ચક્ષુ દર્શન ૨, એ વજિને, લેશા ૬,
એને અલ્પબદુત્વ, સર્વથી ચેડા અણહારક ૧, તેથી આહારક અસ એજગુણું ૨
૧૫ ભાગદ્વાર ૧ ભાસગામાં–જીવના ભેદ પ. બેઈદ્રિય ૧, તે ઈદ્રિય ર, ચાકિય ૩,
અસંજ્ઞીપંચેકિય , સંગીપચંદ્રિય ૫, એ ૫ ના પર્યાપ્તા, ગુણઠાણા ૧૩ પ્રથમ, જગ ૧૪ કાણને વજિને, ઉપયોગ ૧૨, ફેશા ૬, ૨ અભાસગામાં–જીવના ભેદ ૧૦, તે ૧૪ માંથી બે ઇંદ્રિય ૧, તે ઇન્દ્રિય ૨, ચાકિય ૩, અસંક્ષિપંચેંદ્રિય ૪, એ ૪ વર્ષી, ગુણ૦ ૫ તે પહેલું ૧, બીજું ૨, ચોથું ૩, તેરમું ૪, ચામું ૫, જગ ૫ તે ૨ ઉદારિકના, ૨ વૈકેયના ને કામણને; ઉપગ ૧૧ તે મનપયવિજ્ઞાન નહિ, લેશા ૬,
એને અ૫બહુત્વ, સવથી થતા ભાગ ૧, ને તેથી અભાસગા અનંતગુણા ૨,
૧૬ પરિદ્વાર. ૧ પરિત્તસંસારીમાં–જીવના ભેદ ૧૪, ગુણ, ૧૪, જોગ ૧૫,
ઉપગ ૧૨, લેશા ૬. ૨ અપરિત્તસંસારીમાં--જીવના ભેદ ૧૪, ગુણ ૧ પહેલું, જોગ ૧૩ આહારકના ૨ વજિને, ઉપયોગ ૬-અજ્ઞાન ૩, દશન
૩, શા ૬. ૩ પરિત્ત અપરિત્તમાં-છવના ભેદ , ગુણo , જોગ નથી, ઉપગ ૨, લેશા નથી.
એને અલ્પબદુત્વ, સવથી થોડા પરિત્ત ૧, તેથો પરિત્તને અપરિત્ત અનંતગુણું ૨, તેથી અપરિત અનંતગુણ ૩.
૧૭ પર્યાપ્તાકાર. ૧ પર્યાપ્તામાં–જવના ભેદ ૭, ગુણઠાણા ૧૪, જગ ૧૫, ઉપગ ૧૨, લેશા ૬,
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬o
શ્રી મહા બાસઠીઓ,
૨ અપર્યાપ્તામાં જીવના ભેદ ૭, ગુણ૦ ૩ તે પહેલું, બીજું ને
ચોથું, જેગ ૫ તે ૨ ઉદારિકના, રવૈકેયના ને ૧ કામણને, ઉપ૦ ૯-૩-જ્ઞાન, ૩ અપન, ૩ દર્શન, એવં ૯, લેશા ૬, ૩ પર્યાપ્તા નો અપર્યાપ્તામાં જીવના ભેર ૦, ગુણ૦ ૦, ભગ નથી, ઉપ૦ ૨, લેશા નથી,
એનો અ૫બહત્વ, સર્વથી થડા નોપર્યાપ્તા–નો અપર્યાપ્તા ૧, તેથી અર્થતા અનંતગુણાર, તેથી પર્યાપ્તા સંખેજmગુણ ૩. ૧૮ સૂક્ષમદ્વાર.
. . ૧ સૂક્ષ્મમાં-છવના ભેદ ૨, સૂક્ષ્મ એકેદ્રિયને અપર્યાપ્ત ૧ ને
પર્યાપ્તો ર, ગુણ૦ ૧ પ્રથમ, જગ ૩–બે ઉકારિકના ૧ કામણનો, ઉ૫o ૩-બે અજ્ઞાન ને ૧ અચકુંદન, લેશા ૩, ૨ બાદમાં - જીવના ભેદ ૧ર તે ૨ સૂક્ષ્મના વર્ષા, ગુણo ૧૪,
જોગ ૧૫, ઉપગ ૧૨, લેશા ૬. ૩ નો સૂક્ષ્મ, ને બાદરમાં જીવના ભેદ ૦, ગુણ, ૦, જોગ નથી, ઉપગ ૨, લેશા નથી.
એને અલ્પબહુવ, સર્વથી થડા નેસૂક્ષ્મ બાદર ૧, તેથી બાકર અનંતગુણ ૨. તેથી સૂમ અસ એક્સગુણ ૩.
૧૯ સંશદ્વાર ૧ સંજ્ઞીમાં–જીવના ભેદ ર, ગુણઠાણા ૧૨ પહેલાં, જોગ ૧૫,
ઉપગ ૧૦ કેવળના ૨ વર્ષા, લેશા ૬. ૨ અસંજ્ઞીમાં–જીવના ભેદ ૧૨ તે ૨ સંજ્ઞીના વર્ષો, ગુણo ૨ પ્રથમ, જગ ૬–૨ ઉદારિકના, ૨ વિકેયના, ૧ કામણને, ૧ વ્યવહાર વચનને એવં ૬, ઉપ૦ ૬-૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દશન એવં ૬, લેશા ૪ પ્રથમ. ૩ નોસંજ્ઞી નો અસંજ્ઞીમાં-જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્તો, ગુo ૨ તેરમું ચઉદયું, જેગ ૭. ઉપર ૨, લેશા ૧ પરમ શુકલ.
એને અપાબહત્વ, સવથી થોડા સંજ્ઞી , તેથી તે સંજ્ઞી. અસંજ્ઞી અનંતગુણું ૨, તેથી અસંજ્ઞી અનંતગુણું ૩,
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેર બાસઠીઓ,
-
-
,
,
,
૨૦ ભવ્યભવ્યકાર, ભવ્યમાં-છગના ભેદ ૧૪, ગુણઠાણ૦ ૧૪ જોગ ૧૫,
પગ ૧૨, લેશા ૬, ૨ એમણમાં–જીવના ભેદ ૧૪, ગુણ ૧ પ્રથમ, જેમ ૧૩ ' માહારકના ૨ વજિને, ઉપયોગ ૬, શા ૬, ૩ નો ભવ્ય નેઅભવ્યમાં–જીવના ભેદ ૦, ગુણ૦–૦, જગ ૭ નથી, ઉપયોગ ૨, લેશા નથી.
એને અ૫બહુત્ર, સર્વથી થડા અભવ્ય ૧, તેથી નભવ્ય નો અભવ્ય અનંતગુણ ૨, તેથી ભવ્ય અનંતગુણ ૩,
૨૧ ચમદ્વાર. ૧ ચમમાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪ જોગ ૧૫,
ઉપગ ૧૨, લેશા ૬. ૨ અચરમમાં–જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧ પ્રથમ, જે૧૩ આહારકના ૨ વર્જિને, ઉપયોગ , લેશા ૬.
એને અ૫બહુવ, સર્વથી છેડા અચરમ ૧, તેથી ચરમ અનંતગુણ ૨ ૧ સમુચ્ચય કેવીમાં–જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુ૧૧ ઉપલા,
જગ ૧૫, ઉપયાગ ૯-૩ અજ્ઞાન વજિને, લેશા ૬. ૨ વીતરાગીમાં જીવને ભેદ ૧, ગુ. ૪, તે બારમાથી ચીનમા
સુધી, જોગ ૧૧, ઉપયોગ ૯, લેશા ૧. ૩ જીગલિયામાં–જીવના ભેદ ૨, સન્નીના, ગુરુ પહેલું ને ચાણું,
જોગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૨ ટદારીકના ને ૧ કામણને એવું ૧૧, ઉપ૦ ૬-બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દશન એવં ૬, લેશા ૪ પ્રથમ. ૪ અસંશી તિયચમાં–જીવના ભેદ ૨, ગુ૦ ૨ પ્રથમ, જેગ ૪
તે ૨ ઉદારિકના, ૧ કામણને ને ૧ વ્યવહાર વચનને એવું ઇ, ઉપયોગ ૬ તે જ્ઞાન, ૨ અજ્ઞાન રે દશન, લેશા ૩પ્રથમ, ૫ સમૃમિ મનુષ્યમાં–જીવન ભેદ , ગુડ - પહેલું, જેમ
૩ તે ૨ ઉદારિકના ને ૧ કાશ્મણને, ઉપયોગ ૪ તે ૨ અજ્ઞાન ને ૨ દર્શન, લેશા ૩. ૨૧
Page #171
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેe બાસઠીયે, એહને અહ૫મહત્વ, સર્વથી થોડા જુગલીયા ૧, તેથી રમુર્ણિમ મનુષ્ય અસંખmગુણ ૨, તેથી અસંશી તિય"ચ અસંખેજ ગુણ ૩, તેથી વિતરાગી અનંતગુણા ૪, તેથી સમુચ્ચય કેવળી વિશેષાહિયા ૫. ૧ ઉદા િશરીરમાં–જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧૪, જગ ૧૫,
ઉપયાગ ૧૨, લેશા ૬. ૨ વૈકેય શરીરમાં– જીવન ભેદ ૪ તે ૨ સંજ્ઞીના ને ૧ અસંસી તિય"ચનો અપર્યાપ્યો અને 1 બાદર વાઉકાયને પર્યાપ્યો એવું ૪ ગુણ૦ ૭ પ્રથમ, જગ ૧૨ તે ૨ આહારકના ને ૧ કામણને
એ ૩ વર્યા, ઉપયોગ ૧૦ તે ૨ કેવળના વર્ષો, લેશા ૬. ૩ આહારક શરીરમાં જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્યો, ગુરુ
૨ છઠું ને સાતમું, જે. ૧ર તે ૨ વૈકેયન ને ૧ કામણને એ ૩ : વજર્યા, ઉપ૦ ૭ તે ૪ જ્ઞાન ને ૩ દશન, લેશા ૬, ૫ તેજસ, કામણ શરીરમાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ
૧૫, ઉપયાગ ૧૨, ફેશા ૬. . એને અહ૫મહત્વ, સર્વથી થોડા આહારક શરીરી ૧, તથી વૈકેય શરીરી અસંખ્યાતગુણા રે, તેથી ઉદારિક શરીરી અસંખ્યાતગુણ ૩, તેથી તેજસ કામણ શરીરી મહેમાંહિ તુલ્ય ને અનંતગણ ૪-૫. ઈતિ માટે બાસઠીઓ સમાપ્ત
Page #172
--------------------------------------------------------------------------
________________
અથશ્રી ચાર કષાયને થાકી
અથ શ્રી ચાર કષાયો થોકડો.
શ્રી પન્નવણાજી સૂત્ર ૫હ ચૌદમે કષાયને વણવ ચાલ્યા છે. કષાય ૧૬ પ્રકારે કહી છે–૧, પાતાને માટે, ૨. પરને માટે, ૩. તદુભયા કહેતાં અને માટે, ૪. ખેત કહેતાં ઉઘાડી જમીનને માટે, ૫, વચ્છ કહેતાં ઢાકી જમીનને માટે, ૬, શરીર માટે, ૭, ઉપધિને માટે, ૮. નિરર્થકપણે, ૯. જાણતાં, ૧૦ અજાણુતા, ૧૧. ઉપશાતપણે, ૧૨. અણુશાંતપણે, ૧૩. અનંતાનુબંધી ક્રોધ, ૧૪. અમત્યાખ્યાની કોધ, ૧૫, પ્રત્યાખ્યાની કોધિ, ૧૬. સંજલનો ક્રોધ, એવં ૧૬. તે ૧૬ સમુચ્ચય જીવઆશ્રી અને ચોવીશ કંડક આશ્રી એમ ૨૫ ને ૧૬ સેલે ગુણતાં ૪૦૦ થયા. હવે કષાયનાં દળીયા કહે છે–ચણીઆ, ઉપચણીઆ, બાંધ્યા, વેદ્યા, ઉદીચીયા, નિજર્યા એવં છે. તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આથી એમ ૬ ને ૩ ત્રણે ગુણતાં ૧૮ થાય, તે એક જીવ આશ્રી અને ૧૮ બહુ જીવ આથી એવું ૩૬ થાય તે સમુચ્ચય જીવ આથી, અને ચોવીશ દંડક આશ્રો, એમ ૩૬ ને રપ સે ગુણતાં ૯૦૦ થાય. અને ૪૦૦ ઉપર કહ્યા તે મળી કુલ ૧૩૦૦ ક્રોધના, ૧૩૦૦ માનના, ૧૩૦૦ માયાના અને ૧૩૦૦ લેભના, એવં સવ મળી પરoo થાય.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪ શ્રી અાણું બેલને અપ-મહુવહાર,
શ્રી અઠ્ઠાણું બેલનો અલ્પ બહુવૈદ્વાર.
૧ સવથી થોડા ગર્ભજ મનુષ્ય, ૨૮ પહેલા દેવલની દેવી સં૦ ૨ મનુષ્યાણું સંખેશજગુણી ૨૯ ભવનપતિ દેવતા અસંતુ ૩ બાદર તેઉકાયના પર્યાપ્તા ૩૦ ભવનપતિની દેવી સં.
અસંખેજ ગુણ, ૩૧ પહેલી નરકના નારકી અસંo ૪ અનુત્તરવિમાનના દેવતા અ૦ ૩ર ખેચર પુરૂષ અસં૦ ૫ ઉપલી ત્રિકના દેવતા સં૦ ૩૩ ખેચરની સ્ત્રી સં. ૬ મધ્યમ ત્રિકના દેવતા સં૦ ૩૪ થળચર પુરૂષ સં૦ ૭ હેકલી ત્રિકના દેવતા સં૦ ૩૫ થળચર સ્ત્રી સં. ૮ બારમા દેવલોકના દેવતા સં૦ ૩૬ જળચર પુરૂષ સં૦. ૯ અગિયારમા દેવ દેવતા સં૦ ૩૭ જળચર સ્ત્રી સં ૧૦ દશમા દેવલોકના દેવતા સં૦ ૩૮ વ્યંતર દેવતા સં૦ ૧૧ નવમા દેવલોકના દેવતા સં૦ ૩૯ વ્યંતર દેવી સં૦ ૧૨ સાતમી નરકના નારકી અસંગ ૪૦ તિષી દેવતા સંo ૧૩ છઠ્ઠી નરકના નારકી અસં. ૪૧ તિષીની દેવી સંo ૧૪ આઠમા દેવ, દેવતા અસં૦ ૪ર ખેચર નપુંસક સંતુ ૧૫ સાતમા દેવ દેવતા અસં૦ ૪૩ થળચર નપુંસક સંતુ ૧૬ પાંચમી નરકના નારકી અસં. ૪૪ જળચર નપુંસક સં.. ૧૭ છઠ્ઠા દેવલોકના દેવતા અસં૦ ૪૫ ચઉદ્રિય પર્યાપ્તા સં૦ ૧૮ થી નરકના નારકી અસર પંચૅપ્રિય પર્યાવ વિશેષાહિયા ૧૯ પાંચમા દેવ, દેવતા અસંતુ ૪૭ બેઈદ્રિય પર્યા. વિશેષાહીયા ૨૦ ત્રીજી નરકના નારકી અસંo ૪૮ તેઈદ્રિય પર્યાવિ. ૧૧ ચેથા દેવ, દેવતા અસં૦ ૪૯ પચંદ્રિય અ૫૦ અસં. ૨૨ બીજા દેવ, દેવતા અસં૦ ૫૦ ચઉદ્રિય અપ૦ અસંo ૨૩ બીજી નરકના નારકી અસં૦ ૫ તેઈદ્રિય અ૫૦ વિ૦ ૨૪ સમુછિમ મનુષ્ય અસં૦ પર બેદ્રિય અ૫૦ વિ.. ૨૫ બીજા દેવડ દેવતા અસં૦ ૫3 પ્રત્યેક શરીરી બાર વનસ્પતિ ૨૬ બીજા દેવલોકની દેવી સં૦ પગ અસં. ૨૭ પહેલા દેવલોકના દેવતાસં૦ ૫૪ બાહર નિગદીયા ૫૦ અસં.
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી અદાણું બેલને અ૫–બહુવૈદ્વાર
૫૫ પઢવિકાયા ૫૦ અસં૦ ૭૬ સિદ્ધ ભગવંતજી અનં. ૫૬ બાહર અપકાયા ૫૦ અસં૦ ૭૭ બાર વનસ્પતિ ૫૦ અનં. પ૭ બાર વાઉકાયા ૫૦ અસં૦ ૭૮ ભાદર ૫૦ વિ૦ ૫૮ બાહર તેઉકાયા ૫૦ અસં૦ ૭૯ બાવનસ્પતિ અ૫૦ અસં. ૫૯ બાદર પ્રત્યેક શરીરી વન- ૮૦ બાદર અ૫૦ વિ૦
સ્પતિ અ૫૦ અસંo ૮૧ સમુચ્ચય બાદર વિ૦ ૬૦ બા-નિગદીયા અ૫૦ અસં૦ ૮૨ સૂક્ષ્મ વનસ્પતિ અ૫૦ અસં૦ ૬ માદર પુઢવી અ૫o અસં૦ ૮૩ સૂક્ષ્મ અપ૦ વિ૦ દર બા૦ અપકાય અપર અસં ૮૪ સૂક્ષ્મ વનસ્પતિ ૫૦ સં. ૬૩ બાદર વાઉ, અ૫૦ અસં૦ ૮૫ સૂમ ૫૦ વિ૦ ૬૪ સૂમ તે અ૫૦ અસં. ૮૬ સમુચ્ચય સૂક્ષ્મ વિ૦ ૬૫ સૂર્મ પુઢવી અપર અસં૦ ૮૭ ભવ્ય સિદ્ધીયા વિ. ૬૬ સૂક્ષ્મ અ૫૦ અપર વિ૦ ૮૮ નિગદીયા જીવ વિ૦ ૬૭ સૂક્ષ્મ વાઉ. અ૫૦ વિ૦ ૮૯ વનસ્પતિ છવ વિ. ૬૮ સૂક્ષ્મ તેઉ ૫૦ સં૦ ૯૦ એકૅકિયા જીવ વિ૦ ૬૮ સૂક્ષ્મ પુઢવીપ૦ સંo ૯૧ તિય"ચ જીવ વિક ૭૦ સૂક્ષ્મ અ૫૦ ૫૦ વિ૦ ૦૨ મિથ્યાષ્ટિ જીવ વિ ૭૧ સૂક્ષ્મ વાઉ૦ ૫૦ વિ૦ ૯૩ અવિરતિ જીવ વિ. ૭૨ સૂમ નિગદીયાઅપડઅસં૦ ૯૪ સકષાયા જીવ વિ. ૭૩ સૂક્ષ્મ નિગદીયા ૫૦ સંo ૯૫ ઉમટ્યા જીવ વિ૦ ૭૪ અભવ્ય અનંતગુણા, ૯૬ સગી જીવ વિ૦ ૭૫ પડિવાઈ સમદિઠી અનં. ૯૭ સંસારથા જીવ વિ.
૯૮ સવ્વ જીવ વિ. ઇતિ શ્રી અઠ્ઠાણું બોલને અલ્પબહત્વ સંપૂર્ણ
Page #175
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ચાવીશ જિનાંતરે.
અથ શ્રી ચાવીશ જિનાંતરાં.
૧ અઢાર કડાકોડ સાગરને આંતરે પહેલા શ્રી આદિનાથ તીર્થકર વનીતા નગરીને વિષે થયા. નાભિરાજા પિતા, મરૂદેવી રાણી માતા, હેમવર્ણ, વૃષભ લંછન, પાંચસે ધનુષ દેહિમાન,
રાશી લાખ પૂર્વનું આયુષ, વીશ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સઠ લાખ પૂર્વ રાજ્ય પાયું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવીકારૂપ ચતુર્વિધ સંઘ તીથ સ્થાપીને દ્વાદશાંગી ગણિની પટી આપીને, ત્રીજા આરાના ત્રણ વર્ષને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે મહા વદ તેરશને દહાડે દશ હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-મેક્ષ પધાર્યા.
૨. પહેલા શ્રી આદિનાથ તીર્થકર નિવણ-મક્ષ પહોંચ્યા પછી પચાસ લાખ કોડ સાગરને આંતરે બીજા અજિતનાથ તીર્થકર અયોધ્યા નગરીને વિષે થયા. જિતશત્રુ રાજા પિતા, વિજયાદેવી રાણુ માતા, હેમવર્ણ, ગજ કહેતાં હસ્તિનું લંછન, સાડા ચારસે ધનુષનું દેહિમાન, બહોતેર લાખ પૂર્વનું આયુષ, અઢાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ત્રેપન લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી બાર વર્ષ કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ-તીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણુની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે નિર્વાણ-મક્ષ પધાર્યા,
૩. બીજા અજિતનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી ત્રીશ લાખ છોડ સાગરને આંતરે ત્રીજા સંભવનાથ તીર્થકર સાથ્થી નગરીને વિષે થયા, જિતાથ રાજા પિતા, સૈન્યારી રાણી માતા, હમવર્ણ, અશ્વ કહેતાં દેહાનું લંછન, ચારસે ધનુષનું દેહિમાન, સાઠ લાખ પૂર્વનું આયુષ, પંદર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ચુમ્માલીશ. લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવર્યા પાળી. પ્રવર્યા લીધા પછી ચઉદ વર્ષે કેવળજ્ઞાન ઉપન્યુ-સાધુ, સાવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને હાશાંગી
Page #176
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ચાવીશ જિનાંતર ૧૬૭ ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-મેક્ષ પધાર્યા,
૪, ત્રીજા સંભવનાથ તીથદર પહોંચ્યા પછી દશ લાખ કોડ સાગરોપમને આંતરે ચેથા અભિનંદન તીર્થકર વનીતા નગરીને વિષે થયા, સંવર રાજા પિતા, સિદ્ધાર્થા રાણી માતા, હેમણે, વાનરનું લંછન, સાડાત્રણસેં ધનુષનું દેહિમાન, પથ્યાસ લાખ પૂર્વનું આયુષ, તેમાં સાડાબાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડી છત્રીસ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવજ્ય લીધા પછી અઢાર વર્ષે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ-તીર્થ સ્થાપી, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મેક્ષ પધાર્યા.
૫. ચોથા અભિનંદન તીર્થકર મક્ષ પહોંચ્યા પછી નવ લાખ ક્રોડ સાગરને આંતરે પાંચમા સુમતિનાથ તીર્થકર કુશલપુરી નગરીને વિષે થયા. મેઘરથ રાજા પિતા, સુમંગલા દેવી રાણી માતા, હેમવર્ણ, કૌંચ પંખીનું લંછને, ત્રણસેં ધનુષનું દેહિમાન, ચાળીશ લાખ પૂર્વનું આયુષ, તેમાં દશ લાખ પૂર્વ કુવરપણે રહ્યા, ઓગણત્રીસ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવજ્ય લીધા પછી વીશ વર્ષે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ, ચતુર્વિધ સંઘતીથ સ્થાપીને, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સવામી નિર્વાણ પધાર્યા,
૬. પાંચમા સુમતિનાથ તીર્થકર નિર્વાણ મેક્ષ પહોંચ્યા પછી નેવું હજાર કોડ સાગરને આંતરે છઠ્ઠા પદ્મપ્રભુ તીથકર કૌસંબી નગરીને વિષે થયા. શ્રીધર રાજાપિતા, સુસિમા દેવી રાણુ માતા, રાતે વણે પદ્મકમળનું લંછન, અઢીસે ધનુષનું દેહિમાન, ત્રીશ લાખ પૂર્વનું આયુષ, સાડાસાત લાખ પૂર્વ વરપણે રહ્યા, સાડીએકવીશ લાખ પૂર્વ રાજ પાયું, એક લાખ પૂર્વની પ્રવજ્ય લીધા પછી છઠે મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાથ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘતીર્થ સ્થાપીને, દ્વાદશાંગા ગણીની પટી આપીને ત્રહું તે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ પધાર્યા.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અથ શ્રી ચાવીશ જિનાંતર ૭. છઠ્ઠા શ્રીપદ્મપ્રભુ તીર્થકર નિર્વાણ-મેક્ષ પહોંચ્યા પછી નવ હજાર કોડ સાગરને આંતરે સાતમા સુપાર્શ્વનાથ તીર્થંકર વણારસી નગરને વિષે થયા, પ્રતિષ્ઠ રાજા પિતા, પૃથ્વી દેવી રાણી માતા, હેમવર્ણ, સાથીયાનું લંછન, બસે ધનુષનું દેહિમાન, વીશ લાખ પૂર્વનું આયુષ, તેમાં પાંચ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ચઉદ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી નવ માસે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ, ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણુની પેટી આપીને પાંચસે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ
પધાર્યા.
૮. સાતમા શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી નવસે કોડ સાગરને આંતરે આઠમા ચંદ્રપ્રભ તીથ કર ચંદનપુરી નગરીને વિષે થયા. મહાસેન રાજા પિતા, લક્ષ્મણે દેવી રાણી માતા, ઉજવેલ વર્ણ, ચંદ્રમાનું લંછન, દેટસે ધનુષનું દેહિમાન, દશ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં અઢી લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડાછ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી છઠે મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણુની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મેક્ષ પધાર્યા.
૯. આઠમા શ્રી ચંદ્રપ્રભ તીર્થકર નિર્વાણ-મક્ષ પહોંચ્યા પછી નેવું કોડ સાગરને આંતરે નવમા શ્રીસુવિધિનાથ તિર્થંકર કાકદી નગરીને વિષે થયા. સુગ્રીવ રાજા પિતા, રમાદેવી રાણી માતા, ઉજવેલ વણે, મગરમચ્છનું લંછન, સો ધનુષનું દેહિમાન, બે લાખ પૂર્વનું આયુષ–તેમાં અર્ધ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, અર્ધ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવજ્ય પાળી. પ્રવર્યા લીધા પછી ચાર મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ મેક્ષ પધાર્યા,
૧૦. નવમાં શ્રી સુવિધિનાથ તીર્થકર નિર્વાણ મેક્ષ પહોંચ્યા પછી નવ કોડ સાગરને આંતરે દશામા શ્રી શીતળનાથ તીર્થંકર
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી ચાવીશ જિનાંતરું,
૧૯
ભદ્દીલપુર નગરીને વિષે થયા. દશરથ શજા પિતા, નંદાદેવી રાણી માતા, હેમવર્ણ, શ્રીવત્સ સાથીયાનુ લંછન, તેવુ ધનુષનુ હિંમાન, એક લાખ પૂર્વનું આયુષ–તેમાં પાલાખપૂર્વ કુંવરપણે રહ્યા, અલાખ પૂર્વ રાજ પાળ્યુ, પાલાખ પૂર્વની પ્રવાઁ પાળી. પ્રવાઁ લીધા પછી ત્રણ માસે કેવળજ્ઞાન ઉપન્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકરૂપ ચતુવિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સદ્યાતે સ્વામી નિર્વાણ–માક્ષ પધાર્યાં.
૧૧. દેશમા શ્રી શીતળનાથ તીર નિર્વાણ પહોંચ્યા પછી એક ક્રોડ સાગરમાં એકસેા સાગર, છાસઠ લાખ, છવિશ હજાર વરસને ઉભું આંતરે, અગ્યામા શ્રેયાંસનાથ તીર્થંકર સિંહપુરી નગરીત વિષે થયા. વિષ્ણુ રાજા પિતા અને વિષ્ણુ દેવી રાણી માતા, હેમણે, ગેંડાનુ' લઈન, એ‘સી ધનુષનુ હુિમાન, ધારાસી લાખ વસનુ આયુષ-તેમાં ૨૧ લાખ વસવર્ણ રહ્યા, ૪૨ લાખ વસ રાજ પાળ્યુ, ૨1 લાખ વરસની પ્રવાઁ પાળી, પ્રવાઁ લીધા પછી એ માસે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સંઘ તીથ સ્થાપીને દ્વાદશાંગી ગણીનો પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-માક્ષ પધાર્યાં.
૧૨. અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ તીર્થંકર માક્ષ પોંચ્યા પછી ૫૪ સાગરને આંતરે, મામા શ્રી વામુપૂજ્ય તીર ચૂપાપુરી નગરીને વિષે થયા, વાસુપૂજ્ય રાજાપિતા, જયાદેવી રાણી માતા, રાતે વર્ષો', ભેંસનુ લઇન, સિત્તેર ધનુષનું, દૈહિમાન, ખેડુતર લાખ વર્ડ્સનું આયુષ-તેમાં અઢાર લાખ વસ કુવરપણે રહ્યા, ચાપનલાખ વર્સની પ્રવાઁ પાળી, પ્રવાઁ લીધા પછી એક માસે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ તુ વિશ્વ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને સે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-માક્ષ પધાર્યાં.
૧૩. ખારમા શ્રી વાસુપૂજ્ય તીર્થંકર નિર્વાણ-મેાક્ષ પહોંચ્યા પછી ત્રીશ સાગરને આંતરે તેમા શ્રી વિમળનાથ તીર્થંકર ક’પીલપુર નગરને વિષે થયા. કૃતવર્મા રાજા પિતા, શ્યામાદેવી રાણી માતા, હેમવર્ણ, યરનું” લંછન, સો ધનુષનું. દેહીમાન, સા લાખ વરસનું આયુષ, તેમાં પંદર લાખ વરસ વપણે રહ્યા,
૨૨
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી ચાવીશ જિનાંતરાં.
ત્રીશ લાખ વર્ષ રાજ્ય પાળ્યુ, ૧૫ લાખ વરસની પ્રર્યાં પાળી. પ્રવાઁ લીધા પછી બે મહીને કેવળજ્ઞાન ઉપન્યુ” સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ-તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને ૬૦૦ સાધુ સુંઘાતે સ્વામી નિર્વાણ-માક્ષ પધાર્યા.
૧૪. તેમાં શ્રી વિમળનાથ તીર્થંકર મેાક્ષ પહેાંચ્યા પછી નવ સાગરને આંતરે ચમા અન ́તનાથ તીર્થંકર અાધ્યા નગરીને વિષે થયા. સિ’હુસેન રાજા પિતા, સુયશાદેવી રાણી માતા, હેસણું, સાનુ લન, પચાસ ધનુષનું દેહિમાન, ૩૦ લાખ વસનું આયુષ, તેમાં સાડાસાત લાખ વરસ કુંવરપછેૢ રહ્યા, પંદર લાખ વસુ રાજ પાળ્યુ, સાડાસાત લાખ વરસની પ્રવાઁ પાળી, પ્રવાઁ લીધા પછી ૩ મહિને કેવળજ્ઞાન ઉપન્યુ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીથ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને સાતમે સાધુ સાતે સ્વામી નિર્વાણુમાક્ષ પધાર્યા.
j ૧૫. ચઉમા શ્રી અનંતનાથ તીર્થંકર નિભ્રૂણ–માક્ષ પહેામ્યા પછી ચાર સાગરને આંતરે પંદરમા ધનાથ તીર્થંકર રત્ન પુરી નગરીને વિષે થયા. ભાનુ રાજા પિતા, સુવ્રતાદેવી રાણી માતા, હેમવર્ણ, વજ્રનુ લઇન, પિસ્તાલિશ ધનુષનું દેહિમાન, દશ લાખ વર્ષનું આયુષ, તેમાં અઢી લાખ વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છ લાખ વસ રાજ પાળ્યું, એક લાખ વર્ષની પ્રવો પાણી, પ્રવાઁ લીધા પછી બે મહિને કેવળજ્ઞાન પામ્યા. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તી' સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને આસે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણમાક્ષ પધાર્યાં.
૧૬. પદ્મરમાં શ્રી ધર્માંનાથ તીર્થંકર નિર્વાણ-માક્ષ પહેાંચ્યા પછી ત્રણ સાગરૢ તેમાં પાણાપલ્યને શું આંતરે માળમા શ્રી શાંતિનાથ તીર્થંકર હસ્તીનાગપુર નગરને વિષે થયા. વિશ્વસેન રાજા પિતા, અચિરાદેવી રાણી માતા, હેમવર્ણ, મૃગનું લંછન, ચાળીસ ધનુષનું ઢહિમાન, એક લાખ વસ્તુ આયુષ, તેમાં પા લાખ વર્ષ કુંવરપણે રહ્યા, અધર લાખ વરસ રાજ પાળ્યું, પા
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી ચાવીશ જિનાંતશે
૧૭૧ લાખ વરસની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી એક મહીને કેવળજ્ઞાન ઉપન્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા૫ ચતુવિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને નવસે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મક્ષ પધાર્યા.
૧૭. સોળમા શ્રી શાંતિનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી અદ્ધ પલ્યને આંતરે સત્તરમા શ્રી કુંથુનાથ તીર્થકર ગજપુરનગરીને વિષે થયા. સુરરાજા પિતા, સુરાદેવી રાણી માતા, હેમવર્ણ, છગલા કહેતાં બેકડાનું લંછન, પાંત્રીશ ધનુષનું દેહિમાન, પંચાણું હજાર વરસનું આયુષ, તેમાં પણું વીશ હજાર વરસ કુંવરપણે રહ્યા, પોણું વીશ હજાર વરસ રાજ પાયું, પણ ચાવીશ હજાર વરસ ચક્રવર્તીની પદવી ભેગવી પણ ચોવીશ હજાર વરસની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી સેળ મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીથી સ્થાપીને દ્વાદશાંગી ગણીની પટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ પધાર્યા.
૧૮. સત્તરમા શ્રી કુંથુનાથ તીર્થકર નિર્વાણ—મક્ષ પહોંચ્યા પછી પા પલ્યમાંથી એક કોડ ૧ હજાર વર્ષને ઉણે આંતરે ૧૮ મા શ્રી અરનાથ તીર્થકર નાગપુર નગરીને વિષે થયા. સુદર્શને રાજા પિતા, દેવકીદવી રાણું માતા, હેમવર્ણ, નંદાવ સાથીયાનું લંછન, ત્રીસ ધનુષનું દેહિમાન, ચોરાશી હજાર વરસનું આયુષ, તેમાં ૨૧ હજાર વરસ કુંવરપણે રહ્યા, ૨૧ હજાર વર્ષ રાજ્ય પાયું. ૨૧ હજાર વર્ષ ચક્રવર્તીની પદવી ભાગવી, ર૧ હજાર વર્ષ પ્રવજ્ય પાણી, પ્રવજ્ય લીધા પછી ત્રણ મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ-તી સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મેક્ષ પધાર્યા,
૧૯ અઢારમા અરનાથ તીર્થકર નિર્વાણુ-મક્ષ પહોંચ્યા પછી એક કોડ ને એક હજાર વરસને અંતરે ૧૯ માં મલ્લિનાથ તીથકર મિથિલા નગરીને વિષે થયા. કુંભ રાજા પિતા, પ્રભાવતી રાણ માતા, નીલેવર્ણ, કળશાનું લંછન, પચ્ચીશ ધનુષનું સહિમાન, પંચાવન હજાર વર્ષનું આયુષ, તેમાં સો વરસ કુંવરપણે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી ચાવીશ જિનાંતર, રહા, બાકી પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી ત્રીજે પહેરે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘતીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને પાંચસૅ સાધુ અને પાંચસે સાધ્વી સંઘાતે સ્વામી નિર્વાણુ–મેક્ષ પધાર્યા.
૨૦ ઓગણીશમા મહિલનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી થાપન લાખ વરસને અંતરે વશમા શ્રી મુનિસુવ્રત તીર્થકર રાજગ્રહી નગરીને વિષે થયા. સુમિત્ર રાજા પિતા, પદ્માવતી રાણું માતા, શ્યામવર્ણ, કાચબાનું લંછન, વીશ ધનુષનું દેહિમાન, ત્રીશ હજાર વર્ષનું આયુષ, તેમાં સાડાસાત હજાર વર્ષ કુંવરપણે રહ્યા, પંદર હજાર વર્ષ રાજ પાયું, સાડાસાત હજાર વર્ષ પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી અગ્યાર મહીને કેવળજ્ઞાન ઉપવું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મક્ષ પધાર્યા.
ર૧, વશમા શ્રી મુનિસુવ્રત તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી છ લાખ વર્ષને આંતરે ૨૧ મા નમિનાથ તીર્થકર મથુરા નગરીને વિષે થયા. વિજય રાજા પિતા, વિપુલાદેવી રાણું માતા, હેમવણે, નીલેલ કમળનું લંછન, પંદર ધનુષનું દેહિમાન, દશ હજાર વર્ષનું આયુષ, અઢી હજાર વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છે હજાર વર્ષ રાજ પડ્યું, એક હજાર વર્ષ પ્રવજ્ય પાળી, પ્રવ. જ લીધા પછી નવ મહીને કેવળજ્ઞાન ઉપવું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકારૂપ, ચાર તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પિટી આપી એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-મોક્ષ પધાર્યા.
રર. એકવશમા શ્રી નમિનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી પાંચ લાખ વર્ષને આંતરે ૨૨ મા ને મનાથ તીર્થકર સેરીપુર નગરને વિષે થયા. સમુદ્રવિજય રાજા પિતા, શીવાદેવી રાણી માતા, શ્યાણવણે, શંખનું લંછન, દશ ધનુષનું દેહિમાન, એક હજાર વર્ષનું આયુષ, તેમાં ત્રણ વર્ષ કુંવરપણે રહ્યા, સાતમેં વર્ષ પ્રવર્યા પાળી, પ્રવજ્ય લીધા પછી ચેપન દહાડે કેવળજ્ઞાન ઉપવું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થ સ્થાપી
Page #182
--------------------------------------------------------------------------
________________
ઓ: ચાવીશ જિનાંતાં.
૧૭૩
પોતે પાંચસે' તે શ્રીશ સાધુ સંઘાત
દ્વાદશાંગી ગણીની પેઢી સ્વામી નિર્વાણ-મેાક્ષ પધાર્યા.
૨૩. માવીશમા શ્રી તેમનાથ તીર્થંકર મેાક્ષ પહોંચ્યા પછી પાણી ચાર્યાસી હજાર વર્ષાંતે આંતરે ૨૩ મા પાર્શ્વનાથ તીર્થંકર વણારસી નગરીને વિષે થયા, અશ્વસેન રાજા પિતા, પામાદેવી રાણી માતા, નીલવણે, સપનું લ ન, નવ હાથતું દૈહુિમાન, સે। વસ્તુ આયુષ, તેમાં ૩૦ વર્ષ કુંવરપણે રહ્યા, સિત્તેર વર્ષી પ્રવાઁ પાળી, પ્રવજ્યાં લીધા પછી ચાર્યાસી દહાડે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવીકારૂપ ચાર તો સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હુજાર સાધુ સોંઘાત નિર્વાણમાક્ષ પધાર્યાં.
૨૪. ત્રેવીશમા શ્રી પાર્શ્વનાથ તીકર માક્ષ પહેાંચ્યા પછી અહીસે વર્ષને અંતરે ચાવીશમા શ્રી મહાવીર તીર્થંકર ક્ષત્રિયકુંડગામ નગરને વિષે થયા. સિદ્ધાર્થ રાજા પિતા, ત્રિશલાદેવી રાણી માતા, હેમવર્ણ, સિહુનુ' લઈન, સાત હાથનુ દહિમાન, હેતેર વર્ષનું આયુષ, તેમાં ૩૦ વર્ષ કુવરપણે રહ્યા, ૪૨ વની પ્રથાઁ પાળી, પ્રવાઁ લીધા પછી સાડા બાર વર્ષે તે એક પખવાડીએ કેવળજ્ઞાન ઉપન્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચવિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણોની પેટી આપીને આસો વદ અમાવાસ્યાની રાત્રે પાવાપુરી નગરીને વિષે ચેાથા આરાના ત્રણ વર્ષ તે સાડા આઠ મહિના માકી રહ્યા, ત્યારે સ્વામીનાથ એકાપિણે, બે દિવસનું અણુસણ કરી નિર્વાણ-માક્ષ પધાર્યા.
પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી અને ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી એ બેઉ વચ્ચે એક કાડાક્રોડ સામપિમનું ઝઝેરૂ તેમાં ૪૨ હજાર વર્ષ ણાનું આંતરૂ' જાણવું,
ઇતિ શ્રી ચાવીશ તીથંકરનાં આંતરાં સ`પૂર્ણ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી શ્વાસોશ્વાસને થાકડ.
અથ શ્રી શ્વાસોશ્વાસને થેકડે.
શ્રી પન્નવણાજી સૂત્ર ૫દ સાતમે શ્વાસોશ્વાસનો અધિકાર ચાલ્યો છે, તેમાં નારકી અને દેવતા કેવી રીતે થાસેધાસ લીએ છે? વીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! નારકીના છવ નિરંતર ધમણની પરે શ્વાસે શ્વાસ લીએ છે. અસુરકુમારના દેવતા જાન્ય સાત થક, ભ્રષ્ટ એક પક્ષ ઝાઝેર પાસે શ્વાસ લીએ છે. વાણવ્યંતર ને નવનીકાયના દેવતા જઘન્ય સાત થક, ઉતષ્ઠા પ્રત્યેક મુહરે. તિષી જ૦ અને ઉ. પ્રત્યેક મુહ, પહેલે દેવ કે જ પ્રત્યેક મુહુ અને ઉ. બે પક્ષે. બીજે દેવકે જ પ્રત્યેક મુહૂર્ત ઝાઝેરે ઉ૦ બે પક્ષ ઝારે, ત્રીજે દેવલેકે જ બે પક્ષે અને ઉ. સાત પણે ચાળે દેવકે જ0 બે પક્ષ ઝાઝેરે. અને ઉ૦ સાત પક્ષ ઝારે. પાંચમે દેવલોકે જ સાત પક્ષે ઉ૦ દશ પક્ષે, છઠે દેવે કે જ0 દશ પક્ષે ઉ૦ ચૌદ પક્ષે, સાતમે લેકે જo ચૌદ પક્ષે, ઉ૦ સત્તર પક્ષે આઠમે દેવ કે જ૦ સત્તર પક્ષે, ઉ૦ અઢાર પશે. નવમે વિલેકે જ૮ અઢાર પક્ષે, ઉ૦ ઓગણીસ પક્ષે દશમે લેકે જએગણીસ પક્ષે, ઉo વીશ પશે. અગિયારમે દેવલોકે જ૦ વીશ પશે. ઉંએકવીસ પક્ષે. બારમે વેલેકે જએકવીસ પક્ષે ઉ૦ બાવીશ પક્ષે, પહેલી ત્રીકમાં જ0 બાવીશ પક્ષે, ઉ૦ પચીસ પશે. બીજી ત્રીકમાં જ પચીસ પક્ષે, ઉo અઠાવીસ પક્ષે ચાર અનુત્તર વિમાનમાં જ એકત્રીસ પક્ષે. ઉ૦ તેત્રીશ પશે. સર્વાર્થસિદ્ધમાં જ૦ અને ઉ૦ તેત્રીસ પક્ષે. એમ તેત્રીસ પખવાડીયે શ્વાસ ઉંચા લે અને તેત્રીસ પખવાડીયે શ્વાસ નીચે મુકે
Page #184
--------------------------------------------------------------------------
________________
જ
જ
ટ
મંગળા.
૧૦૦
૧૦.
લાખ વર્ષ
કg નંબર તિર્થંકરના નામ. પિતાનું નામ. માતાનું નામ લંછને. | શરીરમાન.
| આયુમાન. યક્ષનાં નામ ચક્ષણના
નામ.' ૧ | શ્રી ઋષભદેવ નાભીકુલકર.] મરૂદેવી.
| વૃષભ.
T ૫૦૦ ૮૪ લાખ પૂર્વ. | ગૌમુખ. | ચક્રેશ્વરી. શ્રી અજીતનાથ !જિતશત્રુ. વિજયા. હસ્તિ .
T૪૫૦
મહાયક્ષ. અછતબાલા. શ્રી સંભવનાથ જિતાર્થ. સેનાદેવી. અશ્વ. ૪૦૦
ત્રિમુખ. | તારી. શ્રી અભિનંદન સંવરરાજા. સિહાથો. વાંદર. ૩૫૦
નાયક. કાલીફા. શ્રી સુમતિનાથ મેિઘરાજા. કૌચપક્ષી,
તુંભરું. મહાકાલી. પપ્રભ શ્રીધરરાજા. સુશીમા. પદ્મ. ૨૫૦
કુસમય. 1 શ્યામાં. શ્રી સુપાર્શ્વનાથ પ્રતિષ્ઠરાજા. પૃથ્વી. સાથીઓ. ૨૦૦
માતંગ. શાન્તા. ચંદ્રપ્રભ મહાસેનરાજા લક્ષ્મણ.
ચંદ્ર ૧૫૦
વિજય. ભૂકીટી. સુવિધિનાથ સુગ્રીવરાજા | રામારાણી. | મગરમચ્છી ૧૦૦
અછત. સુતારિકા. શીતળનાથ દ્દિશરથ. નંદા. શ્રીવસ.
બ્રહ્મા.
અશકા. ૧૧ શ્રેયાંસનાથ
વિષ્ણુ. વિણું. ગંડે.
જક્ષેત. માનવી. ૧૨ શ્રી વાસુપૂજ્ય વાસુપૂજ્ય
જા . પાડે.
કુમાર. ૧૩. શ્રી વિમળનાથ સ્થામા.
વિષ્ણુખ.
વિદિતા. ૧૪ શ્રી અનંતનાથ સિ સેન સુયથા. સીચાણ.
પાતાળ.
અંકુશા. શ્રી ધર્મનાથ ભાનું. સુત્રતા..
કિન્નર. કંદર્પ.. શ્રી શાંતિનાથ વિશ્વસેન
અચિરા. હરિશુ.
ગય નિર્વાણું. ૧૭ શ્રી કુંથુનાથ સૂર. સુરાદેવી બકરો.
ગંધર્વ. બલા. ૧૮ શ્રી અરનાથ
દેવકીરાણું. નંદાવર્તા
ધણ. ૧૯ શ્રી મલિલનાથ પ્રભાવતી. | કળશ.
ધરણપ્રિયા. શ્રી મુનિસુવ્રત સુમિત્ર. પદ્માવતી. કાચબો.
વરૂણ. નરતા. ૨૧ શ્રા નમીનાથ વિપુલા. કમળ.
ગંધારી. શ્રી નેમનાથ સમદ્વિજય | શિવદેવી. શંખ. ૧૦
–મેઘ. અંબિકા. શ્રી પાર્શ્વનાથ અશ્વસેન. વામાદેવી. સ
૯ હાથી ૧૦૦ વર્ષ
પાર્શ્વ. પદ્માવતી. શ્રી મહાવીર સિદ્ધાર્થ. ત્રિશલાદેવી! સિંહ.
૭ હાથ ૭૨
માતંગ.
સિધ્યાયીકા.
૦
ચંડા.
16
વરાહ.
૦
-
૧૫
ક
ઝ
છે
સુદર્શન.
૦,
૩
૦
વિજય
ભૃકુટી,
૨૨
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી કમ પ્રકૃતિના બેલ, અથ શ્રી કર્મ પ્રકૃતિના બેલ.
૧ પહેલું જ્ઞાનાવરણીય કર્મ તે આંખના પાટા સમાન, ૨ બીજું દશનાવરણીય કર્મ તે રાજાના પોળીઆ સમાન, ૩ ત્રીજું વેદનીય કર્મ તે મધ તથા અફીણે ખરડયા ખગ સમાન, ૪ ચેથું મેહનીય કર્મ તે મદિરાપાન સમાન, પાંચમું આયુષ કર્મ તે હેડ સમાન, ૬ છઠું નામ કર્મ તે ચિત્તારા સમાન, ૭ સાતમું ગેત્ર કમ તે કુંભારના ચાકડા સમાન, ૮ આઠમું અંતરાય કમ તે રાજાના ભંડારી સમાન, ૧ જ્ઞાનાવરણીય કમે અનંત જ્ઞાનગુણ ઢાંક છે. ૨ દશનાવરણીય કર્મ અનંત દશનગુણુ ઢાંક છે, ૩ વેદનીય કમે અનંત અવ્યાબાધ આત્મિક સુખ રોકયું છે. ૪ મેહનીય કમે ક્ષાયક સમતિ ગુણ રેકો છે. ૫ આયુષ કને અક્ષય સ્થિતિ ગુણ કયે છે, ૬ નામ કમે અમૂતિ ગુણ કયો છે. ૭ ગેa કમે અગુર લધુ ગુણ રેકે છે. ૮ અંતરાય કમે અનંત આત્મિક શક્તિ ગુણ રેક છે,
૧. જ્ઞાનાવરણીય કર્મ ૬ પ્રકારે બાંધે, પહેલે બેલે નાસ્થડિ ણીયાએ તે જ્ઞાનીના ભુંડા બોલે, બીજે બેલે નાણનિહુવણયાએ તે જ્ઞાનીનો ઉપકાર ઓલવે, ત્રીજે બોલે નાણઆસાયણએ તે જ્ઞાનીની આશાતના કરે, ચોથે બોલે નાણઅંતરાએણું તે જ્ઞાનીની અંતરાય પડાવે, પાંચમે બેલે નાણપઉસણું તે જ્ઞાની ઉપર દ્વેષ કરે, છઠે બેલે નાણુવિસાયણજેગણું તે જ્ઞાની સાથે ખોટા ઝગડા વિખવાદ કરે, એ છ પ્રકારે બાંધે, તે પાંચ તથા ૧૦ પ્રકારે ભગવે; તે પાંચ કયા તે કહે છે, ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય ૪ મનપયવજ્ઞાનાવરણીય, ૫ કેવલ જ્ઞાનાવરણીય એ ૫ જ્ઞાન પ્રગટ થવા દીયે નહિ તથા ૧૦ પ્રકારે ભેગવે તે કહે છે. ૧ સયાવરણે, ૨ સે વિન્નાસાવરણ, ૩ નેત્તાવરણે, ૪ નેત્તાવિત્રાણાવરણે, ૫ ઘાવરણે, ૬ ઘાણવિનાણાવરણે, ૭ સાવરણે૮ રવિન્નાણાવરણે, ૯ ફાસાવરણે, ૧૦ કાસવિજ્ઞાણુંવરણે, એ ૧૦ પ્રકારે ભેગવે, જ્ઞાનાવરણીય
Page #186
--------------------------------------------------------------------------
________________
-
કે
શ્રી કમ પ્રકૃતિના બોલ. કમની સ્થિતિ, જઘવ અંતર્મુહુર્તની ઉતાવીશ ક્રોડાકોડી સાગરે ૫મની અને અબાધા કાળ કરે તે ત્રણ હજાર વરસની સ્થિતિ,
૨. બીજું દશનાવરણીય કર્મ ૬ પ્રકારે બાંધે તે કહે છે. ૧ પહેલે બેલે દંશણપડિણીયાએ, ૨ દંશણુનિહ્વણયાએ, ૩ દંશણઆસાયણુએ, ૪ દંશણુઆંતરાએણું, ૫ દશણપણું, ૧ દશણવિસંવાયણજોગેણં એ છ પ્રકારે બાંધે, તે ૯ પ્રકારે ભેગને તે કહે છે. ૧ ચક્ષુદર્શનાવરણીય, ૨ અ નાવરણીય, ૩ અવધિદર્શનાવરણય, ૪ કેવળદર્શનાવરણીય, પ ના ૬ નિકાનિદ્રા, ૭ પ્રચલા, ૮ પ્રચલાપ્રચલા, ૯ થીકિનિદ્રા એ ૯ પ્રકારે ભેગવે. દર્શનાવરણીય કર્મની સ્થિતિ જઘર અંતમહુર્તની, ઉતo ૩૦ ક્રોડાકોડી સાગરોપમની અને અબાધા કોળ કરે તે ત્રણ હજાર વરસની સ્થિતિ,
૩ ત્રીજું વેદનીય કર્મ તેના બે ભેદ. ૧ સાતા વેદનીય; ૨ અસાતા વેદનીય, તેમાં સાતા વેદનીય દશ પ્રકારે બાંધે તે કહે છે. ૧ પાણાણપયાએ, ૨ ભુયાણક પયાએ, 8 છવાઈપયાએ, ૪ સત્તાણુપયાએ, ૫ બહુર્ણ પાણાણું થાણું જીવાણું સત્તાણું અદુખણયાએ, ૬ અસાયણયાએ, ૭ અજુરણયાએ, ૮ અટિપ્પણ યાએ. ૯ અપીટ્ટણયાએ, ૧૦ અપરિયાવણયાએ, એ ૧૦ પ્રકારે બાંધે, તે આઠ પ્રકારે ભેગ, ૧ મણુણાસદા, ૨ મણારૂવા, ૩ મણુગંધા, ૪ ભણુણરસા, ૫ મણુણાકાસા, ૬ ભણાહયા, ૭ વયસુહયા, ૮ કાયસહયા એ ૮. તેની સ્થિતિ જઘ૦ ૨ સમયની ઉતર ૧૫ ક્રોડાકોડી સાગરોપમની, અબાધાકાળ કરે તે દાઢ હજાર વરસની સ્થિતિ. અસાતવેદનીય ૧૨ પ્રકારે બાંધે તે કહે છે, ૧ પરદુખણયાએ, ૨ પરસોયણાએ, ૩ પરશુરણયાએ, ૪ પરટિપ્પણયાએ, ૫ પરપિટ્ટણયાએ, ૬ પર પરિયાવણયાએ, ૭ બહુણું પાણુણું ભુયાણું જીવાણું સત્તાણું દુ:ખણયાએ, ૮ સેયણયાએ, ૯ જુરણયાએ, ૧૦ ટિપ્પણયાએ, ૧૧ પિટ્ટણયાએ, ૧૨ પરિયાવણયાએ, એ ૧૨ પ્રકારે બાંધે, તે આઠ પ્રકારે ભોગવે, ૧ અમણુણસદા, ૨ અમણુણારવા, ૩ અમણગંધા, ૪ અમણુણારસા, ૫ અમાણુણાકાસા, ૬ મણદુહયા, ૭ વયદુહયા, ૮ કાયદુહયા, તેની સ્થિતિ જઘ૦ એક સાગ
૨૩
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી કર્મ પ્રકૃતિના બેલ, રના સાત ભાગ કરીએ એવા ૩ ભાગ એક પલ્યને અસંખ્યાતમે ભાગ ઉણાની, ઉતર ત્રીશ કોડાકોડી સાગરોપમની. એને અબાધા કાળ ત્રણ હજાર વરસને
૪. ચેાથે મોહનીય કમ છ પ્રકારે બાંધે, ૧ તિવ્યહે, ૨ તિવમાણે, ૩ તિવ્યમાયાએ, ૪ તિવ્વલેહ, ૫ તિવ્યસણ મહણિજે, ૬ તિવચરિમેહણિજે, એ છ પ્રકારે બાંધેતે ર૮ પ્રકારે ભેગવે, ૧ અનંતાનુબંધી ક્રોધ તે પર્વતની રાઈ સમાન, ૨ અનંતાનુબંધી માન તે પથ્થરના સ્તંભ સમાન, ૩ અનંતાનુબંધી માયા તે વાંસની ગાંઠ સમાન, ૪ અનંતાનુબંધી લોભ તે કિરમચના રંગ સમાન, એ ચારે ગતિ નરકની કરે, સ્થિતિ જાવજીવની કરે, ઘાત સમકિતની કરે, ૧ અપ્રત્યાખ્યાની કોઈ તે તળાવના ખેટ સમાન, ૨ અપ્રત્યાખ્યાની માન તે હાડકાના સ્તંભ સમાન, ૩ અપ્રત્યાખ્યાની માયા તે ઘેટાના શૃંગ સમાન, ૪ અપ્રત્યાખ્યાની લભ તે નગરની ખાળના કદમ સમાન એ ચારે ગતિ તિર્યંચની કરે, સ્થિતિ વરસ એકની કરે, ઘાત દેશવ્રતની કરે ૮.૧ પચ્ચખાલાવરણીય ક્રોધ તે વેળુની લીટી સમાન, ૨ પચ્ચખાણાવરણીય માન તે લાકડાના સ્તંભ સમાન, ૩ પચ્ચખાણાવરણીય માયા તે ગેમૂત્રિકા સમાન, ૪ પચ્ચખાણુવરણીય લોભ તે ગાડાના ખંજન સમાન, એ ચારે ગતિ મનુષ્યની કરે, સ્થિતિ ચાર માસની કરે, ઘાત સર્વ વ્રતની કરે. ૧૨, ૧ સંજ્વલનો ક્રોધ તે પાણીની લીટી સમાન, ૪ સંજ્વલનું માન તે નેતરના સ્તંભ સમાન, ૩, સંવલની માયા તે વાંસની છોઈ સમાન, ૪ સંજવલને લેભ તે પતંગ તથા હલિકના રંગસમાન, એ ચારે ગતિ દેવતાની કરે, સ્થિતિ પંદર દિનની કરે, ઘાત કેવળજ્ઞાનની કરે. ૧૬, એ સેળ કષાય, હવે ૯ નેકષાય કહે છે. ૧૭ હાસ્ય ૧૮ રતિ ૧૯ અરતિ ૨૦ ભય ૨૧ શેક ૨૨ દુર્ગાછા ૨૩ સ્ત્રીવેદ ૨૪ પુરૂષદ ૨૫ નપુંસકવેદ, એ ચારિત્ર મહનીયની ૨૫ પ્રકૃતિ, હવે દંસણ મેહનીયની ૩ પ્રકૃતિ કહે છે, ૧ સમકિત મેહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, ૩ સમામિથ્યાત્વ મેહનીય, એવં સવ મળી ૨૮ પ્રકૃતિ, તેની સ્થિતિ જઘ૦ અંતર્મુહૂર્તની, ઉતo ૭૦ કોડાકોડી સાગરોપમની, અબાધા કાલ કરે તે ૭ હજાર વરસની સ્થિતિ,
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી કમ પ્રકૃતિના બોલ.
૧૭૯ ૫ પાંચમું આયુષ્ય કર્મ સેળ પ્રકારે બાંધે, તેમાં નારકિનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે, તે ૧ મહાઆરંભયાએ, ૨ મહાપરિગહિયાએ, ૬ કણિમંસાહારેણું ૪પંચિંદિયવહેણું, તિય"ચનું આયુષ ૪ પ્રકારે બાંધે, ૧ માઇલયાએ, ૨ નિયડિલયાએ, ૩ અલિયવયણેણં, ૪ કુડતેલે કુડમાણે. મનુષ્યનું આયુષ ૪ પ્રકારે બાંધે, ૧ પગભદિયાએ, ૨ પચ્ચઇવિણયાએ, ૩ સારું કાસયાએ, ૪ અમરિયાએ, દેવતાનું આયુષ ૪ પ્રકારે બાંધે, ૧ સરાગસંજમેણં, ૨ સંજમાસજમેણું ૩ બાલતકમેણું, ૪ અકામનિજારાએ. એ સેન પ્રકારે બાંધે, તે જ પ્રકારે ભેગવે. નારકી અને દેવતાનું આયુષ જઘ૦ ૧૦ હજાર વર્ષ ને અંતમુહુર્ત અધિકનું, ઉત૭ ૩૩ સાગર ને પૂર્વ કેડિનો ત્રીજો ભાગ અધિક. મનુષ્ય અને તિયચનું આયુષ જઘo અંતમુહુર્ત, ઉત૨ ૩ પલ્ય ને પૂર્વ કોડને ત્રીજો ભાગ અધિક,
૬. છઠું નામ કમ તેના બે ભેદ, ૧ શુભનામ, ૨ અશુભનામ; શુભનામ કમ ૪ પ્રકારે બાંધે, ૧ કાયુજીયાએ, ૨ ભાસુયાએ, ૩ ભાવજીયાએ, ૪ અવિસંવાયણજોગેણં, તે ૧૪ પ્રકારે ભેગ, ૧ ઈઠાસદ્દા, ૨ ઇઠારૂવા, ૩ ઇઠાગધા–ઇઠાજસેકિરી, ૧૦ ઠેકઠણ કમ્સબલવિરિય પુરિસાકાર પરકમ્મ, ૧૦ ઈઠસરયા, ૧૨ કંતસરયા, ૧૩ પિયરયા, ૧૪ મણુણસરયા, એ ૧૪ પ્રકારે ભેગવે, અશુભનામ કમ ૪ પ્રકારે બાંધે, ૧ કાયઅણુજીયાએ, ૨ ભાસાણુજીયાએ, ૩ ભાવાણુજીયાએ, વિસંવાયણજોગેણં, તે ૧૪ પ્રકારે ભેગવે, ૧ અણિઠાસદા, ૨ અણિયારૂવા, ૩ અણિકાગંધા, ૪ અણિઠારસા, ૫ અણિકાફાસા, ૬ અણિઠાગઇ, ૭ અણિકાઠિઇ, ૮ અણિઠે લાવણે, ૯ અણિઠાજસેકિરિ, ૧૦. અણિઠેઠાણુ કમ્પબલ વોરિયપુરિસાકાર પરમે, ૧૧ હિણસયા, ૧૨ દિણસરયા, ૧૩ અણિકસરયા, ૧૪ અનંતસરયા, એ ૪૧ પ્રકારે ભેગવે, હવે નામ કમની ૯૩ પ્રકૃતિ કહે છે. ૧ નરકગતિ, ૨. તિયચગતિ, ૩ મનુષ્યગતિ, ૪ દેવગતિ, ૫ એકેંદ્રિય જાતિ ૬ બેઇદ્રિય જાતિ, ૭ તેઇંદ્રિય જાતિ, ૮ ચઉદ્રિય જાતિ, ૯ પંચૅહિય જાતિ, ૧૦ ઉદાકિશરીર, ૨૨ વૈકેયશરીર ૧૨ આહારક શરીર, ૧૩ તેજસશરીર, ૧૪ કામણ શરીર, ૧૫ ઉદારિક અંગોપાંગ ૧૬ પૈયઅંગોપાંગ, ૧૭ આહાર અંગે પાંગ, ૧૮ ઉદારિકમેધન, ૧૯
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી ક્રમ પ્રકૃતિના ખેાલ.
૬૯
આતાપનામ,
વૈક્રયાધન, ૨૦ આહારક .ધન, ૨૧ તેજસમધન, ૨૨ કાણુધન. ૨૩ ઉદારીક્સ ઘાતન, ૧૪ વૈક્રેયસ ઘાતન, ૨૫ આહારકસઘાતન, ૨૬ તેજસસઘાતન ૨૭ કાસઘાતન, ૨૮ વજ્રઋષભનારાચસ ઘયણ, ૨૯ ઋષભનારાચસંઘયણ, ૩૦ નારાચસ ઘયણ, ૩૧ અદ્ધ નારાચસ ઘયણ, ૩૨ લિસ ઘયણ, ૩૩ છેવટુસંઘયણ, ૩૪ સમર્શસંહાણુ, ૩૫ નિગાહપરીમંડળસ’ઠાણુ, ૩૬ સાદિસં ઠાણુ, ૩૭ વામનસઠાણુ, ૩૮ ૩་સતાણુ, ૩૯ હું ડસઠાણુ, ૪૦ કાળાવ, ૪૧ નીલાવ, ૪૬ રાતાવ, ૪૩ પીળાવ, ૪૪ ધોળાવણ, ૪૫ સુરભીગંધ, ૪૬ દુરભીગધ, ૪૭ તિખારસ, ૪૮ કડવારસ, ૪૯ કસાયલાસ, ૫૦ ખાટાર્સ, ૫૧ મીઠાસ, પર્ ખરખરાસ્પર્શી, (ફરસ), ષડ સુહાળે ફરસ, ૫૪ ભારે ફરસ, ૫૫ હળવા ફ્સ, પ૬ ટાઢા ક્રરસ, ૫૭ ઉન્હાફરસ, ૫૮ ચાપડા ફરસ, ૫૯ લુખા ફરસ, ૬૦ નરકાનુપૂર્વી, ૬૩ તિય ચાનુપૂર્વી, કર મનુષ્યાનુપૂર્વી, ૬૩ દેવતાનુપૂર્વી, ૬૪ શુવિહાયત, ૬૫ અશુભવિહાયગતિ, એ ૬૫ પિRsપ્રકૃતિ થઇ, ૬૬ પરાઘાતનામ, ૬૭ વાસનામ, ૬૮ અચુલનામ ઉદ્યોતનામ, ૭૧ ઉપઘાતનામ, હસ્ તી કરનામ, ૭૩ નિર્મા નામ, ૭૪ ત્રસનામ, ૭પ ભાદરનામ, ૭રું પ્રત્યેકનામ, ૭૭ પર્યાંસનામ, ૭૮ સ્થિરનામ, ૭૯ શુભનામ, ૮૦ સૌભાગ્યનામ, ૮૧ સુસ્વરનામ, ૮૨ આદેયનામ, ૮૩ જશેકી નામ, ૮૪ સ્થાવ નામ, ૮૫ સુક્ષમનામ, ૮૬ સાધારણનામ, ૮૭ અપર્યાપ્તનામ, ૮૮ અસ્થિરનામ, ૮૯ અશુભનામ, ૯૦ ૌર્ભાગ્યનામ, ૯૧ દુસ્વરનામ, હર અનાદેયનામ, ૯૩ અજાકીતિનામ, એ ૯૩ પ્રકૃતિ થઇ, તેમાં ૧૦ ધનની અધિક ભેળવતાં ૧૦૩ પ્રકૃતિ પણ ગ્રંથ વાળા કહે છે; અથવા નામકની ૪૨ પણ ખરી, ૧ ગતિ, ૨ જાતિ, ૩ શરીર, ૪ અંગાપાંગ, ૫ મધન, ૬ સઘાતન, ૭ વર્ણ, ૮ ગંધ, ૯ રસ, ૧૦ ફરસ, ૧૧ સંઘયણ, ૧૨ સંડાણુ, ૧૩ અનુપૂર્વી, ૧૪ વિહાયગતિ, એ ૧૪ અને પ્ર યેક પ્રકૃતિ ૮, ત્રશના દશકા ૧૦, સ્થાવરના દશકા ૧૦, એવ′ ૪ર થઇ તથા વિસ્તારે ચઉદની ૬૫ તથા પ્રત્યેક પ્રકૃતિ ૮, શના દશકા ૧૦, સ્થાવરના દશકા ૧૦ એવ વિસ્તારે ૯૦ પ્રકૃતિ થઇ. નામકમની સ્થિતિ જઘન્ય આઠ મુર્હુત્તની, તવીશ ક્રોડાકોડી સાગરે પમની, અમાલા કાળ ૨ હજાર વરસના,
ܘܦ
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્રમ પ્રકૃતિના ખાલ
૧૮૧
૭. હવે ગાત્રકના ૨ ભે. ૧ ઇંચ ગાત્ર, ૨ નીચ ગાત્ર, તેમાં ઉ‘ચગાત્ર ૮ પ્રકારે બાંધે, ૧ જાઈઅમદેણુ, સ્વઅમદેણ ૩ બળઅમદેણું, ૪ વઅમદેણુ', પ તવઅમદેણું, ૬ સુયઅમદેણું, ૭ લાભઅમદેણ, ૮ ઇસરિયઅમદેણુ, એ આઠ મદ અણુકરવે કરી ચાત્ર માંધે, તે ૮ પ્રકારે ભાગવે. ૧ જાઇ વીસીઢીયા, ૨ કુલવીસીડીયા, ૩ અળવીસીડીયા, ૪ થીસીઠીયા, ૫ તવવીસીડીયા, ૬ વીસીડીયા, છ લાભવીસોડીયા ૮ ઇસાયથીસીડીયા એ આ પ્રકારે ભાગવે. ૩. હુવે નીગાત્ર ૮ પ્રકારે બાંધે તે. ૧ જાઇમએણ, ૨ કુલમએણ', જાવ ઇરિયમએણ', એ વગેરે ઉપર કહ્યા તે ૮ મઢે કરી નીચગેાત્ર બાંધે, તે ૮ પ્રકારે ભાગવે, જાઇવીહીણયાથી જાવ ઇરિચવીહીયા સુધી ઉપર કહ્યા તે. ગાત્રકમની સ્થિતિ જથ૦૮ મુહુર્તોની ઉ વીશ ક્રોડાકોડી સાગરોપમની, અબાધા કાળ બે હજાર વર્ષના
૮. આઠમું' અંતરાયક, પાંચ પ્રકારે બાંધે. ૧ દાનાંતરાય, ૨ લાલાંતરાય, ૩ ભાગાંતરાય, ૪ ભાગાંતરાય, ૫ થીŕતરાય, એ પાંચ અંતરાય પાડવે કરી અંતરાયક બાંધે, તે પાંચ પ્રકારે ભાગવે. ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભાગાંતરાય, ૪ ઉભામાંતરાય, ૫ વીર્યંતરાય, એ પાંચ પામે નહિ, એ અંતરાયકની સ્થિતિ જઘન્ય અંતર્મુહુની ઉત॰ ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની, અબાધા કાળ ૩ હજાર વર્ષના,
આઠ કર્મ બાંધ્યાની ૮૫ પ્રકૃતિ-નું જ્ઞાનાવરણીયની, ૬ દનાવરણીયની, રર વેદનીયની, ૬ માહુનીયની, ૧૬ આયુષની, ૮ નામની, ૧૬ ગાત્રની, ૫ અંતરાયની, એવં સ મળી ૮૫ પ્રકૃતિ આંધ્યાની જાણવી અને ભાગવ્યાની ૯૩ પ્રકૃતિ, તે ૧૦ જ્ઞાનાવરણીયની, ૯ દનાવરણીયની, ૧૬ વેદનીયની, ૫ માહનીયની, તે ૧ સમ્મત્તવેયણિઝે, ૧ મિછત્તવેયણુિએ, ૩ સમ્મામિતવે. યણિૐ, ૪ કષાયવેર્યાણઝે, ૫ નાકસાયવેયણિઙે, એ ૫. આયુષની ૪, નામની ૧૮, ગેાત્રની ૧૬, અતરાયની ૫, એ સ` મળી ૯૩ પ્રકૃતિ ભાગવ્યાની જાણવી, અથવા ૧૪૮ પ્રકારે પણ ભાગવે:જ્ઞાનાવરણીયની ૫, દર્શીનાવરણીયની ૯, વેદનીયની ૨, માહનીયની ૨૮, આયુષની ૪, નામક્રમની ૯૩, ગાત્રકની ૧, અંત
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી છ આરાના ખેલ.
રાયની ૫, એવં સ` મળીને ૧૪૮ પ્રકૃતિ જાણવી તથા અધન નામકર્મની પ્રકૃતિ પ્રથાંતરે કહી છે તે મેળવતાં ૧૫૮ પ્રકૃતિ પણ થાય અથવા મૂળ પ્રકૃતિ ૮ તેની ઉત્તર પ્રકૃતિ ૩૧, જ્ઞાનાવરણીયની પ, દનાવરણીયની ૯, વેદનીયની ર, માહનીયની ર્, આયુષની ૪ નામની ૨, ગાત્રની ર, અંતરાયની ૫, એવં ૩૧ પ્રકૃતિ થાય, તેહુના વિસ્તાર ૧૪૮ કર્મપ્રકૃતિ જાણવી. એ ખેલ સિદ્ધાંત પ્રમાણે છે.
ઇતિ કે પ્રકૃતિના ખેલ સમાપ્ત
અથ શ્રી છ આરાના બાલ.
(૧) પહેલા આર.-૪ ક્રોડાકોડી સાગરોપમના, સુસમ સુસ મ એટલે એકલુ” સુખમાં સુખ; ૩ ગાઉ દેહુમાન, ૩ પડ્યાપમનુ આઉભું, ૨૫૬ પાંસળી; ધરતીની સરસાઇ સાકર સરખી; (દરેક આરા ઉતરતાનું દેહુમાન, આઉખું, પાંસળી તથા ધરતીની સરસાઈ, તે પછીના આા બેસતાં જે હોય તે જાણવી), વજ્ર ષણ નારાચ સંઘયણ, સમરસ સંતાણુ, ત્રણ દિવસને આંતરે આહારની ઇચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે; અને તેમાં ૧૦ પ્રકારના કલ્પવૃક્ષ મનવ છિત સુખ પહેોંચાડે; ત્રણ મારા સુધી જુગલીયાં (એક પ્રકારનાં મનુષ્ય યુગલ) હેાય છે; તેનાં આઉમાં આડા છ માસ રહે ત્યારે પરભવનું આઉખુ માંધે, ત્યારે જીગલણી એક જોડલું પ્રસવે, તે રૂતુ પ્રતિપાલન ૪૯ દ્વિવસ કરે. સ્ત્રી પુરૂષને ક્ષણ માત્રના વિયાગ ન પડે. એકને કિ ને એકને બગાસુ આવે એટલે મને મરીને દેવતાની ગતિમાં જાય. તેમનાં શરીરનું' નિહુણ દેવતા કરે. તેમને વૈર, વિશેષ, ઇર્ષ્યા, એર હેતાં નથી.
(૨) બીજો આા-બેસતાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શોના પત્ર અનતા હીણા થયા; ૩ ક્રો૰ સા૦ ને, સુસમ એટલે એકલુ સુખ; બે ગાઉનુ દહુમાન, ખે પચાપમનું આ૦, ૧૨૮ પાંસળી, એ
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી છ આરાના બોલ.
૧૮૩
દિવસને આંતરે આહારની ઈચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સરસાઇ ખાંડ સરખી; ૧૦ પ્રકારના ક૯૫વૃક્ષ મનવંછિત સુખ પહોંચાડે; સંઘયણ, સંઠાણ અને બાકીના બેલ પહેલા પ્રમાણે; પરંતુ છારૂની પ્રતિપાલણા ૬૪ દિવસ કરે - (૩) ત્રીજો આરે –બેસતાં વર્ણ૦ ના પર્યવ અનંતા હીણ થયા, આરે ૨ ક. સા. ને, સુસમ દુસમ એટલે સુખ ઘણું ને દુ:ખ થોડું; ૧ ગાઉનું દે ને ૧ પલ્યોપમનું આ૦; ૬૪ પાંસળી, એકાંતર આહારની ઈચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સરસાઈ ગોળ સરખી; બાકીના બેલ બીજા આરા પ્રમાણે, પરંતુ છારૂનું પ્રતિપાલન ૭૯ દિવસ કરે
એ ત્રણ આરામાં જરા, રોગ, કુરૂપ હેય નહીં. સંપૂર્ણ અંગે પાંગ, વિષય સુખ પામે, તે દાનપુન્યનાં ફળ જાણવા, ત્રીજા આરામાં ૮૪ લાખ પૂર્વ, ૩ વર્ષ ને ૮ માસ બાકી રહ્યા ત્યારે સર્વાર્થસિદ્ધ વિમાન થકી, ૩૩ સાગરનું આ૦ ભાગવીને વનિતા નગરી, નાભીકુલકર રાજા પિતા, મરૂદેવી માતાની કુંખે શ્રીષભદેવ સ્વામી ઉપન્યા, હા માસે જમ્યા. પ્રથમ હષભનું સ્વપ્ન દેખીને ગષભદેવ નામ દીધું. તેમણે જુગલીયા-ધર્મ નિવારીને અસિ, મણિ, કૃષિ આદિ હર કળા શીખવી; અનુકંપા નિમિત્તે ૨૦ લાખપૂર્વ સુધી કુંવરપણે રહ્યા ને ૬૩ લાખપૂર્વ રાજ્ય પાયું. ભરતને રાજ્ય આપીને ૪૦૦૦ સાધુ સાથે સંજમ લીધો તે એક લાખ પૂર્વ પાળે, કેવળ પામીને અષ્ટાપદ પર્વત ઉપર પધાસને બેસીને ૧૦:૦૦ સાધુ સાથે મોક્ષ પધાર્યા, ત્રીજા આરામાં ગતિ ૫ જાણવી,
૪) ચેાથે આરો–બેસતા અનંતા પર્યવ-વર્ણ વિગેરેના હીણું થયા, એ આરે ૧ કોઇ સાર માં ૪૨:૦૦ વર્ષ ઉણાં (ઓછા) ને જાણ, દસમ સુસમ એટલે દુ:ખ ઘણું ને સુખ થવું; ૫૦૦ ધનુષનું દેહમાન, કોડ પૂર્વનું આઉખું; છે સંઘયણ ને છ સંડાણ ૩૨ પાંસળી; દિન દિન પ્રત્યે ( રાજને રેજ) આહારની ઈચ્છા ઉપજે ત્યારે પુરૂષ ૩૨ કવળ, સ્ત્રો ૨૮ ને નપુંસક ૨૪ કવળને આહાર કરે, ધરતીની સરસાઈ સરેરી ઉતરત આરે થોડરી; એ આરાનાં છેવટ ૭૫ વર્ષ ને ૮ માસ બાકી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી છ આરાના એલ.
રહ્યા, ત્યારે ૧૦મા દેવલાકે ૨૦ સાગરોપમનુ મા૰ ભાગવીને, માહણકુંડ નગર (બ્રાહ્મણકુંડ)માં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાન દાની કુખે શ્રી મહાવીર સ્વામી ઉપન્યા. ત્યાં ૮૨૫ રાત્રિ રહ્યા; ૮૩ મી રાત્રે શક્રેન્દ્રનું' આસન ચળ્યુ. વિ
(૫) પાંચમા આરે—એસતાં વર્ણ વિ૦ ના અનંતા પવ હીણા થયા; આ આરે। દુસમ એટલે એકલું દુ:ખ; ૨૧૦૦૦ વર્ષના, ૭ હાથનુ દેવ, ૧૨૫ વર્ષીનું આ૦ ૬ સંઘયણ ને ૬ સ’ઠાણ, ઉતરતે આરે ૧ છેવટુ સંઘયણ ને ? હું સા; ૧૬ પાંસળી, દિદિન પ્રત્યે આહારની ઇચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સરસાઇ કાંઇક સારેરી, ઉતરતે આરે કુંભારના નીંભાહાની ક્ષાર સરખી; એ આરે ગતિ ૪, મેાક્ષ અટકી.
પાંચમા આગનાં લક્ષણઃ—૧. માટા નગર તે ગામડાં સરખાં થશે, ૨. ગામડાં તે મસાણ સરીખાં; ૩ ભલા કુળના છેરૂ તે દાસદાસીપણા કરશે; ૪. પ્રધાન તે લાલચુ થાશે, ૫ રાજા તે જમદંડ સરખા; ૬. ભલા ફળનો સ્ત્રી તે લજ્જા રહિત થશે, ૭ રૂડા કુળની સ્ત્રી વેશ્યા સરખી થશે, ૮. પુત્રા સ્વચ્છ ́દી થશે, ૯. શિષ્ય ગુરૂના અપવાદ ખાલરો, ૧૦ દુલ્હન સુખી થશે, ૧૧ સજ્જન દુ:ખી થશે, ૧૨ દુભિક્ષ તે દુકાળ ઘણાં પડશે, ૧૩ ઉર, સર્પાદિકની દાઢ ઘણી થશે, ૧૪ બ્રાહ્મણ અના લાભી થશે, ૧૫ હિંસાધના પરૂપક ઘણાં થો; ૧૬ એક ધનાં ઘણા ભેદ ચરો; ૧૭, મિથ્યાવી દેવતા ઘણાં પૂજાશે; ૧૮ મિથ્યાત્વી લાક ઘણાં થશે, ૧૯, માણસને દેવદર્શન દુર્લભ થશે; ૨૦. વિદ્યાધરના વિદ્યાના પ્રભાષ ઘેાડા હારશે; ૨૧. ગારસ, દૂધ, દહીમાં સરસાઈ થાડી હશે; ૨૨ અળદ પ્રમુખનાં મળ-આઉખાં થાતાં હારશે, ૨૩ સાધુ સાધ્વીને માસકલ્પ તથા ચાતુર્માસ કર્યાં જેવાં ક્ષેત્ર થાડાં હેરો, ૨૪. શ્રાવકની ૧૧ પઢિમા ને સાધુની ૧૨ પહિમા વિચ્છેદ જાશે, ૫. ગુરૂ શિષ્યને ભણાવશે નહુ. ૨૬ શિષ્ય અવિનિત, કલેશકારી હેાશે; ૨૭ અધર્મી, ઝગડા કરનાર માણસ ઘણાં હારે; ૨૮ સુમાણસ થાડાં; ર૯ આચાય પાતપાતાના ગચ્છની પરંપરા સમાચારી જુદી જુદી પ્રવર્તાવશે તથા મૂ–ભૂખ જનને માહુ પમાડીને મિથ્યાત્વ-પાશમાં પાડશે, ઉત્સૂત્ર લાંખશે; પોતપાતાની પ્રશ’સામાં
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી છ આરાના બેલ.
૧૮૫ શચશે; નિંદક કુબુદ્ધિ હશે; ૩૦. સરલ, ભદ્રિક, ૧ી, પ્રમાણિક માણસ થોડાં; ૩૧ સ્વેચ્છનાં રાજ્ય ઘણું; હિંદરાજા અe૫ વિવાળા ને થોડા, ૩ર મેટા ના રાજા નીચકામ કરશે, અન્યાય, અધમ, કુવ્યસનમાં ઘણાં રાચ A ;
આ આરામાં ધાતુ સવે વિશે જાશે, લેટાની ગ્રેહશે; ચામડાની મહારે ચાલશે, એવી મહેરો જેની પાસે હશે તે ધને કહેવાશે; ૧ ઉપવાસ કરશે તે મા ખમણ સઓ થશે; જ્ઞાન તથા સૂત્ર સ વિ છેદ જાશે; તેમાં દશવૈકાલીકનાં પહેલા ૪ અધ્યયન રહેશે. તે ઉપર૪જીવ એકાવતારી થાશે. તેના નામ:-૧, દુપસહુ નામે સાઇ, ૨. “ગુણીનામનાં સાધ્વી, ૩. નાગિલ શ્રાવક, ૪. નાગશ્રી શ્રાવિકા; અષાડ સુદ ૧૫ ને દિને શકનું આસન ચળશે, ત્યારે શક ઉપગ મૂકી જોશે, કે આજ પાંચમો આ ઉતરી કાલે છઠે આરે બેસશે; ત્યારે શકેંદ્ર આવી ઉપર કહ્યા તે ચાર જીવને કહેશે કે કાલે છ આરે બેસશે, માટે આળો, પરિકો ને નિઃ સત્ય થાઓ; એટલે તે જ સર્વ જીવને ખમાવીને સંથારે કરશે, ત્યારે મહા સંવર્તક વાયરે થાશે, તેણે કરીને પહાડ, પર્વત, ગ, બેટ, કેઠા, વાવ, સરોવર, સવે વિસરાલ થાશે, વૈતાઢ્ય પર્વત, ગંગા, સિંધુનદી, ઝષભકટ અને લવણની ખાડી એ ૫ વજીને સર્વ
સ્થાનક ટી પડશે; તે ૪જીવ સમાધિ પણે કાળા કરીને દેવલોકમાં જાશે, ત્યારે ૪ બેલ વિછેદ જાશે: ૧ પહેલે પહેરે જન ધર્મ, ૨ બીજે પહેરે ૩૬૩ પાખંડીના મિથ્યાત્વી ધમ, ૩ ત્રીજે પહેરે રાજનીતિ, ૪. એથે પહેરે બાદર અગ્નિ વિચ્છેદ જાશે,
(૬) છઠો આરે –બેસતાં વર્ણ વગેરેના અનંતા પર્યવ રહણ થયા; ૨૧૦૦૦ વર્ષને; “દુસમ દુસમ એટલે એકલું દુઃખમાં દુખ ૧ હાથનું દેટ, ૨૦ વર્ષનું આ૦, ઉતરતે આરે મૂંટાહાથની કાયા; ૧૬ વર્ષનું આ૦, ૧ છેવટ સંઘયણ ને હુંડ સંડાણ; ૮ પાંસળી, ઉતરતે આરે ૪ પાંસળી; છ વર્ષની સ્ત્રી ગર્ભ ધરશે; તે કાળા, કુદશની, રેગી ને રીસાલ, નખ ને એવાળા ઘણું, એવા છાણા પ્રસવશે; તે કતરીની પેઠે પરિવાર ભેળો ફેરવશે, ગંગા સિંધુ નદીઓ રહેશે; તેમાં ૩૨ બીલ છે, ૩-૩ માળ છે, તેમાં મનુષ્ય, તિયચ, પંખી બીજ માત્ર રહેશે; ગંગાસિંધુ નદીને દશા જેજ
२४
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬ શ્રી વીસ પદવીના બોલ. નને માટે છે. તેમાં રથના ચીલા પ્રમાણે, પહેલું ને ગાડાની ઘર બુડે એટલું ઊંડું પાણી રહેશે, તેમાં મચ્છ કચ્છ ઘણાં થશે. ડર બીલના મનુષ્ય સાંજ ને સવાર છ કાઢીને વેળમાં હારશે, તે સૂર્ય ઘણે તપશે, ટાઢ ઘણી પડશે, તેણે કરી સીઝવો રહેશે તેને આહાર કરશે, તેનાં હાડકાં ચામડાં, વિધિ ચાટીને રહેશે; માનવીના માથાની તુબલીમાં પાણી લાવીને પીશ; એ આરામાં નવકાર, સમતિ, વ્રત પચ્ચખાણ રહિત હશે તે જીવો અવતરશે, એવું જાણું જે જીવ જૈન ધર્મ પાળશે તે સુખી થાશે.
અથ શ્રી ત્રેવીસ પદવીના બેલ.
તેના નામ કહે છે. પ્રથમ ૭ એકેદ્રિયરત્ન૭ પંચૅઢિયરત્ન, ૯ મહેટી પદવી, તેહમાં ૭ એકેદ્રિય રત્નના નામ કહે છે. ચક રત્ન ૧, છત્ર રત્ન ૨, ચમ રત્ન ૩, દંડ રત્ન ૪, અસિ રત્ન ૫, મણિ રત્ન ૬, કાંગણિ રત્ન ૭, એ એકેદ્રિય રત્નના નામ કહયા, હવે પંચૅકિય રત્નના નામ કહે છે. સેનાપતિ ૧, ગાથાપતિ રે, વાર્દિક ૩, પુરોહિત ૪, શ્રી ૫, અશ્વ ૬, ગજ ૭, એ પચેંદ્રિય રત્નના નામ કહ્યાં. હવે હું મહેટી પદવીના નામ કહે છે-અરિહતની ૧, ચક્રવતિની ૨, બલદેવની ૩, વાસુદેવની ૪, કેવલિની , પ, સાધુની ૬, શ્રાવકની ૭, સમ્યદષ્ટિની ૮, મંડલિક રાજાની ૯, એ ૯ મહેકી પદવી કહી. એવં સર્વ મળી ર૩ પદવી, હવે ૧૪ રત્ન શું શું કામ કરે તે-ચક રત્ન ષ ખંડ સાધતાં માર્ગ બતાવે ૧, છત્ર રત્ન તે ૪૮ કેશ પ્રમાણે છાયા કરે ૨, ચર્મરત્ન તે નદી આદિ પાર ઉતારે ૩, દંડરત્ન તે તમસ ગુફાના દ્વાર ઉઘાડે ૪, અસિરત્ન તે શત્રુને હણે ૫, મણિરત્ન તે ઉદ્યોત કરે છે, કાંગણિ રત્ન તે ૩૯ માંડલા આલેખે તથા તેલા માપ વધારે ૭, સેનાપતિ તે દેશ સાધે , ગાથાપતિ તે ધાન, રસવતી નિપજાવે ક, વાધિક તે આવાસ, ઘર નિપજાવે ૧૦, પુરેહિત તે ઘાવ સાજા કરે તથા શાન્તિકમ કરે, વિન ટાળે, ૧૧, સીરત્ન તે ભેગ-સાધનને કામ આવે ૧૨, અશ્વ ને ગજ બેઉ ચડવાને કામ આવે ૧૪,
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી ત્રેવીસ પદવીના માલ.
૧૮૭
હવે ૧૪ રત્ન કયાં કયાં ઉપજે તે કહે છે-ચક્ર ૧,ત્ર ૨, અસિ ૩, ૬ ૪, એ ૪ આયુધશાળામાં ઉપજે, ચ, મ તે કાંણુ એ ૩ લક્ષ્મીના ભંડારમાં ઉપજે. સેનાપતિ ૧, થાપતિ 3, વાર્ષિક ૩, પુરાહિત ૪, એ કે પાતાના નગરમાં પજે સ્ત્રી વિદ્યાધરની શ્રેણિમાં ઉપજે, અન્ધે તે ગજ એ ૨ પર મૂલે ઉપજે, હવે ૧૪ રત્નની કાયાનું પરિમાણ કહે છે:-ચક્ર, છત્ર તેર એ ૩ વામ પ્રમાણે, વામ તે ૪ હાથ પ્રમાણે, ચરત્ન તે ૨ હોય પ્રમાણે, ખડ્ગરત્ન તે ૫૦ અ`ગુલનું લાંબુ, ૧૬ અ’ગુલનું પહેા', તે અન્દ્રે અંગુલનું જાડુ. મણિરત્ન ૪ અંશુલનું લાંબુ ને શું અંગુલનુ પહોળું. કાંગરત્નને છ તળાં, આઠ ખુણાં, માર હાંશા, સાનીની હિરણને સહાણે, 1 અ’ગુલનુ લાંબુ, પહેાળુ ને ઉંચું, સેનાપતિ ૧, ગાથાપતિ ૨, વાદ્ધિ ૩, પુરાહિત એ ૪ ની અવગાહુણા ચક્રતિ પ્રમાણે ઉંચી જાણવી, સ્રીરત્ન ચક્રતિથી ૪ અબુલ નીચી હેાય. અધરન ૧૦૮ અ’ગુલના લાંખાકાનના મૂલથી તે પુંછના મૂલ લગે, અને ૮૦ અંશુલના ઉંચા, ગજરત્ન ચક્રવર્તિથી ખમણેા ઉંચા હૈાય. એ ૨૩ પઢવી. હવે જે ગતિમાંથી નીકળ્યા તે કેટલી પદ્મવી પામે તે કહે છે. પહેલી નરકના નીકળ્યા ૧૬ પદ્મવી પામે તે ૧૩ માંહેથી ૭ એકેયિ રત્ન વર્ષાં ૧, મીજી નર્કના નીકલ્યા ૫ પઢવી પામે. પૂર્વે ૧૬ કહી તેહમાંથી ૧ ચક્રવતની વિજ ર, ત્રીજી નરકના નીકલ્યા તેર પઢવી પામે તે ૧૫ માંથી અલદેવ ને વાસુદેવ એ એ વર્ષાં ૩, ચાથી નરકના નીકલ્યા ૧૬ પઢવી પામે તે તેરમાંથી ૧ તીર્થંકર વર્ષાં ૪, પાંચમી નરકના નીકયા અગિયાર પદ્મવી પામે તે ૧૨ માંહેથી ૧કેવલ વર્માં ૫, છઠ્ઠી નરકના નીકલ્યા દશ પદવી પામે તે સાધુજી વાઁ ૬. સાતમી નના નીયા ૩ પદ્મવી પામે–અન્ધ ૧, ગજ ૨, સમ્યકત્વ દૃષ્ટિ ૩, એ ૩ પઢવી પામે. ૭ ભવનપતિ, વાણવ્યંતર, જ્યાતિષી એ ૩ ના નીકલ્યા એકશિ પદવી પામે તે વાસુદેવ ૧, તે તીર્થંકર એ ૨, વર્યાં, પૃથ્વી, પાણી, વનસ્પતિ, ગર્ભજ મનુષ્ય ને ગર્ભજ તિય ચે એટલાના નીકયા ૧૯ પદવી પામે, ૨૩ માંથી તિર્થંકર ૧, ચક્રવર્તિ ર, બલદેવ ૩, વાસુદેવ ૪, એ ૪ વર્ષાં. એઇંદ્રિ, તેદ્રિ, ચૌર્ દ્રિય, સમુચ્છિન્ન તિય ચ ને સમુ િમ - મનુષ્ય એ
Page #197
--------------------------------------------------------------------------
________________
ગ્રેવીસ પદવીના બેલ. ૫ા નીકલ્યા.૮ હેવી પામે, ૧૯ માંથી ૧ કેવલિ વર્ષા તેઉત્પાઉના સ્કલ્યા ૯ પદવી પામે તે ૭ એપ્રિયત્ન ને હાથી ૧) ઘેડ ર, બે ૯ પદવી. પનર પરમધામિ ને પહેલા કિહિવષીના નીકલ્યા 1 પી. પામે તે ૨૩ માંથી ૪ ઉત્તમ પુરૂષ ને ? કેલિવજ ઉપયા ૨ કિલિવષીના નીકળ્યા ૧૧ પદવી પામે તે ૧૪ નાથી. ૭ એપ્રિય વર્ધા, શેષ ૧૧ પામે સુધર્મ , ઈશાન શ એ બે દેવલોકન નીકલ્યા પર પદવી પામે. ત્રિજાથી તે આઠમા દેવલોક સુધીના તથા નવ લોકાંતિકના નીકળ્યા ૧૬ પદવી પામે. તે ર8 માંથી ૭ એકેંદ્રિય રત્ન વર્ષા, શેષ ૧૬ પામે. નવમાથી નવ વૈવેયક સુધીના નીકલ્યા ચૌદ પદવી પામે તે ૧૬ માંથી અશ્વ ૧ ને ગજ , એ ૨ વિજર્યા શેષ ૧૪ પામે. પાંચ અનુત્તર વિમા નના નીકલ્યા ૮ પદવી પામે તે ૨૪ માંથી ૧૪ રત્ન ને ૧ વાસુદેવ વર્યા. શેષ ૮ પામે, સંજ્ઞિમાંહિ ૧૫ પદવી લાભે તે ૨૩ માંથી ૭ એપ્રિય ને ૧ કેવલિની એ ૮ વજી, શેષ ૧૫ લાભે. અસંજ્ઞિમહિ ૮ પદવી લાભે તે ૭ એપ્રિય ને ૧ સમકતની એ ૮ લાભે તીર્થકર તથા ચક્રવતિમાં ૬ પદવી લાભે તે તીર્થકરની જ ચક્રવતિની ૨, મહલિકની ૩, રામતિની ૪, સાધુની ૫ કેવલિની એ ૬ લાભે, વાસુદેવમાં ૩ પદવી લાભે-વાસુદેવની ૧, સમકિતની ૨, મંડલિકની ૩, એ ૩ લાભે. બલદેવમાં પાંચ પદવી લાભે. બલદેવની ૧, અંડલિકનો ૨, સાધુની ૩, કેવલિની , સમકિત દૃષ્ટિની ૫, એ ૫ લાભે. મનુષ્યમાંહિ પદવી ૧૩ લાભે, નવ મહટી પદવી ને સેનાપતિ ૧, ગાથાપતિ ૨, વાદ્ધિક ૩, પોહિત ૪, એવં સવ મળી ૧૩ પદવી લાભે. મનુષ્યાણીમાંહી પદવી પે લાભે. સમકિતની ૧, શ્રાવિકાની ૨, સાધ્વીની ૩, કેવલિપી ૪, સ્ત્રીરત્નની પ, એ પ. ઇતિ ર૩ પદવીના બોલ સમાપ્ત,
–ખરેખર જ્ઞાનના ભંડાર રૂ૫ પુસ્તકશાળા જ, બીજી બધી દલિત અને સંપત્તિ કરતાં વધારે કિંમતી છે.
–શુદ્ધ ચારિત્રમય જીવન જ આ મનુષ્યભવની મોંઘી કમાણી છે ––અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરી જ્ઞાન રૂપી અમૃતનું પાન કરે.
Page #198
--------------------------------------------------------------------------
________________
-
શ્રી વિરલ દ્વાર
અથ શ્રી વિરહ દ્વાર.
સમુચ્ચય ચાર ગતિનો વિરહકાલ જઘન્ય ૧ સમયને, ઉો ૧૨ મુહને. હવે પહેલો નરકે જવ ૧ સમયને ઉઝ ૨૪ મુહુર્ણને, ૧ બીજી નરકે જ૦ ૧ સમયને ઉ૦. ૭ દિનને, ૨ ત્રીજી નરકે જ૦ ૧ સમયને ઉ૦ ૧૫ દિનને ૩, ૨થી. નરકે જ ૧ સમયને, ઉ૦ ૧ માસને ૪, પાંચમે નરકે જ૦ ૧ સમયને ઉ૦ ૨ માસને, ૫, છઠ્ઠી નરકે જ૦ ૧ સમયને, ઉ૦ ૪ માસને, ૬, સાતમી નરકે જગ ૧ સમયને, ઉ૦ ૬ માસન. ૩, ઉપજવાને તથા ચવવાનો વિરહ પડે. હવે દશ ભવનપતિને જ૦ ૧ સમયને, ઉ. ર૪ મુહુને. પાંચ એકેંદ્રિય અવિરહિયા સંખ્યાતાને ઠામે સંખ્યાતા ઉપજે, અસંખ્યાતાને ઠામે અસંખ્યાતા ઉપજે, અનંતાને ઠામે અનંતા ઉપજે. સમય સમય ઉપજે. સમય સમય ચે. ત્રણ વિગલૈંદ્રિયને જ૦ ૧ સમયને, ઉર અંતમુહ
ને. સમુચ્છિમ તિર્યંચ પચેંદ્રિયને જગ ૧ સમયને, ઉઠ અંતર્મુહને, ગર્ભજ તિર્યંચ પંચંદ્રિયને જ૦ ? સમયને, ઉઠે ૧૨ મુહુર્તનો, સમુચ્છિક મનુષ્યને જ ૧ સમયનો ઉ૦ ૨૪ મુહને. ગભજ મનુષ્યને જ ૧ સમયને ઉ. ૧૨ મુહુર્તાને. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકમાં પહેલા, બીજા દેવલોક સુધી જ૦ ૧ સમયને, ઉ૦ ર મુહુર્ત વિરહ કાલ, ત્રીજે દેવલોક જ ૧ સમયને ઉo ૯ દિન ને વીશ મુહને. ચેાથે દેવકે જ૦ ૧ સમી ઉ૦ ૧૨ દિન ને ૧૦ મુહુર્ણને પાંચમે દેવલોકે જ૦ ૧ સમય ઉ૦ સાડા બાવીશ દિનેને. છઠે દેવકે જ ૧ સમયને ઉ૦ ૪૫ દિનને, સાતમે દેવકે જc ૧ સમયને, ઉ૦ ૮૦ દિનનો વિરહાલ, આઠમે દેવલોકે જ૦ ૧ સમયને, ઉ6 ૧oo દિનને નવમેં દશમે દેવ કે જ૦ ૧ સમયને, ઉ૦ સંખ્યાતા માસનો, જ્યાં સુધી ૧ વરસ ન હોય. ઈગ્યારમ, બારમે દેવલોકે જon સમયનો ઉ6 સંખ્યાતા વરસનો, જ્યાં સુધી સે વરસ ન હેય. પહેલી ત્રીકે જ ૧ સમયને ઉo સંખ્યાતા વર્ષના સેંકડા, જ્યાં લગે હજાર વરસ ન હેય. બીજી ત્રિકે જ૦ ૧ સમયનો, ઉ૦
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૦.
શ્રી પ્રમાણ બેધને થાક,
સંખ્યાતા હજાર વરસ, જ્યાં લગે લાખ વરસ ન હોય. ત્રીજી ત્રીકે જ૦ ૧ સમયને, ઉ૦ સંખ્યાતા લાખ વરસનો, જ્યાં લગે કોડ વરસ ન હોય. ચાર અનુત્તર વિમાનમાં જ ૧ સમયને, ઉ૦ ૫લ્યના અસંખ્યાતા ભાગને વિરહ કાલ. સર્વાથસિતમાં જ ૧ સમયનો, ઉ૦ ૫ત્યના સંખ્યાતમા ભાગનો વિરહકાલ, સિદ્ધનો વિરહ જ૦ | સમયને, ઉ૦ છ માસનો વિરહ કાલ, ચાર ગતિમાં પંચંદ્રિય આશ્રી વિરહ કાલ જ૦ ૧ સમયને, ઉ૦ ૧૨ મુહુર્તને. સર્વ ઇદ્ર સ્થાનકને વિરહ જ૦ ૧ સમયને, ઉ૦ ૬ માસન, ઇતિ શ્રી વિરહ દ્વાર સમાપ્ત
અથ શ્રી પ્રમાણુ બોધને થોકડો.
ભવ્ય જીવના બેધને અથે ત્રણ પ્રકારના અંગુલ તથા ત્રણ પ્રકારના પોપમનું માન સૂત્ર અનુગદ્વારથી કહે છે, તેમાં પ્રથમ ત્રણ પ્રકારના અંગુલના નામ:-આત્મ અંગુલ ૧, ઉસેધાંગુલ ૨, પ્રમાણુગુલ ૩, આત્મ અંગુલનું નામ કહે છે - ભરતાદિ ૧૫ ક્ષેત્ર છે, તિહાં જે કાળે જે આરે જે મનુષ્ય હેય તે મનુષ્ય પોત પોતાને ૧૨ અંગુલે ૧ મુખ થાય, અને ૯ મુખે એક પુરૂષનું ઉંચપણનું માન થાય; એટલે ૧૨ નવા ૧૦૮ આત્મ અંગુલને પુરૂષ ઉચો હેય. તે પુરૂષને પ્રમાણપત કહિયે, ૧ માનયુક્ત પુરૂષ કેહને કહિયે–પુરૂષ પ્રમાણે કરડી કંડી હોય તેને જળે કરી પરિપૂર્ણ કરી, તેમાં પુરૂષ બેસે, તેવારે એક કોણ પ્રમાણે જળ કુંડી માંહિથી બાહિર નીકળે તથા એક દ્રોણ પ્રમાણે જળે કરી ઠંડી ઉણું હોય તે કંડિમાં તે પુરૂષ બેસે. પરિપૂર્ણ જળ ભરાય તેને માનપેત પુરૂષ કહિયે. દ્રોણ તે કેવડે હોય તે કહે છે. બે અસલીયે ૧ પસલી થાય, બે પસલીયે 1 સઈ થાય, ચાર સઈએ ૧ કડવ થાય, ચાર કડવે ૧ પાથો થાય, ચાર પાથે ૧ આઢ થાય, ચાર આટે ૧ કોણ થાય, એ દ્રોણનું માન કર્યું. એ રીતે માનેપત પુરૂષ કહિયે. ૨. ઉન્માનયુક્ત પુરૂષ
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાણ ખાધના થાડા.
૧૯૧
કેહને કહિયે-જે પુરૂષ તાન્યા થકા અદ્ધ ભાર થાય તેને ઉર્જા નયુક્ત પુરૂષ કહિયે. અદ્ભુતભારનું માન કહે છે. એક હજાર તે પચાશ પલે અહુ ભાર થાય. એ અ≠ ભારનુ માન કર્યું. ૩. પ્રમાણ માન ઉન્માનયુક્ત લક્ષણ, સાથિયાદ્ધિ વ્યંજન, મસ; તીલાદિક ગુણ, ક્ષમા, દાનાક્રિક સહિત જે પુરૂષ હેાય તે ઉત્તમ પુરૂષ જાણવા. ઉત્તમ પુરૂષ ૧૦૮ આત્મ-અ'ગુલના ઉંચા હાય ૧. મધ્યમ પુરૂષ ૧૦૪ આત્મ અ’ગુલના ઉંચા હોય. ર, જે પુરૂષ ૧૦૮ આત્મ અ'ગુલથી ન્યુનાધિક હાય, સ્વર્ આદેય વચન ૧, સત્યધી ૨, સાન્ તે રૂપાહિ એ ૩ ગુણે વિજ ત હેાય તે પરના ઢાસ ક્રિકર થાય. એહુવા ૬ આત્મ-અંશુલે ૧ પગના મધ્ય ભાગનું પહેાળાપણું થાય. એ પગે ૧ વેંત થાય, એ વેતે ૧ હાથ, બે હાથે ૧ કુક્ષિ થાય, એ કુક્ષિયે ૧ ધનુષ થાય. બે હજાર ધનુષે ૧ ગાઉ થાય. ચાર ગાઉએ ૧ જોજન થાય. જે કાળે મનુષ્યનું આત્મ અંગુલ હેાય તે આત્મઅ' ગુલે તે વખતના નગર, ગામ, વન, કુવા, તળાવ, વાવ, ગઢ, પાળ, કાઠા, યાન, થ, ગાડાર્દિક ૭૩ મેટલના નામ કહ્યાં છે. ૧ ઉત્સેધાંગુલનુ માન કહે છે. અનંતા સુક્ષ્મ પણ ભેળા કરીયે ત્યારે વ્યવહારી પરમાણુ થાય તથા જાળીને વિષે સૂર્યના કિરણ તેમાં રજ ઉડતી દેખાય તે રજા અનતમા ભાગ તેને વ્યવહારી પર્માણ કહીયે. અન્યમતિવાળા રજના તેત્રીસમા ભાગને પરમાણુ કહે છે. તે વ્યવહારી પરમાણુ શસ્ત્રાદિ કાઈ પ્રકારે છેદાય નહિ. અગ્નિમાં મળે નહિ. પાણીમાં ચાલ્યા જાય પણ ભીંજાય નહિ. ગંગા મહુાનદીના પ્રવાહુ ઉંચા ચુલહિમવત પતથી પડે છે તે પ્રવાહ સામેા ચાલ્યા જાય પણ ખલાય નહિ, ઘાત પામે નહિ, પાણીના બિંદુમાં રહે પણ પાણી ન થાય. તે અતિ તીક્ષ્ણ શસ્ર કરી દેવતાની શક્તિએ છેદતા એક ખંડના બીજો ખંડ ન થાય, તેને તત્વજ્ઞાતા પરમાણુ કહે છે. એહુવા અનંતા વ્યવહારી પરમાણુ એકઠા મળે તેવારે 1 ઉષ્ણુન્નયા થાય. આ સન્નિય ? સણસન્નિયા થાય. આ સણસન્નિષે ૧ ઉદ્ધ રેણુ થાય. આઠ ઉરેસે ૧ ત્રસરેણુ, બેઇયિાદિક ત્રસ જીવને ચાલતા રજ ઉડે તે ત્રસજી કહેવાય, આઠ સરેણુયે ૧ ચરણ–ાદિક હિ હતા રજ ઉડે તે થરેણુ થાય. આઠ થરેણુએ ૧ દેવાર, ઉત્તરકુના જીગલીયા મનુષ્યના વાળાનું જાતપણુ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી પ્રમાણ બેધને થોકડ, થાય, આઠ દેવકરૂ, ઉત્તરકુરૂના વાળા ૧ મહરિવાસ, રમવાસ ક્ષેત્રના જુગલિયાના વાળાગ્રનું જાહપણું થાય. આઠ હરિવાસ, રમકવાસના વાળા ૧ હેમવય, હિરણવય ક્ષેત્રમાં જુગલિયાના વાળાગનું જાડાપણું થાય, આઠ હેમવય, હિરણવયના વાળા ૧ પૂર્વ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યના વાળાનું જાડપણું થાય. આઠ પૂર્વ, પશ્ચિમ મહાવિદેહના વાળ ૧ ભરત, ઈરવતના મનુષ્યના વાળાનું જાણું થાય, એહુવા ૮ વાળા ૧ લિખ થાય, આઠ લિખે ૧ જુ થાય, આઠ જુયે ૧ જવમય થાય, આઠ જવ મળે ૧ અંગુલ થાય, છ અંગુલે ૧ પગ થાય, ૧૨ અંગુલે ૧ વેંત થાય, ૨૪ અંગુલે ૧ હાથ થાય, ૪૮ અંગુલે ૧ કુક્ષિ થાય, ૬ અંગુલે ૧ ધનુષ થાય, ૨ હજાર ધનુષે ૧ ગાર્ડ થાય, ૪ ગાઉએ ૧ જજન થાય, એ ઉલ્લેધા ગુલે ૨૪ દહકની અવઘેણુ વણવી છે. પ્રમાણુગુલનું માન કહે છે. ભરતાદિક ચકવતિનું કાંગણિ રત્ન હોય. તે ૮ સેનઇયા ભાર છે. સેનઈ. યાનું તેલ કહે છે-૪ મધુર ત્રિફલે ૧ વેત સરસવ થાય, ૧૬ સરસ ૧ અહદ થાય, ૨ અડદે ૧ ગુંજા થાય, ૫ ગુજાયે ૧ માસે થાય, ૬ માસે ૧ સેનઈ થાય, એહવા ૮ સેનઈયા ભારનું કાંગણિ રત્ન હય, તેને છ તળા, ૮ ખુણ, ૧૨ હાંશ છે, સોનીની અહિરણને સંમાણે છે. તે કાંગણિ રત્નની એકી હાંશ ઉસેધાંગુલની પહેલી છે. અને જે ઉમેધાંગુલ તે સમણ ભગવંત મહાવીરનું અદ્ધઅંગુલ થાય, તેને હજારગુણું કરીયે ત્યારે ૧ પ્રમાણગુલ થાય. એટલે મહાવીર સ્વામીના પાંચસે આત્મઅંગુલે ૧ પ્રમાણગુલ થાય, એહવા ૬ પ્રમાણ ગુલે ૧ પગ થાય, ૧૨ અંગુલે ૧ વેંત થાય, ૨૪ અંગુલે ૧ હાથ થાય. ૪૮ અંગુલે ૧ કુક્ષિ થાય, ક૬ અંગુલે ૧ ધનુષ થાય, ૨ હજાર ધનુષે ૧ ગાઉ થાય. ૪ ગાઉ ૧ જોજન થાય, એ પ્રમાણાંગુલે પૃથ્વી, પર્વત, વિમાન, નરકાવાસા, દ્વીપ, સમુદ્ર, નરક, દેવેલેક, લોક, અલોક શાધતી જમીન રત્નપ્રભાધિક ૨૮ બોલનું તથા દ્વિપસમુદ્રાદિ ૨૮ બેલનું લાંબપણું, પહેળપણું, ઉંચાણું, ઉડાપણું, પરિધિ પ્રમુખના માન વર્ણવ્યા છે, ૩. એ ૩ પ્રકારના અંગુલ કહ્યા, તે પ્રત્યેક પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ-શ્રેણિઅંગુલ ૧, પ્રતરગુલ ૨, ઘનાંગુલ ૩. તીહાં અસક૯૫નાયે શ્રેણું તે અસંખ્યાતા જોજન કેડાડી
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાણ બેધને કડ.
૧૯૩ પ્રમાણે લાંબી, અને એક આકાશ-પ્રદેશની પહેલી, જાડાપણે લોકાંત સુધી હોય તેને શ્રેણી કહીયે. ૧. તે શ્રેણીને શ્રેણી ગુણે કરી તેને પ્રતર કહીયે ૨. તે પ્રતરને શ્રેણી ગુણે કરીયે તેને ઘન કહીયે ૩. તે ઘનીકૃત લકને સંખ્યાતગુણે કરીયે ત્યારે સંખ્યાતા લેક અલકમાં થાય. તે સંખ્યાતા લોકને અસંખ્યાત ગુણુ કરીયે ત્યારે અસંખ્યાતા લેક અલોકમાં થાય. તે અસંખ્યાતા લોકોને અનંતગુણા કરીયે ત્યારે અનંતા લેક અલાકમાં થાય. અને તે અનંતા લેકના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા નિગદના એક શરીરમાંહિ નિગેડિયા જીવ છે. અસંખ્યાતા સૂક્ષ્મ નિર્ગાદે ૧ બાદર નિગદ થાય. એક નિગાદમાં અનંતા જીવ જાણવા, એ ૩ પ્રકારના અંગુલ કહ્યા, ૩ પ્રકારના પલ્યોપમનું માન કહે છે. તેમાં પહેપમના ૩ ભેદ,:-ઉદ્ધાર પોપમ ૧, અદ્ધાપપમ ૨, ક્ષેત્રપલ્યોપમ ૩. એક એકના બબ્બે ભેદ, સૂક્ષ્મ ને બાદર. પ્રથમ બાદર ઉદ્વાર પોપમનું સ્વરૂપ કહે છે-એક જજનને ઉસેવાગુલે લાંબે, પહેળો ને ઉડે એહ ૧ પાલ (કો) કહપીયે. તેની ત્રિગુણી ઝાઝેરી પરિધિ હેય, તે પાલ દેવરૂ, ઉત્તરકુરૂના જુગલીયાના મસ્તકના કેશ તે એક દિનથી માંડીને ૭ દિનના ઉગ્યા વાલા કરી ભરીયે, એ તો ઠાંસી ઠાંસીને ભરીયે કે અગ્નિમાંહિ બળે નહિ, વાયરે કરી ઉડે નહિ, પાણીએ કરી સડે નહિ, પોલારના અભાવથી વિશ્વશે નહિ, દુર્ગધ થાય નહિ, ચક્રવતિનું સૈિન્ય ઉપર ચાલે તેપણ નમે કે ડેલે નહિ, ગંગાનદીનો પ્રવાહ ઉપર ચાલે તોપણ પાણીમાંહિ ભેદાય નહિ, પાલામાંથી સમયે સમયે એક એક વાળા કાઠીયે, એમ કાઢતાં એટલે કાળે પાલ ખાલી થાય, બાકી એકે રજ રહે નહિ, તેટલા કાળને બાદર ઉદ્ધાર-પ૯પમ કહીયે, તે પલ્યોપમ સંખ્યાતા સમયને જાણવે. એહવા દશ ક્રોડાકોડી પલ્યોપમે બાઇર ઉદ્ધાર સાગરોપમ થાય. કેવળ ૫રૂપણું માત્ર છે, એ બાદર ઉદ્ધાર ૫૯પમ ૧, સૂક્ષ્મ ઉદ્ધાર પોપમનું માન કહે છે-જેમ એક જોજનને પાલો કપિલે તે પૂર્વવત તે પાલામાંહિ દેવફર, ઉત્તરકુરૂના જુગલીયાના માથાના કેશ એક દિનથી સાત દિનના ઉગ્યા વાલા લઈયે, એકેકા વાલાના અસંખ્યાતા ખંડ કરીયે, તે ખંડ કેવડા નાના થાયચક્ષુ ઇંદ્રિયની અવધેણાથી અસંખ્યાતમે
. ૨૫
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રો પ્રમાણ મધના થાડા,
ભાગે અને નાના સૂક્ષ્મ વનસ્પતિ જીવના શરીરની અવધેણાથી અસંખ્યાતગુણા મહેાઢા, અને જેવડુ એક માદર્ પૃથ્વીકાયના જીવન' શરીર તેવડા વાલાથના ખંડ નાના થાય. તે વાલામના ખડ અગ્નિયે મળે નહિ, વાયરે ઉડે નહિ, તે વાલાયને ખડે કરી પાલા ઠાંસી ઠાંસીને ભરીયે, તે પાલામાંહુથી સમયે સમયે એકેકા વાલાગના ખડ કાઢીયે, એમ કાઢતાં જેટલે કાળે તે પાલેા ખાલી થાય, તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર-પાપમ કહીયે. એ પયાપમ અસ ખ્યાતા સમયના થાય, એહુવા દશક્રોડાકોડી પયાપમે ૧ સુક્ષ્મ ઉદ્ગાર સાગરોપમ થાય. એ સાગરોપમે દ્વીપ સમુદ્રનું માન વળ્યુ છે. અહી ઉદ્ભાર સાગરાપમના જેટલા સમય થાય તેટલા દ્વિપ સમુદ્ર ત્રિછા લાકમાં છે. જંબુદ્વિપ એક લાખ જોજનના લાંખા તે પહેાળા એમ ઠામ મા લવણ સમુદ્ર એ લાખ જોજનના. ધાતકી ખંડ ૪ લાખ જોજનના, એમ હામ ખમણી અસંખ્યાતા દ્વિપ સમુદ્ર જાણવા. એ સુક્ષ્મ ઉદ્ગાર પયાપમ ૨, અા પલ્યાપમનું સ્વરૂપ કહે છે, તેના ૨ ભેદ-મુક્ષ્મ ને માદર. તેમાં ભાદર અદ્ધા પાપમ કેહુને કહીયે. એક જોજનના લાંમા, પહેાળા ને ઉડા ચારે હાથે સરખા પૂવંત પાલા પીયે, દેવ કુરૂ, ઉત્તરકુરૂ જીગલીયા મનુષ્યના વાળાગે કરી પાલા ડાંસી–ાંસીને ભરીયે. પછી સેા સેા વચ્ચે એકેકા વાલાય કાઢીયે. એમ કાઢતાં જેટલે કાળે તે પાલા ખાલી થાય, તેટલા કાળને બાદર અ પાપમ કહીયે. એ પય સખ્યાતા ક્રોડ વચ્ચે થાય. એહવા દશ ક્રોડાક્રોડી ખાદર અટ્ઠા પયાપ× ૧ બાદર અદ્ધા સાગરે પમ થાય. કેવલ પ્રરૂપણા માત્ર છે. ૧. સુક્ષમ અદ્ધા પચાપમનુ સ્વરૂપ કહે છે. એક જોજનના લાંમે, પહેાળે તે ઉડા પાલા પૂર્વવત્ કપીયે. તેહમાં પૂર્વવત્ દેવક, ઉત્તરપુર ક્ષેત્રના જીંગલીયાના વાલાને અસખ્યાતા ખંડ કરી ભરીયે, પાલામાંથી સે સા વસે એકેક ખંડ કાઢીચે, જેટલે કાલે તે પાલા ખાલી થાય, તેટલા કાળને સુક્ષ્મ અહ્વા પલ્યાપમ કહીયે. એહુવા દ્વરા ક્રોડાક્રોડી પયાપમે ૧ સુક્ષ્મ અટ્ઠા સાગરોપમ થાય, એ સાગરોપમે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ જ ગતિના આયુષ વર્ણવ્યા છે. ૨ ક્ષેત્ર પચાપમ કહે છે:-ક્ષેત્ર પલ્યોપમનાર્ ભેદ–સુક્ષ્મ ને બાદર. તેમાં બાદર ક્ષેત્ર પયાપમ કેહુને કહીયે. એક જોજનના લાંખો,
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી પચીસ બોલને થાકા. પળો ને ઉડે પૂર્વવત્ પોલો કપાયે, તેમાં પૂર્વવત દેવકર, ઉત્તરકાર ક્ષેત્રના જુગલીયાના માથાના વાળા ભરીયે, તે પાલા મહિલા વાળાના ફરસ્યા આકાશ પ્રદેશને સમયે સમયે અપહરતા જેટલે કાળે તે પાલે ખાલી થતાં અસંખ્યાતી અવસપણી વહી જાય, એહવા દશ ક્રોડાકોડી પપમે ૧ બાદર ક્ષેત્ર સાગરેપમ થાય, કેવલ પ્રરૂપણું માત્ર છે, મતાંતરે જીવ દ્રવ્યના પરિણામ દાખવ્યા છે. ૧. સુક્ષમ ક્ષેત્ર પોપમનું સ્વરૂપ કહે છે, એક જોજનાનો લાંબે, પહેળો ને ઉડે પૂર્વવત પાસે કપીએ, તેમાં દેવરૂ, ઉત્તરકુર ક્ષેત્રના જુગલીયાના વાળાગના અસંખ્યાતા ખંડ કરી ભરીયે, તે પાલા માંહિલા વાળાગ્રના ફરસ્યા આકાશ પ્રદેશ તથા અણકરસ્યા આકાશ પ્રદેશ છે, તે ફરસ્યા અણુ ફરસ્યા આકાશ પ્રદેશને સમયે સમયે અપહરીયે. એટલે કાળે પાલે ખાલી થાય, તેટલા કાળને ૧ સુક્ષ્મ ક્ષેત્ર ૫પમ કહીયે, એહવા દશ કોડાકોડી સુક્ષ્મ ક્ષેત્ર ૫૫મે ૧ સુક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય. એ સાગરે૫મના દૃષ્ટિવાદ સૂત્રે ભાવ વર્ણવ્યા છે, જે એ ત્રણ પ્રકારના પલ્યોપમનું માન કહ્યું. ઇતિ.
અથ શ્રી પચીસ બેલને થોકડે.
૧ પહેલે બેલે મહાવીર પ્રભુએ એકાએક દીક્ષા લીધી અને મેક્ષ પણ એકાએક ગયા. ઉદ્ધકે સર્વાર્થ સિદ્ધ વિમાન એક લાખ જેજનનું છે, ત્રિછા લેકે જ બુદ્વીપ એક લાખ જે જનને છે, અધો લોકે સાતમી નરકે અપઠાણ નરકાવાસે એક લાખ
જનને છે. ચિત્રા નક્ષત્ર, શાંતિ નક્ષત્ર, આર્કા નક્ષત્ર એ ત્રણ નક્ષત્રને એકેકે તારો કહ્યો છે. ૨ બીજે બેલે ધમકરણ કરતી વખતે બે દીશા સન્મુખ બેસી કરવી તે પૂર્વ અને ઉત્તર બે - પ્રકારે ધર્મ કહો છે; ગૃહસ્થ ધર્મ અને સાધુ ધમ. બે પ્રકારે છવ કહ્યા છે, સિદ્ધના જીવ અને સંસારી છવ, બે પ્રકારે દુઃખ કહ્યું છે, તે શારીરિક દુઃખ અને માનસિક દુઃખ, પૂર્વાફાગણી નક્ષત્ર, ઉત્તરાફાલગુણ નક્ષત્ર, પૂર્વાભાદ્રપદ અને ઉત્તરાભાદ્ર
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રી પચીસ ગેલના થેાકડા.
પદ્મ એ ચાર નક્ષત્રના મળે તારા કહ્યા છે. ૩ ત્રીજે મેલે શ્રાવક ત્રણ મનાથ ચિંતવે તે એવી રીતે કે, હે ભગવાન! હુ આર્ભ અને પરિગ્રહ કયારે છાંડીશ? હે ભગવાન! હું પાંચ મહાવ્રતધારી કયારે થઈશ ! હે ભગવાન ! હું આલેાયણા કરી સચારા ક્યારે કરીશ ? તે વખતે ધન્ય છે. ત્રણ પ્રકારના જિન કહ્યા!–૧. અવધિજ્ઞાની જિન, ર, મન:પર્યવજ્ઞાની જિન. ૩ કેવળજ્ઞાની જિન. ત્રણ પ્રકારના પાત્ર સાધુને ખપે તે-૧, માટીનું, ર. તુંબડાનું, ઉ, કા. સાત નક્ષત્રના ત્રણ ત્રણ તારા કહ્યા છે. અભિચ, શ્રવણ, અન્ધની, ભરણી, મૃગશર, પુષ્ય, જ્યેષ્ઠા એ સાત નક્ષત્ર, ૪ ચેાથે બેલે શ્રાવકને ચાર વીસામા કહ્યા છે. ભાર વહે. નારને દૃષ્ટાંતે. એવી રીતે કે ભાર એક ખભેથી બીજે ખભે લે તે એક વીસામા ૧, કોઇ જગ્યાએ આટલે કે ચાતરે ખેાજો મુકીને પીશાબ કર્યા જાય કે ઝાડે ફરવા જાય તે બીજો વીસામા ૨, ગામ દૂર હાય, રસ્તામાં ધમ શાળા કે યક્ષનુ દેવળ આવે ત્યાં રાત રહે તે ત્રીજો વીસામેા, ૩, પેાતાને કે ધણીને ત્યાં ભાર મૂકે તે ચાથેા વીસામેા, ૪, હવે એ દૃષ્ટાંત શ્રાવકના ઉપર ઉતારે છે. તે જેમ ભાર લીધે તેમ શ્રાવકને બેજો તે અઢાર પાપ રૂપ. તેના ચાર વીસામા નીચે પ્રમાણે-શ્રાવક આમ, પાખી ઉપવાસ, એકાસણું' કરે તે પાપ રૂપ એજો-એક ખાધેથી ખીજે ખાંધે લેવા રૂપ તે પહેલા વીસામા, કેમકે ઉપવાસ કર્યાં તે પેાતાની જાતને માટે ખાવાનું અધ કર્યુ અથવા પાપ બંધ કર્યુ પણ બીજાને માટે કરવુ પડે છે, તેથી પહેલા વીસામા જાણવા. ૧, શ્રાવક્ર એક સામાયક, એ સામાયક અથવા એ ઘડીનું, ચાર ઘડીનું દેશાવગાસિક કરે તે બીજો વીસામે જાણવા. કેમકે એટલા વખત પાપમાંથી રોકાયા. ૨, શ્રાવક આમ પાખીના પાષધ કરે તે રાત રહેવા રૂપ ત્રીજો વીસામા, ૩, શ્રાવક આલેાયણા કરી સથા કરે ત્યારે સ` પાપથી નિવાં એ ભાર ઘેર મુકવા રૂપ ચાયા વિસામા, ૪, શ્રાવકને ચાર પ્રકારનુ રાત્રિ-ભાજન કહ્યું છે તે જેમકે રાત્રિએ રાંધે અને દિવસે ખાય તે અશુદ્ધ. ૧, દિવસે સંધે અને રાત્રિએ ખાય તે પણ અશુદ્ધ, ર, રાત્રે રાંધે અને રાત્રે ખાય તે પણ અશુદ્ધ ૩, દીવસે રાંધે અને દીવસે ખાય તે શુદ્ધ ૪, વળી એજ ચાર ભાંગા બીજી રીતે કહે છે:–અધારી જગ્યાએ
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી પચીસ મેલના ઘેાડા.
૧૯૭
રાંધે અને અજવાળે ખાય તે અશુદ્ધ. ૧, અજવાળામાં રાંધે અને અધારી જગ્યાએ ખાય તે પણ અશુદ્ધ. ૨, અધારી જગ્યાએ રાંધે અને અધારી જગ્યાએ ખાય તે અશુદ્ધ ૩ અજવાળી જગ્યાએ રાધે અને અજવાળી જગ્યાએ ખાય તે શુદ્ધ ૪, પૂર્વાષાઢા નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર, એ ત્રણના ચાર ચાર તારા કથા છે. ૫ પાંચમે ખેાલે સમકિતના લક્ષણ પાંચ, સ ́મ ૧, સવેગ ર્, નિવેગ ૩, અનુકંપા ૪, આરતા ષ, પાંચ સમકિતના દુષણ કહ્યા છેઃ-મિથ્યાત્વીએ ખેાલાવ્યા પહેલાં પાતે તેને ખેલાવે તે, ૧, મિથ્યાત્વોના સામું વારવાર જોયુ તે. ર, મિથ્યાત્વીત પહોંચાડવા જવુ' તે. ૩. કામ વિના તેનાં મકાન ઉપર જવું તે. ૪. વારંવાર તેના મકાન ઉપર જવું તે, ૫. એ પાંચ દુષણ, પાંચ સમકિતનાં ભ્રૂણ કહે છે. ધર્મને વિષે ચતુરાઇ રાખે તે સમકિતનું ભૂષણ, ૧. જિનશાસનને અનેક રીતે દીપાવે તે, ૨. સાધુની સેવા કરે તે. ૩. ધર્મથી ડગતાને સ્થિર કરે તે. ૪. સાધુ, સ્વધર્મીની વૈયાવચ્ચ કરે તે. ૫. એ પાંચ ભૂષણ જાણવા. શરીરમાંહેથી પાંચ ઠેકાણેથી જીવ નીકળે તે કહે છે. પગને તળીએથી નીકળે તે નરકે જાય. ૧. જાગથી નીકળે તે તિ"ચમાં જાય. ૨. છાતીએથી નીકળે તે મનુષ્યમાં જાય, ૩. મસ્તકેથી નીકળે તે દેવલાકમાં જાય. ૪. અને સર્વાંગધી નીકળે તે મેક્ષ જાય, પ, પાંચ પ્રકારે જીવ ધર્મ ન પામે તે કહે છે. અહંકારી ૧, ક્રોધી ર, રાગી ૩, પ્રમાદી ૪. આળસુ ૫. પાંચ નક્ષત્રના પાંચ પાંચ તારા કહ્યા છે તે રાહીણી ૧, પુનઃવસુર, નિષ્ટ ૩, વિશાખા ૪, હસ્ત ૫. ૬ છઠે મેલે છ પ્રકારે સાધુ આહાર કરે તે કહે છે-ક્ષુધાવેદની સમાવવાને માટે. ૧ વયાવચ્ચ કરવાને માટે. ૨, ઇરીયાસુમતિ શાધવાને માટે, ૩, સયમના નિર્વાહને માટે, ૪, આયુષ્ય નિભાવવાને માટે. ૫, રાત્રીએ ધર્મ જાગરણ કરવાને માટે. ૬. છ ધર્મના દેવ ગુરૂના નામ કહે છે-જૈન ધમમાં દેવ અરિહુંત, ગુરૂ નિગ્રંથ. ૧, ખાદ્ધ મતમાં દેવ બુદ્ધ, ગુરૂ દુંગી. ૨, શીવ મતમાં દેવ દ્ર, ગુરૂ ચેગી, ૩. દેવી મતમાં દૈવી ધ, ગુરૂ વૈરાગી, ૪. ન્યાય મતમાં ધ્રુવ જગતકર્તા; ગુરૂ સન્યાસી. ૫, મીમાંસક મતમાં દેવ લખ, ગુરૂ દરવેશ, ૬, સમક્તિની છ જતના કહે છે—અત્યંતીના ગુણગ્રામ ન કરે. ૧, અન્યતીથી ન માને,
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી પચીસ બેલને થેકડે. વાં ને પૂજે નહિ, ૨, અન્યતીથીને લાવ્યા વિના પિતે બેલે નહિ, ૩, વારંવાર એ સાથે અલાપ સલાપ કરે નહિ, ૪, અન્યતીયીને તરણતારણ માની અન્ન પાણી આપે નહિ, (દયાબુદ્ધિ, અનુકંપાને આગાર) ૫, અન્યતીથીને ધમબુદ્ધિએ વસ્ત્ર, પાત્ર આપે નહિ. સાતા નિમિત્તે આપે ૬, છ લેગ્યાના વિચાર કહે છે. કૃષ્ણ લેક્ષાવાળાને જીવહિંસા કરવાની ઇચ્છા હોય , નીલ લેશ્યાવાળાને ચારીની ઇચ્છા હેય. ૨, કાપુત લેક્ષાવાળાને મિથુનની ઈચ્છા હેય. ૩, તેજી લેશ્યાવાળાને તપશ્ચર્યા કરવાની ઇચ્છા હોય, ૪, પદ્મ લેશ્યાવાળાને દાન દેવાની ઈચ્છા હેય. ૫, શુકલ લેશ્યાવાળાને મેક્ષની ઈચ્છા હોય, ૬, કૃતિકા, અશ્લેષા એ બે નક્ષત્રના છ છ તારા છે. ૭, સાતમે બેલે સાત કારણે છદ્મસ્ત જાણું, પ્રાણાતિપાત લગાડે. ૧, મૃષાવાદ લગાડે, ૨, અદત્તાદાન લગાડે, ૩, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તેને સ્વાદ લે, ૪, પૂજા સતકાર વાં છે, ૫, નિવઘ પરૂપે પણ સાવદ્ય લાગે, ૬, જેવું પરૂપે તેવું કરી શકે નહિ, ૭, એ સાત વાના જેનામાં હોય તે છાસ્ત જાણું, સાત પ્રકારે આઉખું ઘટે તે કહે છે-ધ્રાસકે પડવાથી મરે, ૧, શસ્ત્રથી મરે, ૨, મંત્ર મુઠથી મરે, ૩, ઘણે આહારે અછણથી મરે. ૪, શુલાદિક વેદનાથી મરે. ૫, સર્પાદિક કરડેથી મરે, ૬, શ્વાસે શ્વાસ રૂંધાવાથી મરે, ૭, એ સાત પ્રકારે આઉખું તુટે, ૭, હવે સાત નય કહે છે, નિગમ નય, ૧, સંગ્રહ નય, ૨, વ્યવહાર નય, ૩, રાજુ સૂત્ર નય, ૪, શબ્દનય, પ, સમારૂઢ નય, ૬, એવંત નય, ૭, એ સાત પ્રકારે નય કહ્યા. મઘા નક્ષત્રના સાત તાશ કહ્યા છે. ૮, આઠમે બેલે આચાર્યની આઠ સંપદા, આચાર સંપદા, ૧, શરીર સંપદા, ૨, સૂત્ર સંપદા, ૩, વચન સંપદા, ૪ પ્રયાગ સંપદા, ૫, મતિ સંપદા, ૬, સંગ્રહ સંપદા, ૭, વાચના સંપદા, ૮, એકલવિહારી સાધુ-સાધ્વીના આઠ અવગુણ કહ્યા છે તેના નામ-કોધી હેય તે એ રહે. ૧, અહંકારી હોય તે એક રહે. ૨, કપટી હોય તે એકલો રહે, ૩, લોભી હોય તે એકલો
હે, ૪, પાય કરવામાં આશક્ત હોય તે એકલો રહે. ૫, કુતુહલીમક હેય તે એલ રહે, ૬, ધુતારે હોય તે એળે રહે, ૭, માઠા આચારનો ધણું હોય તે એકલે રહે, ૮, આઠ ગુણને ધણી એકલે હોય તેના નામ-સંયમને વિષે દઢ પ્રણામને ધણી ગુરૂની
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી પચીસ બેલના થોકરા.
૧૯૯
આજ્ઞા લઈ એકલે રહે , ઘણું સૂત્રને જાણ એકલા રહે, ૨, જઘન્ય દશ પૂર્વને ભણેલા ઉત્કૃષ્ટ ચક્ર પૂર્વને ભણેલા એકલા રહે, ૩, ચાર જ્ઞાનને ધણું એ રહે, ૪, મહાબળને ધણી એકલે રહે, ૫, કલેશ રહિત હોય તે એકલે રહે, , સંતોષી હેય તે એકલા રહે, ૭, બૅયવંત હોય તે એકલા રહે, ૮, આઠ ઠેકાણે મનુષ્યને ઘેલાપણું ઉત્પન્ન થાય તે કહે છે-નરનારી પરસ્પર વાત કરે ત્યારે ઘેલા, ૧, બાળકને રમાડે ત્યારે ઘેલા, ૨, કલેશ કરે ત્યારે ઘેલા, ૩, દારૂ, ભાંગ, કેફી પદાર્થ પીએ ત્યારે ઘેલા, ૪, પેચબંધ પાઘડી બાંધીને ફરે ત્યારે ઘેલા, ૫, અરીસામાં મુખ જુએ ત્યારે ઘેલા, ૬, શયન સમય ઘેલા, ૭, હેળીમાં પુરૂષ અને અપાઠી પુનમે સ્ત્રીઓ, ૮, દેખતા આઠ પ્રકારે અંધ કહ્યા તે કહે છે, કામાંધ ૧, ક્રોધોધ ૨, કપણાધ ૩, માનાંધ, ૪, મદ્યાંધ ૫, ચોરોધ ૬, જુગટયાંધ ૭, ચુગલ્યાધ ૮, એ આઠ આંધળા જાણવા. આઠ મહાપાપી કહે છે–આત્મ-ઘાતી મહા પાપી, ૧, વિશ્વાસઘાતી મહાપાપી, ૨, ગુણ ઓળવનાર મહા પાપી ૩, ગુરૂ-દ્રોહી મહા પાપી, ૪ કડી સાક્ષી પૂરે તે મહા પાપી, પ, બેટી સલાહ આપે તે મહા પાપી, ૬, પચ્ચખાણ વારંવાર ભાંગે તે મહા પાપી, ૭, હિંસામય ધમ પરૂપે તે મહા પાપી, , નવમે બેલે નવ પ્રકારે શરીરમાં રોગ ઉપજે તે કહે છે-ઘણું ખાય તો રાગ ઉપજે. ૧, અઝરણુમાં ખાય તથા ઘણું બેસી રહે તો રાગ ઉપજે, ૨, ઘણું ઉધે તો રેગ ઉપજે, ૩, ઘણું જાગે તે રેગ ઉપજે , દિશા રેકે તે રેગ ઉપજે, ૫, પિશાબ કે તે પગ ઉપજે, ૬, ઘણું ચાલે તો રેગ ઉપજે, ૭, અણગમતી વસ્તુ ભેગવે તે રોગ ઉપજે, ૮, વારંવાર વિષય સેવે તે રેગ ઉપજે. ૯, નવ બોલ સમજવાના કહ્યા તે કહે છે. રજપુતને ક્રોધ ઘણું. ૧, ક્ષત્રીયને માન ઘણું. ૨, ગુણકાને માયા ઘણી, ૩, બ્રાહ્મણને લાભ ઘણે, ૪, મિત્રને રાગ ઘણે. ૫, શાકને દ્વેષ ઘણું. ૬, જુગારીને શાચ ઘણે. ૭. ચેરની માતાને ચિંતા ઘણી. ૮, કાયરને ભય ઘણે. ૯. દશમે બેલે નારકીના જીવને દશ પ્રકારની વેદના કહે છે-અનંતી ભૂખ, ૧, અનંતી તરસ. ૨. અનંતી ટાઢ ૩, અનંતી ગરમી, ૪, અનતે દાઘ. ૫, અનંત ભય, ૬, અને તો જવર. ૭, અનંતી ખરજ, ૮ અનંતુ પરવશપણું ૯, અનંત શેક ૧૦. દશ પ્રકારે શ્રાવકને પસ્તાવું પડે તે કહે છે
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી પચીસ બેલને શેકો. સાધુની જોગવાઈ હોય અને પ્રશ્નાદિક પૂછે નહિ તે સાધુ વિહાર કર્યા પછી પસ્તાવું પડે. ૧, વખાણ વાણી સાંભળે નહિ તે પસ્તાવું પડે. ૨, સામાયિક–પ્રતિક્રમણ કરે નહિ તો પસ્તાવું પડે, ૨, આહાર પાર્ણ અસુઝતે હોય તો પસ્તાવું પડે. ૫, સ્વધર્મીની ખબર લે નહિ તો પસ્તાવું પડે. ૬, ધમ જાગરણ જાગે નહિ તે પસ્તાવું પડે. ૭, સાધુની વિનથભક્તિ કરે નહિ તે પસ્તાવું પડે, ૮, સાધુની સાર સંભાળ લે નહિ તો પસ્તાવું પડે. ૯, સાધુ વિહાર કરી જાય ને ખબર ન પડે તે પસ્તાવું પડે. ૧૦ દશા કારણે દેવતાનું આયુષ્ય બંધાય. દશ પ્રકારે જ્ઞાનમાં વૃદ્ધિ કરનાર નક્ષત્રનાં નામ-મૃગસર, ૧, આ. ૨, પુષ્ય, ૩, પૂર્વા ભાદ્રપદ, ૪, પૂર્વાષાઢા, ૫, પૂર્વાફાલ્ગની. ૬, મૂળ, ૭, અશ્લેષા. ૮, હસ્ત, ૯, ચિત્રા, ૧૦, એ દશ નક્ષત્રમાં જ્ઞાન ભણે તે વૃદ્ધિ થાય ને વિન જાય, ૧૧ અગીઆરમે બેલે મહાવીરના ૧૧ ગણધરના નામ કહે છે-ઇન્દ્રભૂતિ. ૧, અગ્નિભૂતિ, ર, વાયુભૂતિ, ૩, વ્યક્ત. ૪, સુધર્મા સવામી. ૫, મંડિત પુત્ર. ૬ મૌરીપુત્ર, ૩, અકંપીત ૮, અચળ બ્રાતા. ૯, મહેતાર્ય. ૧૦, પ્રભાસ ૧૧, અગિયારબલે જ્ઞાન વધે તે કહે છે-ઉદ્યમ કરતા જ્ઞાન વધે, ૧, નિદ્રા તજે તે જ્ઞાન વધે ર, ઉણાદરી કરે તે જ્ઞાન વધે, ૩, ઘાડું બેલે તે જ્ઞાન વધે. ૪, પંડિતની સેનત કરે તો જ્ઞાન વધે. ૫, વિનય કરે તો જ્ઞાન વધે, ૬. પટરહિત તપ કરે તો જ્ઞાન વધે. ૭, સંસાર અસાર જાણે તો જ્ઞાન વધે, ૮, માંહોમાંહી ચર્ચા–વાત કરે તે જ્ઞાન વધે, ૯, જ્ઞાની પાસે ભણે તે જ્ઞાન વધે. ૧૦, દ્રિ
ના વિષયને ત્યાગ કરે તો જ્ઞાન વધે, ૧૧, મૂળ નક્ષત્રના અગીઆર તારા છે. ૧૨–બારમે બોલે બાર કારણે આત્માનું પરમ કલ્યાણ થાય તે કહે છે-સમતિ નિમળ પાળે તો આત્મા. નું પરમ કલ્યાણ થાય–શ્રેણુક રાજાની પેરે ૧, નિયાણુરહિત કરણી કરે તે પરમ કલ્યાણ થાયતામલી તાપસની પરે, ૨, મન વચન કાયાના જેગ કબજે રાખે તે પરમ કલ્યાણ થાય. ગજસુકમાલ મુનિની પેરે, ૩, તો શક્તિએ ક્ષમા કરે તો પરમ કલ્યાણ થાય-પરદેશી રાજાની પેરે, ૪. પાંચ ઈતિનું દમન કરે તે પરમ કલ્યાણ થાય-ધમરૂચી અણુગારની પરે, ૫, સાધુનો શુદ્ધ આચાર પાળે તો પરમ કલ્યાણ થાય-ધના અણુ
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી પચીસ ગેલના થાકડા.
૨૦૧
ગારની પેરે. ૐ, ધર્મ ઉપર શ્રદ્ધા-પ્રતિત રાખે તેા પરમ કલ્યાણુ થાય-વરૂણ નાગ નતુયાના મિત્રની પેરે, ૭, માયા કપટ ડે તા પરમ કલ્યાણ થાય-મલ્લિનાથના છ મિત્રની પેરે. ૯, આર્મીવમાં સવર્ નીપજાવે તેા પરમ કયાણ થાય—સતિ રાજાની પેરે. ૯, રાગ આવે હાય એય ન કરે તેા પદ્મ કલ્યાણ થાયઅનાથી નિથની પેરે. ૧૦, પરિસહુ આવ્યા સમભાવ રાખે તા પરમ કલ્યાણ થાય-મેતારજ મુનિની પેરે, ૧૧, તૃષ્ણા ઉત્પન્ન થઇ તેને પાછી વાળે તા પરમ કલ્યાણ થાય—-પીલ કેવળીની પેરે. ૧૨. ૧૩-તેરમે મેલે તેર તણખા કહે છે જન્મરૂપી શ્ અને મરણરૂપી તણખા ૧, સ`જોગરૂપી રૂ અને વિશેગરૂપી તણખા.૨, શાતારૂપો રૂ અને અશાતારૂપી તણખા ૩. સ`પારૂપી રૂ અને આપદ્મારૂપી તણખા ૪, હરખરૂપી રૂ અને શગન પી તણખા, ૫, શીલરૂપી રૂ અને શીલરૂપી તણખા. ૬, જ્ઞાનરૂપી રૂ અને અજ્ઞાનરૂપી તખેા. ૭, સમતિરૂપી રૂ અને મિથ્યાત્મરૂપી તણખા, ૮, સજમરૂપી રૂ અને અસ જમરૂપી તણખા, ૯, તપસ્વીરૂપી રૂ અને ક્રોધરૂપી તણખા, ૧૦, વિવેકરૂપી રૂ અને અભિમાનરૂપી તણખા, ૧૧, સ્નેહરૂપીરૂ અને માયારૂપી તણખા, ૧૨, સતાષરૂપી રૂ અને લાભરૂપી તણખા, ૧૩, એ તેર તણખા. હવે તેર કાઢીઆ કહે છે. જુગાર ૧, આળસ ૨, શાક ૩, ભય ૪, વિયા ૫, શ્વેતક ૬, ક્રોધ ૭, કૃષ્ણ બુદ્ધિ ૮, અજ્ઞાન ૯, વહેમ ૧૦, નિદ્રા ૧૧, મદ ૧૨, માહુ ૧૩, એ તેર કાઢી. ૧૪ચૌદમે મેલે વ્યાખ્યાન સાંભળનારના ૧૪ ચુણ કહે છે-ભક્તિવ ત હાય. ૧, મીઠાખેલા હાય ૨, ગo રહીત હાય ૩, સાંભળ્યા ઉપર રૂચી હાય ૪, ચપળતારહિત એકામ ચિત્તે સાંભળનાર હોય પ, જેવુ’ સાંભળે તેવું પૂછનારને ખરાખર કહે ૬, જિત-વાણીને પ્રકાશમાં લાવનાર હાય ૭, ઘણાં શાસ્ત્ર સાંભળીને તેના રહસ્યના જાણુ હાય ૮, ધકા માં આળસ ન કરનાર હાય ૯, ધર્માં સાંભળતા નિદ્રા ન કરનાર હાય ૧૦, બુદ્ધિવંત હાય ૧૧, દાતાર ગુણ હોય ૧૨, જેની પાસે ધમ સાંભળે તેના ગુણના ફેલાવા કરનાર હાય ૧૩, કોઈની નિંદા ન કરે. તેમજ તેમના વાદવિવાદ ન કરે ૧૪, ૧૫ પક્રમે મેલે વિનીત શિષ્યના પર્ ગુણ કહે છે-ગુરૂથી નીચા આસને બેસવાવાળા હેાય ?, ચપળપણા રહિત હાય ર, માયા
૨૬
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી પચીસ બોલને થોકડો.
રહિત હેય ૩, કુતુહળ રહિત હેય ૪, કર્કશ વચનરહિત હોય , લાંબે વખત પહચે તે ક્રોધ ન કરનાર હેય ૬, મિત્ર સાથે મિત્રતા રાખે ૭, સૂત્ર ભણું મદ ન કરે ૮, આચાર્યાદિની નિંદા ન કરે. ૯ શિખામણ દેનાર ઉપર ક્રોધ ન કરે ૧૦, પુંઠ પાછળ વાલસરીના ગુણ બોલે ૧૨, કલેશ, મમતા રહિત હેય ૧૨, તત્વને જાણ હેય ૧૩, વિનયવંત તથા ઇધિના દમનાર હેય ૧૫, સેલમે બેલે સેલ પ્રકારના વચન જાણવા તે કહે છે-એક વચન ઘટ, પેટ, વૃક્ષ ૧, દ્વિવચન ઘટી, પટૌ, વૃક્ષૌ ૨, બહુવચન ઘટા, પટા, વૃક્ષા , સ્ત્રીલિગે વચન-કુમારી, નગરી, નદી. ૪, પુરૂષલિગે વચન-દેવ, નર, અરિહંત, સાધુ. ૫, નપુંસકલિંગે વચન-કપટ, કમળ, નેત્ર. ૬, અતીતકાળ વચન ( ગયો કાળ )-કરેલું, થએલું, ૭ અનાગતકાળ વચન (આવતે વળ ) કરશે, થશે, ભાંગશે, ૮, વર્તમાનકાળ વચન-કરે છે, થાય છે, ભણે છે. ૯ પક્ષ વચન-એ કાઈ તેણે કર્યું ૧૦, પ્રત્યક્ષ વચન–એમજ છે ૧૧, ઉપનિત વચન–અપુરૂષ રૂપવંત છે ૧૨, અપનીત વચન-જેમ એ પુરૂષ કુરૂપવંત છે ૧૩, ઉપનીત અપનીત વચન-જેમ એ રૂ૫વંત પણ કશીલિએ છે ૧૪, અપનીત ઉપનીત વચન-જેમ એ પુરૂષ કશીલિએ પણ રૂપવંત છે ૧૫, અધ્યાત્મ વચન-ભગ્ન બેલે ( તુટેલું વચન ), રૂ વાણીઆની પરે રૂ ૫, ૧૬. સત્તરમે બોલે સત્તર પ્રકારને સંયમ કહે છે–પૃથ્વીકાયની દયા પાળવી તે સંયમ ૧, અપકાયની દયા પાળવી તે સંયમ ૨, તેઉકાયની ૩, વાયુકાયની ૪, વનસ્પતિકાયની ૫, બેઈદ્રિયની ૬, તેઈદ્રિયની ૭, ચરિંદ્રિયની ૮, પંચૅટ્રિની ૯, અજીવાયની ૧૦, પહાની ૧૧, ઉપહાની ૧૨, ૫મજણની ૧૩, પરીઠાવણીયા ૧૪, મન ૧૫, વચન ૧૬, કાયા ૧૭, એ સત્તર પ્રકારને સંયમ, ૧૭. અઢારમે બેલ અઢાર દ્રવ્ય દિશા કહે છે. પૂર્વ ૧, પશ્ચિમ ૨, ઉત્તર ૩, દક્ષિણ ૪, ઈશાન ખુણે ૫, અગ્નિખુણે ૬, નિત્ય ખુણે ૭, વાયવ્ય ખુણે ૮, વિદીશીના આઠ આંતર એ બધા થઈને સેળ, ઉંચી સત્તાર અને નીચી અદાર, એ અઢાર, ભાવ દિશા કહે છે-પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, અગ્રણીઆ ૫, મૂળબીઆ ૬, પોરબીઆ ૭, બંધબીઆ ૮, બેઇકિય ૯, તેઈદ્રિય ૧૦, ચઉરે વિય ૧૧, પચંદ્રિય ૧૨, તિર્યંચ ૧૩, કર્મભૂમિ ૧૪, અકર્મભૂમિ ૧૫, છપન અંતરદ્વીપ ૧૬, દેવતા
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી:પચીસ બેલને શેકો.
૨૦૩ ૧૭, નારકી ૧૮. એ અઢાર ૧૯-ઓગણીસમે બેલે કાઉસગ્નના એગણીશ દોષ કહે છે. ઢીચણ ઉપર એક પગ રાખીને કાઉસગ્ન કરે તો દેાષ ૧, કાયા આઘીપાછી હલાવે તો દેષ ર, ઉઠીંગણ કે તો દોષ ૩, માથુ નમાવી ઉભું રહે તો દોષ ૪, બે હાથ ઊંચા રાખે તો દેષ ૫, મેઢે માથે એ તો દોષ ૬, પગ ઉપર પગ રાખે તે દોષ ૭, શરીર વાંક રાખે તો દેષ ૮, સાધુની બરાબર રહે તો દોષ લ, ગાડાની ઉધની પેરે ઉભો રહે તો દોષ ૧૦, કેડેથી વાંકે ઉભો રહે તો દોષ ૧૧, રજહરણ ઉંચો રાખે તો દોષ ૧૨, એક આસને ન રહે તો દેષ ૧૩, આંખ ઠેકાણે ન રાખે તો દોષ ૧૪, માથું હલાવે તે દોષ ૫, ખોંખારો કરે તો દોષ ૧૬, ડીલ હલાવે તો દોષ, ૧૭, ડીલ મરડે તો દેષ ૧૮, શુન્ય ચિત્ત રાખે તે દેષ ૧૯, ૨૦ વીસમે બેલે વીસ પ્રકારે જીવ તીર્થકર માત્ર બાંધે તે કહે છે:–અરિહંતના ગુણગ્રામ કરે તો કમની ક્રોહ ખપાવે, ઉત્કૃષ્ટ રસ આવે તે તીથ કર ગાત્ર બાંધે ૧, સિદ્ધના ગુણગ્રામ કરે તે ૨, સિદ્ધાંતના ગુણગ્રામ કરે તો ૩, ગુરૂના ગુણશ્રામ કરે તે ૪, સ્થિવરના ગુણગ્રામ કરે તે ૫, મહસૂત્રીના ગુણગ્રામ કરે તો , તપસ્વીના ગુણગ્રામ કરે તો ૭, જ્ઞાન ઉપર ઉપયોગ વારંવાર રાખે છે કે, શુદ્ધ સમક્તિ પાળે તો ૯, વિનય કરે તો ૧૦, બે વખત પ્રતિકમણ કરે તે ૧, વ્રત પચ્ચખાણ ચોખાં પાળે તે ૧૨, ધર્મધ્યાન, શુકલધ્યાન ધ્યાવે તે ૧૩, બાર ભેદે તપ કરે તો ૧૪, સુપાત્રને દાન દે તો ૧૫, વૈયાવચ્ચ કરે તો ૧૬, સર્વ જીવને સુખ ઉપજાવે તો ૧૭, અપૂર્વ જ્ઞાન ભણે તે ૧૮. સૂત્રની ભક્તિ કરે તે ૧૯ તીર્થકરને માગ દીપાવે તે ૨૦, એ વિસ, ૨૧-એકવીશમે બોલે શ્રાવકના એકવીશ ગુણ કહે છે -- અક્ષક ૧, જશવંત ૨, સૌમ્ય પ્રકૃતિ ૩, લોકપ્રિય 8, સ્વભાવ આકારે નહિ ૫, પાપથી ડરે ૬, શ્રદ્ધાવંત ૭, લબ્ધલક્ષ ૮, લજ્જાવંત , દયાવંત ૧૦, મધ્યસ્થ ૧૧, ગંભીર ૧૨, સૌમ્યદષ્ટિ ૧૩, ગુણાગી ૧૪, ધમકથક સં૫, સાચાને પક્ષ કરનાર ૧૬. શુદ્ધ વિચારી ૧૭, ઘરડાની રીતે ચાલનાર ૧૮, વિનયવંત ૧૮, કીધેલા ગુણને ભૂલે નહિ ૨૦, પરહિતકારી ૨૪, એ એકવીશ. ૨૨બાવીસમે બોલે બાવીસ જણ સાથે વાદ ન કરે તે કહે છે - ધનવંત સાથે ૧, બળવંત સાથે ૨ ઘણું પરિવાર સાથે ૩,
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી પચીસ બોલને થાકર. તપસ્વી સાથે ૪, હલકા માણસ સાથે ૫, અહંકારી સાથે ૬, ગુરૂ સાથે ૭, સ્થિવર સાથે ૮, ચોર સાથે. ૯ જુગારી સાથે ૧૦, રેગી સાથે ૧૧, ક્રોધી સાથે ૧૨, જુબેલા સાથે ૧૩, કુસંગી સાથે ૧૪, રાજા સાથે ૧૫, શીતળ લેશાવાળા સાથે ૧૬, તેજુ લેશાવાળા સાથે ૧૭, મોઢે મીઠાબોલા સાથે ૧૮, દાનેશ્રી સાથે ૧૯, જ્ઞાની સાથે ૨૦, ગુણકા સાથે ૨૧, બાળક સાથે રર, એ બાવીસ. ૨૩-વીસમે બોલે પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષય કહે છે:–શ્રોતેંદ્રિયના ત્રણ વિષય-જીવ શબ્દ ૧, અજીવ શબ્દ ૨, મિશ્ર શબ્દ 3, ચક્ષુ ઇકિયના પાંચ વિષય-કાળો ૧, પીળે ૨, લીલે ૩, રાતે જ, ધોળ ૫, ધ્રાણેન્દ્રિયના બે વિષય-સુભ ગંધ ૧, દુર્ભ ગંધ ર, કુલ દશ, ફરસ ઇંદ્રિયના આઠ વિષય તે ખરખરે ૧૧, સુહાળે ૧૨, હલકે ૧૩, ભારે ૧૪, ટાદ ૧૫, ઉને ૧૬, લુઓ ૧૭, ચીકણે ૧૮, રસકિયના પાંચ વિષય-તીખ ૧૯, કડવો ર૦; કષાયલે ૨૨, ખાટા રર, મીઠો ૨૩, ૨૪-ચોવીસમે બેલે ચાવીસ ટાટા કહે છે:–ભણવા ગણવાની આળસ કરે તે જ્ઞાનને ટોટેમહસૂત્રીની શાખ , સાધુ સાધવીના દર્શન ન કરે તો સમકિતનો ટેટ-સેમિલ બ્રાહ્મણની સાખ ૨, વખતસર પ્રતિક્રમણ ન કરે તો વ્રત-પચ્ચખાણને ટેટ-ઉત્તરાધ્યયન અધ્યયન ૨૫ ની શાખ ૩, સાધુ-સાધ્વી મહેમાંહી વૈયાવચ્ચ ન કરે તે તીથને ટોટકાણાંગની શાખ ૪, તપસ્યાની ને આચારની ચોરી કરે તે દેવતામાં ઉંચી પદવીને ટેટ-દશવૈકાલિક ભગવતીની શાખ ૫, કઠણ કલુશ ભાવ રાખે તે શીતળતાને ટોટે-સમાવાયાંગની શાખ , અજતનાથી ચાલે તે જીવ-દયાને ટોટે-દશકાલીકની શાખ ૭, રૂપનો ને યૌવનને મદ કરે તે શુભ કર્મને ટેટે-પન્નવણાની શાખ ૮, મેટાને વિનય ન કરે તે તીથ કરની આજ્ઞાને ટોવ્યવહાર સૂવની શાખ ૯, માયા કપટ કરે તો જશ કીતિનો ટે-આચારાંગની શાખ ૧૦, પાછલી રાત્રે ધર્મ-જારિકા ન જાગે ત-ધર્મધ્યાનને ટોટ, નીશીથની શાખ ૧૧, કોધ કલેશ કરે તે સ્નેહભાવને ટેટ-ચેડા કણિકની શાખ ૧૨, મન ઉંચું નીચું કરે તે અક્કલને ટેટ -ભગુ પુરોહિતની શાખ ૧૩, સ્ત્રીને લાલચુને બહાચયને ટા-ઉત્તરાધ્યયનની શાખ ૧૪, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા મહેમાંહી હેત મેળાપ ન રાખે તે જૈન ધર્મને
Page #214
--------------------------------------------------------------------------
________________
*
શ્રી પચીસ બોલને થેકડે.
ર૦૫
-શંખ પખલીની શાખ ૧૫, સુપાત્રને ઉલ્લાસ ભાવે દાન ન આપે તે પુણ્ય પ્રકૃતિને ટેટ-કપીલા દાસીની શાખ ૧૬, સાધુ ગામ નગર વિહાર ન કરે તે ધર્મ કથાને ટેટ-શેલક રાજગષિની શાખ ૧૭, ભણે ગણે નહિ તે જિનશાસનને ટેટસમાચારીની શાખ ૧૪, વ્રત પશ્ચખાણની આલયણ કરે નહિ તે મોક્ષને ટેટ-પાશ્વનાથની બસેં છપ્પન સાથ્વીની શાખ ૧૯, અરિહંત, ધર્મ ને ચાર તીર્થના અવર્ણવાદ બોલે તે સત ધર્મને ટો-ઠાણુગની શાખ ૨૦, સાધુનું વચન માને નહિ તો ઉંચી ગતિને ટેટ-બ્રહ્મદત્તની શાખ ૨, સાધુ-સાધ્વી, ગુરૂ-ગુરૂણીની આજ્ઞા ઉ૯લધે તે આરાધકપણુનો ટેટે-સુકુમાલીકાની શાખ તથા અંધકજીની શાખ રર, ભગવાનના વચન ઉપર શ્રદ્ધા ન રાખે તે શુદ્ધ માગને ટેટ-જમાલીની શાખ ૨૩, ભણેલું વારંવાર સંભારે નહિ તો મેળવેલી વિદ્યાને ટેટે–જયષિની શાખ ૨૪. ૨૫-પચીસમે બોલે સાડાપચીશ આર્યદેશ તથા તેની નગરીના નામ કહે છે- મગધ દેશ-રાજગૃહિ નગરી ૧, અંગ દેશચંપાનગરી ૨, અંગદેશ-તામલીક નગરી ૩, કલીંગ દેશ-કંચનપુર : નગરી ૪, કાશીદશ-વણારસી નગરી ૫, કેશળ દેશ અયોધ્યા નગરી ૬, કુરૂદેશ-ગજપુર નગરી ૭, કુષવર્ત દેશ-સેરીપુર નગરી ૮, પંચાળ દેશ-કપીલપુર નગરી ૯, જગલ દેશ-અહીછત્રા નગરી, ૧૦, કચ્છ દેશ-કેસંબી નગરી ૧૨, સાંડિલ દેશ-નંદીપુર નગરી ૧૨, માળવ દેશ ભક્િલપુર નગરી ૧૩, વછ દેશ-વિરાટનગરી ૧૪, દશાણ દેશ-મૃગાવતી નગરી ૧૫, વરણ દેશ-ઈચ્છાપુર નગરી ૧૬, વિદેહ દેશ-શિવા વતી નગરી ૧૭, સિંધ દેશવિતીજય પાટણ નગરી ૧૮, સૌવીર દેશ-મથુરા નગરી ૧૯, વિદેહ દેશ-મીથીલા નગરી ૨૦, સુરસેન દેશ-પાવાપુર નગરી રા, ભંગ દેશ-માંસપુર નગરી કર, પાટણ દેશ-કાંડાવતી નગરી ર૩, કુણાલ દેશ-સાવથી નગરી ૨૪, સેરઠ દેશ-દ્વારકા નગરી ૨૫, કેકાધ દેશ-શ્વેતાંબિકા નગરી ર૬, એ સાડીપચીસ આઈ– દેશ, ઇતિ શ્રી પચીસ બોલ.
Page #215
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રોતા અધિકાર અથ શ્રી શ્રેતા અધિકારી
શ્રી નંદસૂત્રમાં શ્રોતા અધિકાર નીચે મુજબ છે – ગાથા-સેલ ઘણ, કુડગ, ચલણ, પરિપુણગ, પહંસ, મહિસ, મેસે ય; મગ, જલુગ, °બિરાલી, જાહગ, ૨, ૧ભેરિ, ''આભીરી સા. ૧
ચૌદ પ્રકારના શ્રોતા છે, તેમાં, ૧. સેલ ઘણ–તે પત્થર ઉપર જેમ મેઘ વરસે પણ પત્થર પાણીથી ભીંજાય નહિ, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિક સાંભળે પણ સમ્યફ જ્ઞાન પામે નહિ, બુદ્ધ થાય નહિ.
દષ્ટાંત–કુશિષ્ય રૂપી પથર, સદગુરૂ રૂપી મેઘ અને બોધ રૂપ પાણ. મુંગશેલીઆ તથા પુષ્ઠરાવ મેઘનું દષ્ટાંત: જેમ પુષ્કરાવ મેઘથી મુંગશેલીઓ પલળે નહિ તેમ એકેક કુશિષ્ય મહાન સવેગાદિક ગુણયુક્ત આચાર્યના પ્રતિબધ્ધા પણ સમજે નહિ, વૈરાગ્ય રંગ પામે નહિ, માટે તે શ્રોતા છાંડવાયોગ્ય છે. એ અવિનિતનું દૃષ્ટાંત જાણવું.
- જેમ કાળી ભૂમિને વિષે મેઘ વરસે તે તે ઘણું ભીંજે તથા પાણી પણ રાખે. તથા ગધુમાદિક (ઘ પ્રમુખ) ની ઘણું નિષ્પત્તિ કરે, તેમ વિનિત સુશિષ્ય પણ ગુરૂની ઉપદેશરૂપ વાણી સાંભળી હૃદયમાં ધારી રાખે, વૈરાગ્યે કરી ભીંજાય અને અનેક બીજા ભવ્ય જીવને વિનય ધમ વિષે પ્રવર્તાવે, માટે તે શ્રોતા આદરવાયોગ્ય છે. ૧
૨ કુડગ:- કુંભનું દૃષ્ટાંત. તે કુંભના આઠ ભેદ છે, તેમાં પ્રથમ ઘડે સંપૂર્ણ ઘડાના ગુણે કરી વ્યાપ્ત છે તેના ત્રણ ગુણ ૧ તે મળે પાણી ભર્યા ચકાં કિંચિત બહાર જાય નહિ ૨ પતે શીતળ છે માટે બીજાની પણ તૃષા ઉપશમાવે-શીતલ કરે, ૩ પરની મલિનતા પણ પાણીથી દૂર કરે. તેમ એકેક શ્રોતા વિનયાદિ ગુણે કરી સંપૂર્ણ ભર્યા છે તે ત્રણ ગુણ કરે, ૧ ગુર્નાદિકને ઉપદેશ સર્વ ધારી રાખે-કિંચિત વિસારે નહિ. ૨ પોતે જ્ઞાન પામી શીતલ
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૭
શ્રી શ્રેતા અધિકાર. દશા પામ્યા છે અને ભવ્ય જીવને ત્રિવિધ તાપ સમાવી શીતળ કરે, ૩ ભવ્ય જીવની સંદેહ રૂપી મલિનતા ટળે. એ શ્રોતા આદરવાયોગ્ય છે.
૨ એક ઘડો પડખે કાણે છે તેમાં પાણી ભરે તો અડધું પાણી રહે ને અડધું પાણી વહી જાય તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તે અડધું ધારી રાખે-અડધું વિસરી જાય.
૩ એક ઘરે હેઠે કોણ છે તેમાં પાણી ભરે તે સર્વ પાણી વહી જાય, પણ રહે નહિ, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તે સવ વિસારે, પણ ધારે નહિ,
૪ એક ઘડો નવે છે તેમાં પાણી ભરે તે છેડે થેરે ઝમીને ખાલી થાય, તેમ શ્રોતા જ્ઞાનાદિ અભ્યાસ કરે પણ છેડે થોડ જ્ઞાન વિસારે : ૫ એક ઘડે દુગધ વાસિત છે, તેમાં પાણી ભરે તો પાણીના ગુણને બગાડે, તેમ એકેક શ્રોતા મિથ્યાત્વાદિક દુગધ કરી વાસિત છે તેમને સુત્રાદિક ભણાવતાં જ્ઞાનના ગુણને વિણસાડે.
૬ એક ઘડે સુધે કરી વાસિત છે તેમાં પાણી ભરે તે પાણીના ગુણને વધારે, તેમ એકેક શ્રોતા સમકિતાદિક સુગંધે કરી વાત છે. તેમને સૂત્રાદિક ભણાવતાં જ્ઞાનના ગુણને દીપાવે.
૭ એક ઘડો કર્યો છે તેમાં પાણી ભરે તે તે ઘડે ભીંજાઈને વિણસી જાય, તેમ એકેક શ્રોતા અલ્પ બુદ્ધિવાળા ને સૂવાદિકનું જ્ઞાન આપતાં તે નય પ્રમુખને નહિ જાણવાથી તે જ્ઞાનથી તથા માર્ગથી ભ્રષ્ટ થાય.
૮ એક ઘડે ખાલી છે તે ઉપર બુઝાર હાંકી વર્ષાકાળે નેવાં હેઠે પાણ ઝીલવા મુકયું, પણ પાણી અંદર આવે નહિ ને તળે પાણી ઘણું થવાથી ઉપર તરે ને વારાદિકે કરી ભીંત પ્રમુખે અથડાઇને ફટી જાય; તેમ એકેક શ્રોતા સદ્દગુરૂની સભામાં વ્યાખ્યાન સાંભળવા બેસે પણ ઉંઘ પ્રમુખના યોગે કરી જ્ઞાનરૂપ પાણી હૃદયમાં આવે નહિ ને ઘણી ઉંઘના પ્રભાવે કરી પેટા ફળરૂપ વાયરે કરી અથડાય છે, તો સભાથી અપમાન પ્રમુખ પામે તથા ઉંઘમાં પડવાથી પોતાના શરીરને નુકસાન થાય,
Page #217
--------------------------------------------------------------------------
________________
२०८
શ્રી શ્રેતા અધિકાર
૩ ચાલણી:– એકેક શ્રોતા ચાલણી સમાન છે. ચાલણીના એ પ્રકાર—1. એવા છે કે ચાલણી પાણીમાં મૂકે ત્યારે પાણીથી સંપૂર્ણ" ભરી દેખાય અને ઉપાડી લઇએ ત્યારે ખાલી દેખાય, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સભામાં સાંભળવા એસે ત્યારે વૈશ ગ્યાદિ ભાવનાએ કરી સંપૂર્ણ ભર્યાં દેખાય અને સભાથી ઉઠી બહાર જાય ત્યારે વૈરાગ્ય રૂપ પાણી કિચિત્ પણ દેખાય નહિ, એ શ્રોતા છાંડવાયેાગ્ય છે.
૨. ચાલણીએ ઘઉં` પ્રમુખના આટા (લેટ ) ચાળવા માંડયા, ત્યારે આગ નીકળી જાય ને કાંકરા પ્રમુખ કચરા ગ્રહી રાખે, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળતાં ઉપદેશક તથા સૂત્રના ગુણ ગુણ જાવા દે, અને સ્ખલના પ્રમુખ અવગુણ રૂપ કચરો મહી રાખે, માટે તે છાંડવાયાગ્ય છે.
૪ પરિપુણગઃ—તે સુઘરી પક્ષીના માળાનુ દૃષ્ટાંત, સુઘરી પક્ષીના માળાથી ધૃત ( ધી ) ગાળતાં ધૃત ધૃત નીકળી જાય અને કીટી પ્રમુખ ક્યા ગ્રહી રાખે, તેમ એકેક શ્રેાતા આચાય પ્રમુખના ગુણ ત્યાગ કરી અવગુણ ગ્રહણ કરે એ ત્રાતા છાંડવાાગ્ય છે.
૫ હુંસ-હુસને દૂધ પાણી એકઠી કરી પીવા માટે આપ્યાં હાય, તા તે પેાતાની ચાંચમાં ખટાશના ગુણે કરી દૂધ પીએ તે પાણી ન પીએ. તેમ વિનિત શ્વેતા ગુર્વાદિકના ગુણ ગ્રહે તે અવ ગુણ ન લે એ આદરણીય છે,
૬ મહિષ—ભેસ જેમ પાણી પીવા માટે જલાશયમાં જાય; પાણી પોવા જલમાં પ્રથમ પ્રવેશ કરે, પછી મસ્તક પ્રમુખે કરી પાણી ડાહળે ને મલમૂત્ર કરી પછી પોતે પીવે, પણ શુદ્ધ જલ પાતે ન પીએ, અન્ય યૂથને પણુ પીવા ન દે; તેમ કુશિષ્ય શ્રેતા વ્યાખ્યાનાદિકમાં કલેશરૂપ પ્રક્ષાદિક કરી વ્યાખ્યાન ડાહળે, પાતે શાંતપણે સાંભળે નહિ તે અન્ય સભાજનાને શાંત રસથી સાંભળવાન કે, એ છાંડવાયાગ્ય છે.
૭ મેષ-મકરાં જેમ પાણી પીવા જલસ્થાનકે નદી પ્રમુખમાં જાય, ત્યારે કાંઠે રહી પગ નીચા નમાવી પાણી પીએ, ડાહુળે
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રેતા અધિકાર : ૧૦૮ નહિ, ને અન્ય યુથને પણ નિમલું પીવા છે, તેમ વિનિત શિષ્ય, શ્રોતા વ્યાખ્યાનાદિક નમ્રતા તથા શાંત રસથી સાંભળે, અન્ય સભાજનેને સાંભળવા દે, એ આદરણીય છે.
૮ મસગ– તેના બે પ્રકાર-પ્રથમ મગ, તે ચામડાની કેથલી તેમાં વાયરે ભરાય ત્યારે અત્યંત ફૂલેલી દેખાય પણ તૃષા શમાવે નહિ, પણ વાયરે નીકળી જાય ત્યારે ખાલી થાય, તેમ એકેક ગ્રિતા અભિમાનરૂપ વાયરે કરી શુદ્ધ જ્ઞાનીવત તડાકા મારે પણ પિતાના તથા અન્યના આત્માને શાંત રસ પમાડે નહિ, એ છવાયોગ્ય છે.
૨. મસગ તે મચ્છર નામે જંતુ અન્યને ચટકા મારી પરિતાપ ઉપજાવે પણ ગુણ ન કરે અને ખણુજ ઉત્પન્ન કરે, તેમ એક કતા ગુર્નાદિકને, જ્ઞાન અભ્યાસ કરાવતાં ઘણે પરિશ્રમ આપે તથા કવચનરૂપ ચટકા મારે પણ ગુણ તે વૈયાવચ્ચ પ્રમુખ કાંઈ પણ ન કરે અને ચિત્તમાં અસમાધિ ઉપજાવે એ છાંડવાયેગ્ય છે,
૯ જલુગ–તેના બે પ્રકાર-૧. જલે નામે જતુ–ગાય પ્રમુખના સ્તનમાં વળગે ત્યારે લેહી પીએ પણ દૂધ ન પીએ, તેમ એકેક અવિનિત કશિષ્ય શ્રેતા આચાર્યાદિની સાથે રહ્યા થકા તેમનાં છિદ્રો શોધે, પણ ક્ષમાદિક ગુણ ન ગ્રહણ કરે; માટે છાંડવાયોગ્ય છે.
૨, જળ નામે જતુ ગુમડા ઉપર મુકીએ ત્યારે ચટકે મારે ને દુઃખ ઉપજાવે અને મુદાલ (બગડેલું) લેહી પીએ ને પછી શાંતિ કરે, તેમ એકેક વિનિત શિષ્ય શ્રેતા આચાર્યાદિક સાથે રહ્યા થકા પ્રથમ વચનરૂપે ચટકે ભરે-કોલે, અકાલે બહુ અભ્યાસ કરતાં મહેનત કરાવે–પછી સંદેહરૂપી બિગાડ કાઢી ગુર્નાદિકને શાંતિ ઉપજાવે-પરદેશી રાજાવત, એ આદરવાયોગ્ય છે.
૧૦ બિરલી બિલાડી દૂધનું ભાજન સીકાથી ભૈયપર નીચું નાંખીને રજકણ સહિત દૂધ પીએ, તેમ એકેક શ્રેતા આચાર્યાદિક પાસેથી સૂત્રાદિક અભ્યાસ કરતાં અવિનય બહુ કરે, તથા પર પાસે પ્રશ્ન પૂછાવી સૂત્રાર્થ ધારે પણ પોતે વિનય કરી ધારે નહિ માટે તે શ્રોતા છાંડવા યોગ્ય છે.
૧૧ જાહગ સેહલે તે તિય"ચની જાત વિશેષ-તે પ્રથમ પિતાની માતાનું દૂધ છેડે થેડે પીએ ને તે પાચન થાય પછી
૨૭
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રોતા અધિકાર વળી થોડું પીએ, એમ છેડે થોડે દૂધથી પિતાના શરીરને પુષ્ટ કરે, પછી મેટા ભુજંગનાં માન મર્દન કરે; તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાળે-થોડે છેડે સૂત્રાદિ અભ્યાસ કરે અભ્યાસ કરતાં ગુર્નાદિકને અત્યંત સંતોષ ઉપજાવે, કેમકે આપેલે પાઠ બરાબર અખલિત કરે ને તે કર્યા પછી વળી બીજીવાર અને ત્રીજીવાર એમ છેડે થેડે લે ને પછી બહુકૃત થઇ મિથ્યાવી લેકેની માન મર્દન કરે એ આદરવા યોગ્ય છે,
૧૨ ગ-ગે તે “ગાયના બે પ્રકાર. ૧ જેમ દૂધવતી ગાયને કઈ એક શેઠ પાડોશીને ત્યાં આપી ગામ જાય, પણ તે પાડોશી ઘાસ પાણી પ્રમુખ બરાબર ગાયને નહિ આપવાથી ગાય ભૂખ-તૃષાએ પીડાઈ થકી દૂધમાં સૂકાય, ને દુઃખી થાય, તેમ એકેક અવિનિત રોતા એ ગુર્નાદિકની, આહાર પાણી પ્રમુખે વૈયાવચ્ચ નહિ કરવાથી તેમને દેહ ગ્લાનિ પામે ને મુતાદિકમાં ઘટાડો થાય ને અપયશ પામે.
૨. એક શેઠ પાડોશીને દુઝણી ગાય સેંપી ગામ ગયે. પાડોશીએ ઘાસ, પાણું પ્રમુખ રૂડે પ્રકારે આપવાથી દૂધમાં વધારે થયે ને તે કીર્તિને પામે, તેમ એકેક વિનિત શ્રોતા (શિષ્ય ) ગુર્નાદિકની આહાર પાણી પ્રમુખ વૈયાવ્રત્યની વિધિએ કરી ગુર્વાદિકને શાતા ઉપજાવે તે તેમને જ્ઞાનમાં વધારે થાય ને તે કીતિને પામે, એ શ્રોતા આદરવાયોગ્ય છે,
૧૩ ભેરી–તેના બે પ્રકાર-૧ એ છે જે, ભેરીને વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે તે રાજ ખુશી થઈ તેને પુષ્કળ દ્રવ્ય આપે, તેમ વિનિત શિષ્ય તિર્થકર તથા ગુર્વાશિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય તથા ધ્યાન પ્રમુખ અંગીકાર કરે તે કમરૂપ રોગ મટે અને સિદ્ધ ગતિમાં અનંત લક્ષ્મી પામે; એ આદરવાયેગ્ય છે.
૨. જેમ ભેરીને વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે નહિ, તો રાજા કે પાયમાન થઈ દ્રવ્ય આપે નહિ, તેમ અવિનિત શિષ્ય તીથ કરવી તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રોતા અધિકાર.
૧
સુત્રાહિકની સ્વાધ્યાય ધ્યાન કરે નહિ તેા તેમના ક્રરૂપ રાય મટે નહિં અને સિદ્ધ ગતિનું સુખ પામે નહિ, એ છાંડવાયાગ્ય છે.
૧૪ આભીરી——તેના બે પ્રકાર—૧. આભીર સ્રી-પુરૂષ એક ગ્રામથી પાસેના શહેરમાં ચાલતાં, ગાડામાં ધૃત ભરી વેચવા ગયાં.
ત્યાં બજારમાં ઉતારતાં ધૃતનું ભાજન-વાસણ ફુટી ગયું, ધૃત ઢળી ગયું. પુરૂષે સ્ત્રીને ઘણાં પકાવાળાં વચને કહ્યાં, ત્યારે સ્રીએ પશુ તે ભર્તારને સામાં કુવચના કહ્યાં. આખરે ધૃત બધું ઢાળાઈ ગયું ને અને બહુ શાક કરવા લાગ્યાં, જમીનપરતું ધૃત પાછળથી લુછી લીધું' ને વેચ્યું', કીમત મળી, તે લઇ સાંજે ગામ જતાં, ચાએ લુટી લીધી. બહુ નિરાશ થયા. લાકોએ પૂછવાથી સ॰ વૃત્તાન્ત કહ્યો. લાકાએ ઠપકા દ્વીધા. તેમ ગુરૂએ વ્યાખ્યાન ઉપદેશમાં આપેલ સાર–ધૃતને લડાઇ ઝગડા કરી ઢાળો નાંખે તે છેવટે ફ્લેશ કરી દુતિ પામે. આ શ્રોતા છાંડવાયાગ્ય છે.
૨. ધૃત ભરી શહેરમાં જતાં અજારમાં ઉતારતાં વાસણ કુયું કે તરત જ એકદમ મળી ભેગા થઇ તે ધૃત ભરી લીધું, પણ મહુ નુકશાન થવા દીધું નહિ, તે ધૃતને વેચી પૈસા મેળવી સારા સઘાત સાથે ગામમાં સુખે સુખે જેમ અન્ય સુજ્ઞ પુરૂષા પડૅાંચે, તેમ વિનીત શિષ્ય શ્રોતા ગુરૂ પાસેથી વાણી સાંભળી શુદ્ધ ભાનપૂર્વક તે અ-સુત્રને ધારી રાખે, સાચવે, અસ્ખલિત કરે, વિસ્મૃતિ થાય તે ગુરૂ પાસે ફરી ફરી માફી માગી ધારે, પૂછે; પણ કલાટ, ઝગડા કરે નહિ, જે ઉપર ગુરૂ પ્રસન્ન થાય, સયંત્ર-જ્ઞાનની વૃદ્ધિ થાય, પરિણામે સદ્ગતિ આવા મોતા આદરણીય છે.
મળે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પાંત્રીશ બેલ.
પાંત્રીશ બોલ.
પહેલે બેલે–ગતિ ચાર, ૧ નારકી, ૨ તિય"ચ, ૩ મનુષ્ય, ૪ દેવતા,
બીજે બેલે જાતિ પાંચ, ૧ એકેદ્રિય, ૨ બેઈહિય, ૩ તે. ઇંદ્રિય, ૪ ચઉદ્રિય, ૫ પંચેકિય.
ત્રીજે બેલે–કાય છ, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિ કાય, ૬ ત્રસકાય.
ચેાથે બેલે–ઈદ્રિય પાંચ, ૧ શ્રોતેંદ્રિય, ૨ ચક્ષુઇદ્રિય, ૩ ધ્રાણેન્દ્રિય, ૪ રસેંદ્રિય, પ સ્પર્શેન્દ્રિય,
પાંચમે બેલે પર્યાપ્ત છે. ૧ આહાર, ૨ શરીર, ૩ ઇંદ્રિય, ૪ શ્વાસોશ્વાસ, ૫ ભાષા, ૬ મન.
છઠે બેલે–પ્રાણ દશ, પાંચ ઈદ્રિયના ૫ પ્રાણ, ૬ મનબળ, ૭ વચનબળ, ૮ કાયબળ, ૯ શ્વાસોશ્વાસ, ૧૦ આયુષ્ય,
સાતમે બેલે–શરીર પાંચ, ૧ ઔદ્યારિક, ૨ વૈકેય, ૩ આહા. રક, ૪ તેજસ, ૫ કામણ.
આઠમે બેલે–ગ પંદર. ૧ સત્ય મનગ ૨ અસત્ય માગ ૩ મિશ્ર ભાગ, ૪ વ્યવહાર મયાગ, ૫ સત્ય વચનગ, ૬ અસત્ય વચનગ, ૭ મિશ્ર વચનોગ, ૮ વ્યવહાર વચન
ગ, ૯ ઔદારિક યોગ, ૧૦ દારિક મિશ્ર કાગ, ૧૧ વિકેય કાયાગ, ૧૨ વિકેય મિશ્ર કાયયોગ, ૧૩ આહાક કાયાગ, ૧૪ આહારક મિશ્ર કાગ, ૧૫ કામણ કાયાગ,
નવમે બેલે–ઉપગ બાર, ૧ મતિજ્ઞાન, ૨ ચુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યાવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિ અાન, ૭ શ્રત અજ્ઞાન, ૮ વિલંગ જ્ઞાન, ૯ ચક્ષુ દશન, ૧૦ અચક્ષુ હન, ૧૧ અવધિ દશન, ૧૨ કેવળ દશન, | દશમે બેલેન્કર્મ આઠ, ૧ જ્ઞાનાવરણીય, ૨ દશનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ઉગાત્ર, ૮ અંતરાય,
Page #222
--------------------------------------------------------------------------
________________
પાલીશ બેલા
૧૩
અગીયારમે બેલે–ગુણઠાણ ચૌદ ૧મિથ્યાત્વ, ૨ સાસ્વાદાન, ૩ મિમ, ૪ અવિરતી સમ્યક્દષ્ટિ, ૫ દેશવિરતી, (શ્રાવક) ૬ પ્રમત સંજતિ, ૭ અપ્રમત્ત સંજતિ, ૮ નિવૃત્તિ બાદર, ૯ અનિવૃત્તિ બાદર, ૧૦ સુક્ષ્મ સંપરાય, ૧૧ ઉપશાંત મેહનીય, ૧૨ ક્ષીણ મોહનીય, ૧૩ સાગી કેવળી, ૧૪ અયોગી કેવળી,
બારમે બેલે—પાંચ ઈદ્રિના વિષય, ૨, શ્રોતેંદ્રિયને એક વિષય, ૧ શબ્દ ચક્ષુઈદ્રિયના પાંચ વિષય. ૧ કાળે, ૨ નીલો, ૩ લાલ, ૪ પળે, ૫ ધોળા, ઘાણંદ્રિયના બે વિષય ૧ સુરભિગધ, ૨ દરલિગંધ, રસેંદ્રિયના પાંચ વિષય-૧ કડ, ૨ કસાયલો, ૩ ખાટ, ૪ મીઠ, ૫ તી . સ્પશેન્દ્રિયના આઠ વિષય.૧ સુંવાળો, ૨ ખરખરે, ૩ હલકા, ૪ ભારે, ૫ ઉષ્ણુ, ૬ ટા, ૭ લુખ, ૮ ચાપડ, - તેરમે બેલે–પચીસ પ્રકારનું મિથ્યાત્વ, ૧ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ અનાભિરહિક મિથ્યાત્વ, ૩ અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ સશયિક મિથ્યાત્વ, ૫ અણભેગ મિથ્યાત્વ, ૬ લૌકિક મિથ્યાત્વ, ૭ કેસર મિથ્યાત્વ, ૮ કુખાવચન મિથ્યાત્વ, ૯ જિન માર્ગથી ઓછું પરૂપે તે મિથ્યાત્વ, ૧૦ જિન માગથી અધિક પરૂપે તે મિથ્યાત્વ, ૧૧ જિન માર્ગથી વિપરીત પરૂપે તે મિથ્યાત્વ, ૧૨ ધર્મને અધર્મ કહે તે મિથ્યાત્વ, ૧૩ અધર્મને ધમ કહે તે મિથ્યાત્વ, ૧૪ જીવને અજીવ કહે તે મિથ્યાત્વ, ૧૫ અજીવને જીવ કહે તે મિથ્યાત્વ, ૧૬ જિનમાર્ગને અન્ય માર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૭ અન્યમાર્ગને જિનમાર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૮ સાધુને કુસાધુ કહે તે મિથ્યાત્વ, ૧૯ મુસાધુને સાધુ કહે તે મિથ્યાત્વ, ૨૦ આઠ કમથી મુકાણ તેને નથી મુકાણા કહે તે મિથ્યાત્વ ૨૧ આઠ કમથી નથી મુકાયું તેને મુકાણું કહે તે મિથ્યાત્વ, વેર અવિનય મિથ્યાત્વ, ર૩ અક્રિયા મિથ્યાત્વ, ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ, ૨૫ અશાતના મિથ્યાત્વ.
ચૌદમે બેલે–નવતત્વના જાણપણાના ૧૧૫ બેલ, ચાહ ભેર જીવના, ૧ સૂક્ષ્મ એકેદ્રિય, ૨ બાદર એકેંદ્રિય, ૩ બેઈદ્રિય, જ તેઈદ્રિય, ૫ ચઉકિય, ૬ અસંજ્ઞી પંચંદ્રિય,૭ સંજ્ઞી પંચૅકિય, તે દરેકના અપર્યાપ્તા ને પર્યાપ્તા, ચાર ભેદ અજીવના –ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને હોઠના સ્કધ,
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પાંત્રીશ:બલ, દેશ, પ્રદેશ, એમ નવ, અને કાળ મળી દશ ભેદ અરૂપી અજીવન તથા પુદ્ગલાસ્તિકાય ( રૂપી અજીવ) ના ચાર ભેદ, સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણું, નવ ભેદ પુણ્યનાં અન્નપુને, પાણપુને, લયણ પુને, શયનપુને, વચ્છપુને, મનપુરને, વચનપુને, કાયપુને, નમસ્કાર પુને એ ૯, અદાર ભેદ પાપના. તે, અઢાર પાપસ્થાનક. વીશ ભેદ આશ્રવના-મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, અશુ ભાગ, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, શ્રોતેંદ્રિય ચક્ષુદ્રિય ધાણકિય, રસેંદ્રિય, સ્પશે દ્રિય, એ પાંચને મોકળી મૂકવી તે; મન વચન કાયાને મોકળા મૂક્યાં છે. ભંડેપગરણની અયન કરે તે; શુચિ કુસગ્ન કરે તે. વીશ ભેદ સંવરનાસમકિત, પ્રત પશ્ચખાણ, અપ્રમાદ, અકષાય, શુભયોગ, જીવદયા, સત્યવચન, અદત્તાદાન ત્યાગ, મિથુનત્યાગ, અપરિગ્રહ એ દશ તથા પાંચ ઇન્દ્રિય ને ત્રણ ગનું સંવરવું તે; ભંડ ઉપકરણ ઉપાધિ યત્નાએ લીએ મુકે તે, શુચિ કસ ન કરે તે, બાર ભેદ નિજે. રાના-અણસણ, ઉદરી, વૃત્તિ સંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, પરિસંસીનતા, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સજઝાય, ધ્યાન, કાઉસગ્ન. ચાર ભેદ બંધના પ્રતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ. ચાર ભેદ મોક્ષના-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, એમ ૧૧૫ બોલ શિયા,
પંદરમે બેલે- આત્મા આઠ પ્રકારના છે:-કથામા, કષાયાત્યા, ગાત્મા, ઉપયગામા, જ્ઞાનાત્મા, દશનામા, ચારિત્રાત્મા, વર્યાત્મા.
સેળ બેલે–દંડક ચેતવીશ છે. દશ ભવનપતિના-અસુરકુમાર, નાગકુમાર, સેવન કુમાર, વિઘુમાર, અનિકમાર, હિપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, એક સાત નરકનો; પાંચ સ્થાવરના–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રણ વિકપ્રિયના–બે ઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉદ્રિય, એક તિર્યંચ પંચંદ્રિયને; એક મનુષ્યને, એક વાણવ્યંતર દેવતાને, એક તિષિ દેવતાને, એક વૈમાનિક દેવતાને; એમ ચોવીશ દંડક થયા,
સત્તરમે બેલે–વેશ્યા છે. કૃષ્ણ, નીલ, કાપૂત, તેજુ, પદ્મ, શુક્લ.
Page #224
--------------------------------------------------------------------------
________________
પાંત્રીશ માલ.
અઢારમે મેલે—દૃષ્ટિ ત્રણ, મિથ્યાત્વ દૃષ્ટિ, સત્ર-મિથ્યાત્વ. દૃષ્ટિ, સમ્યગ્દષ્ટિ.
આગણીસમે માલે—ધ્યાન ચાર્. આધ્યાન, રૂદ્રધ્યાન, ધ ધ્યાન, શુધ્યાન,
૧૫
વીશમે મેલે- -છ દ્રવ્યના ત્રીશ મેાલ. તેમાં પાંચ ખેલ ધર્માસ્તિ કાયના—દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી લેાક પ્રમાણે, કાળકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુથકી ચલણ સહાય. પાંચ ખેલ અધર્માસ્તિકાયના—દ્રવ્ય થકી એક, ક્ષેત્રથકી લેાક પ્રમાણે, કાળ થકી અનાદિ અનંત, ભાવ થકી અરૂપી, ગુણચક્રી સ્થિરસહાય, પાંચ એલ આકાશાસ્તિ કાયના:-દ્રષ્ય થકી એક, ક્ષેત્ર થકી લાકાલાક પ્રમાણે, કાળ થકી અનાદિ અનંત, ભાવ થકી અરૂપી, ગુણ થકી ભાજનગુણ, (અવકાશ) પાંચ ખેલ કાળના. દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, શાળથકી અનાદિ અનત, ભાવકી અરૂપી, ગુથકી વવાના ગુણ, પાંચ ખાલ પુદ્દગલના—દ્રવ્યથકી અનંત, ક્ષેત્રચક્રી લાક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી રૂપો, ગુણથકી ગળે તે મળે, પાંચ ખેાલ જીવના દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લેાક પ્રમાણે, કાળથકી આદિ અંતરહિત, ભાવથકી અરૂપી, ગુણકી ચૈતન્ય ગુણ,
એકવીશમે ખેલે—રાશિ એ. જીવરાશિ, અવરાશિ. આવીશમે ખેાલે શ્રાવકના વ્રત માર. તેના ભાંગા ૪૯. ત્રેવીશમે એલે – સાધુના પાંચમહાવ્રત, તેનાં ભાંગા ૨૫૨, ચાવીશમે માલ--પ્રમાણ ચાર, પ્રત્યક્ષ, અનુમાન, આગમ,
ઉપમાન
પચીશમે ખેલે - ચારિત્ર પાંચ:-સામાયિક ચારિત્ર, છેઢાપસ્થાપનીય ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર, સુક્ષ્મસ'પરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર.
છવીશમે મેલે—સાત નય. નૈગમનય, સંગ્રહુનય, વ્યવહારસુત્રનય, સમભિરૂદનય, શબ્દનય, એવ‘ભૂતનય, સત્તાવીશમે ખેાલે – નિક્ષેપા ચાર. નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, નિક્ષેપ, ભાનિક્ષેપ,
નય,
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પાંત્રીશ બેલ, અહાવીશમે બેલે--સમકિત પાંચ, ઉપશમસમકિત, ક્ષાપક્ષમ સમક્તિ, ક્ષાયિક સમતિ, સાસ્વાદાનસમકિત, વેદસમકિત.
ઓગણત્રીશમે બેલે–રસ નવ. શૃંગારરસ, વીરરસ, કરૂણારસ, હાસ્યરસ, રૌદ્રરસ, ભયાનકરસ, અદ્ભુતરસ, બિભસરસ, શાંતરસ.
ત્રીશમે બેલે–ભાવના બાર. અનિત્યભાવના, અશરણભા. વના, સંસારભાવના, એકત્વભાવના, અન્યત્વભાવના, અશુચિભાવના, આશ્રવભાવના, સંવરભાવના, નિર્જરભાવના, લાકસવરૂ૫ ભાવના, બોધિભાવના, ધર્મભાવના,
એકત્રીશમે બોલે--અનુગ ચાર છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ, ચરણકરણનુયોગ, ધર્મકથાનુગ,
બત્રીશમે બેલે–દેવતત્વ, ગુરૂતત્વ, ધમતત્વ, એ ત્રણ તાવ,
તેત્રીશમે બેલે સમવાય પાંચ. કાળ, સ્વભાવ, નિયત, પૂર્વ કૃત (કર્મ), પુરૂષાકાર (ઉદ્યમ).
ત્રીશમે બેલે–-પાખંડીના ત્રણસેસઠ ભેદ ક્રિયાવાદીના ૧૮૦, અકિયાવાદીના ૮૪, વિનયવાદીના ૩ર, અજ્ઞાનવાદીના ૬.
પાંત્રીશમે બેલે–શ્રાવકનાં ગુણ એકવીશ, ૧ અક્ષક, ૨ રૂપવંત, ૩ સામ્ય પ્રકૃતિવાળા, ૪ કપ્રિય, ૫ અક્રૂર, ૬ પાપ ભી, ૭ શાય રહિત, ૮ ચતુરાઇવાળો, ૯ લજજાવંત, દયાળુ, ૧૧ મધ્યસ્થપરિણામી, ૧૨ સુદૃષ્ટિવાળો, ૧૩ ગુણાનુરાગી, ૧૪ સાચો પક્ષ ધારણ કરનાર, ૧૫ દીર્ઘદ્રષ્ટિવંત, ૧૬ વિશેષજ્ઞ, ૧૭ અલ્પારી, ૧૮ વિનીત, ૧૯ કૃતજ્ઞ, ૨૦ પરહિતકારી, ર૧ લબ્ધલક્ષી.
પાંત્રીસ બેલ સમાપ્ત.
Page #226
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ દ્વાર સિદ્ધ દ્વાર
૧ પહેલી નરકના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૨ બીજી નરકના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય,
૩ શ્રીજી નરકના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૪ ચાથી નરકના નીકળેલએક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય કષ્ટ ચાર સિદ્ધ થાય
૫ ભવનપતિના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૬ ભવનપતિની દેવીના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ પાંચ સિદ્ધ થાય
૭ પૃથ્વીકાયના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિહ થાય, ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય
૮ અપકાયના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ( ૯ વનસ્પતિકાયના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ, છ સિદ્ધ થાય.
૧૦ તિયચ ગભજના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય,
૧૧ તિયાણીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય,
૧૨ મનુષ્ય ગભજના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; , દશ સિદ્ધ થાય.
૧૩ મનુષ્યાણીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉઝ, વીશ સિદ્ધ થાય.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સિદ્ધ દ્વાર ૧૪ વાણવ્યંતરના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય,
૧૫ વાણવ્યંતરની દેવીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, પાંચ સિદ્ધ થાય,
૧૬ જતિષીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય.
૧૭ જયોતિષીની દેવીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, વીશ સિદ્ધ થાય.
૧૮ વૈમાનિકના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય.
૧૯ વૈમાનિની દેવીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ, વિશ સિદ્ધ થાય
૨૦ સ્વલિંગી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય,
૨૧ અન્યલિંગી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય.
રર ગૃહસ્થ લિંગી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય.
ર૩ સ્ત્રી લિંગી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય છે, વિશ સિદ્ધ થાય.
૨૪ પુરુષ લિંગી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય, - ૨૫ નપુંસકલિંગી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય.
ર૬ ઊર્ધ્વ લેકમાં એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય. - ૨૭ અધે લેકમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, વીશ સિદ્ધ થાય,
Page #228
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ દ્વારા ૨૮ તિયફ (તી) લેકમાં, એક સમયે, જવન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય. - ૨૯ જઘન્ય અવગાહનાના, એક સમયે, જઘન્ય, એક સિત થાય, ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય, ( ૩૦ મધ્યમ અવગાહનાના, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય, - ૩૧ ઉત્કૃષ્ટ અવગાહનાના, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, બે સિદ્ધ થાય. - ૩૨ સમુદ્રમાંહી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, બે સિદ્ધ થાય.
૩૩. નદી પ્રમુખ જલમાંહિ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ત્રણ સિદ્ધ થાય.
૩૪ તીર્થ સિદ્ધ થાય તે એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય.
૩૫ અતીથ સિદ્ધ થાય તે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. - ૩૬ તીર્થકર સિદ્ધ થાય તે એક સમયે, જઘન્ય, દશ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, વીશ સિદ્ધ થાય. - ૩૭ અતીર્થકર સિદ્ધ થાય તે, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. - ૩૮ સ્વયંબધ સિદ્ધ થાય તે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. - ૩૦ પ્રતિબોધ સિદ્ધ થાય છે. એક સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય,
૪૦ બુધહી સિદ્ધ થાય તે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. - ૪૧ એક સિદ્ધ થાય છે. એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, એક સિદ્ધ થાય,
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૭
સિદ્ધ હાર ૪૨ અને સિદ્ધ થાય તે, એક સમયે, જઘન્ય, બે સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય.
૪૩ વિજય વિજ્ય પ્રતિ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, વી સિદ્ધ થાય.
૪૪ ભશાલ વનમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય,
૪૫ નંદન વનમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય,
ક૬ સેમનસ વનમાં, એક સમયે, જઘન્ય. એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય,
૪૭ પંડગવનમાં, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, બે સિદ્ધ થાય,
૪૮ અકર્મભૂમિમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય, - ૪૯ કર્મભૂમિમાં એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય.
૫૦ પહેલે આરે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય,
૫૧ બીજે આરે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
પર ત્રીજે આરે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય.
૫૩ ચેાથે આરે એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. - ૫૪ પાંચમે આરે એક સમયે, જન્ય, એ સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય.
પપ છે. અરે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય ઉષ્ટ, દશ સિદ્ધ થાય.
Page #230
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ હાર,
ર પ૬ અવસર્પિણીમાં, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉજ, ૧૦૮ સિદ્ધ થાય.
૫૭ ઉતસર્પિણીમાં એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય.
૫. નેતિસપિમાં, નેઅવસર્પિણીમાં, એક સમયે, જaન્ય, એક સિદ્ધ થાયઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય.
એ ૫૮ બેલ અંતર સહિત, એક સમયે, જઘન્ય, ઉત્કૃષ્ટ સિદ્ધ થાય તે કહા, - હવે અંતર રહિત, આઠ સમય સુધી, સિદ્ધ થાય તે કેટહ્યા સિદ્ધ થાય તે, ૧ પહેલા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૦ સિદ્ધ થાય. ૨ બીજા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય, હૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય ૩ ત્રીજા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય ૪ ચોથા સમયે જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય, ૫ પાંચમા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય છૂબ ૭૨ સિદ્ધ થાય. ૬ છઠ્ઠા સમયે ક્વન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ધ થાય ૭ સાતમા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૪૮ સિદ્ધ થાય ૮ આઠમા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૩ર સિદ્ધ થાય, આઠ સમય પછી અંત૨ ૫ડયા વિના સિદ્ધ થાય નહિ.
ઇતિ સિદ્ધ દ્વાર સંપૂણ.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ગર્ભ વિચાર.
ગર્ભ વિચાર.
ગુરૂ-હે શિષ્ય ! પન્નવા સૂત્રના તથા ગ્રંથકારાના અભિપ્રાય જોતાં, સ॰ જન્મ અને મરણનાં દુ:ખના મુખ્યતાએ કરીને, ચાથા માહનીય કર્મોના ઉદ્દયમાં સમાવેશ થાય છે. તે મેહનીયમાં જ્ઞાનાવરણીય, દ”નાવરણીય, અને અંતરાય ક એ ત્રણના સમાવેશ થાય છે. એ ચારે કમ એકાંત પાપ છે, તેનું ફળ અસાતા અને દુ:ખ છે. આ ચારે ક`ના આકર્ષણથી આયુષ્ય ક્રમ 'ધાય છે. તે આયુષ્ય શરીરમાં રહીને ભાગવાય છે. તે ભાગવવાનુ નામ વેદનીય કર્મી કહેવાય છે. તે વેદનીયમાં સાતા તથા અસાતા વેદનીયને સમાવેશ થાય છે. તેની સાથે જ નામ તથા ગાત્ર ક્રમ જોડાયેલાં હાય છે, અને તે આયુષ્ય ક્રમ સાથે સંધ રાખે છે, આ ચાર ક્રમ શુભ તથા અશુભ, એવાં એ પિરણામથી અધાય છે, તેથી તે મિશ્ર કહેવાય છે. તેના ઉદ્ભય ઉપરથી પુન્ય તથા પાપની ગણના કરી શકાય છે, આ પ્રમાણે આઠ કમ' અંધાય છે અને તે જન્મ મરણરૂપ ક્રિયા કરી ભાગવાય છે. તેમાં માહનીય કમ રાજા છે. તેના દીવાન આયુષ્ય ક્ર છે. મન તેના હુજુરી સેવક છે, તે માહ રાજાના આદેશ મુજબ, નિત્ય નવા ક્રા સચય કરી મધ બાંધે છે, તે સર્વ પન્નવાજીના કમપ્રકૃતિ પદ્મથી સમજવું. મન હંમેશાં ચ'ચળ અને ચપળ છે અને તે ક્રમસંચય કરવામાં અપ્રમાદી, અને કમ છેડવામાં પ્રમાદી છે. તેથી લાકમાં રહેલા જડ ચૈતન્યરૂપ પદાર્થો સાથે, રાગદ્વેષની મદદવડે, જોડાઇ જાય છે, તેથી તેને મન જોગ કહીને આલાવાય છે. એવા મન જોગથી નવા કર્મની આવક આવે છે. તેના પાંચ ઇંદ્રિયદ્વારે ભાગાભાગ કરે છે. એમ એક પછી એક વિપાકના ઉદય થાય છે, તે સત્તુ” મૂળ માતુ છે. તે પછી મન, તે પછી ઇંદ્રિય વિષય, અને તેનાથી પ્રમાદ વધે છે. તેવા પ્રમાદને વશ પડેલા પ્રાણી, ઇંદ્રિયાનું પાષણ કરવાના સ સિવાય, રત્ન ત્રયાત્મક અભેદ્દાનંદના આનંદની લહેરનેા રસીલા થઇ શકતા નથી. તે બદ્દલ ઉંચ નીચ કરના ખેંચાણથી નક વગેરે ચારે ગતિમાં જા આવ કરે છે. તેમાં વિશેષે કરીને દેવ ગતિ સિવાય ત્રણ ગતિના જન્મ અશુચિથી ભરેલા છે. તેમાં પણ નર્ક
Page #232
--------------------------------------------------------------------------
________________
ગભ વિચાર
૨૨૩
કંડમાં તો કેવળ મળ મૂત્ર અને માંસ રૂધીરને કાદવ ભરેલે છે. તેમાં છેદન ભેદન થવાનું ભયંકર દુઃખ છે. તે દુઃખનો ચિતાર સુયગડાંગ સૂત્રથી જાણવો. ત્યાંથી મનુષ્ય તિર્યંચની ગતિમાં આવે છે. ત્યાં ગર્ભવાસ મળે છે. તે કેવળ અશુદ્ધ અને અશુચિને ભંડાર છે. પાયખાનાની અપેક્ષાએ જોતાં તે કાયમ અખુટ કીચથી ભરેલ છે. તે. ગભસ્થાન નરકસ્થાનનું ભાન કરાવે છે, તેમ જ ઉપજના છવ નારકીના નમુનાનું ભાન કરાવે છે. ફેર માત્ર આટલો જ કે નરકમાં છેદન, ભેદન, તાડન, તરજણ, ખાંડણ, પીસણ અને દહન સાથે દશ પ્રકારની ક્ષેત્ર વેદના છે, તે ગર્ભમાં નથી પણ ગતિના પ્રમાણમાં ભયંકર કષ્ટ ને દુઃખ છે. ઉપજનારાની સ્થિતિનું તથા ગર્ભસ્થાનનું વિવેચન
શિષ્ય–હે ગુરૂ! ગર્ભસ્થાનમાં આવી ઉપજના છવ, ત્યાં કેટલા દિવસ, કેટલી રાત્રિ, કેટલા મુહૂર્ત રહે ? અને તેટલા વખતમાં તે જીવ કેટલા શ્વાસ લે છે?
ગુરૂ—હે શિષ્ય! તે ઉપજના જીવ બસે ને સાડી સતત અહેરાત્રિ રહે છે. વાસ્તવિક રીતે જોતાં એટલે જ ગર્ભને કાળ છે. તે જીવ આઠ હજાર ત્રણસેં ને પચીસ મુહૂર્ત ગર્ભસ્થાનમાં રહે છે. ચૌદ લાખ દશ હજાર બસેંહ ને પચીશ ધાસોચ્છવાસ લે છે. તેમ છતાં વધઘટ થતી જણાય છે, તે સર્વ કર્મવિપાકને વ્યાઘાત સમજે. ગર્ભસ્થાનને માટે સમજવાનું કે માતાના નાભિમંડળ નીચે ફલને આકારે બે નાડી છે. તે બેની નીચે ઉંધા ફલને આકારે એક ત્રીજી નાડી છે. તે નિ નાડી કહેવાય છે. તેમાં નિ જામે છે. તે નિ જીવને ઉપજવાનું ઠેકાણું છે. તે ઠેકાણામાં પિતા તથા માતાના પુદગલનું મિશ્રણ થાય છે. તે નિરૂ૫ ફલની નીચે આંબાની માંજરને આકારે, એક માંસની પેશી હોય છે. તે પશી દરેક મહીને પ્રવાહિત થવાથી, સ્ત્રી હતુધર્મમાં આવે છે. તે રૂધીર ઉપરની વેની નાડીમાં જ આવ કરે છે, કેમકે તે નાડી ખુલેલી જ હોય છે. ચોથે દિવસે ઋતુસ્ત્રાવ બંધ પડે છે, પણ અત્યંતરમાં સૂક્ષ્મ સાવ રહે છે. ત્યારે સ્નાન કરી શુદ્ધ થવાય છે. પાંચમે દિવસે નિ નાડીમાં સૂક્ષ્મ રૂધીરને જોગ હોય છે, તે જ વખતે વયબિંદુની પ્રાપ્તિ થઈ હોય, તે તેટલા વખતને મિશ્ર
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ગભા વિચાર
નિ કહેવાય છે, અને તે ફળ પ્રાપ્ત થવા ગ્ય ગણાય છે. તેવું મિશ્રપણું બાર મુહૂત પોંચે છે, તેટલી હદ સુધીમાં જીવ ઉપજી શકે છે, તેમાં એક છે અને ત્રણ વગેરે નવ લાખ સુધી ઉપજે છે, તેઓનું આખું જઘન્ય અંતમુહૂર્ત, અને ઉમ્બે ત્રણ પલ્યોપમ સુધીનું હોય છે, તે જીવને પિતા એક જ હોય છે, પણ બીજી અપેક્ષાએ જોતાં, છેવટ નવસે પિતા સુધી શાસ્ત્ર કહે છે. તે સંજોગથી નહિ પણ નદીના પ્રવાહ સામે બેસી, સ્નાન કરવા વખતે, ઉપરવાડેથી ખેંચાઈ આવતાં પુરૂષના બિંદુનાં સેંકડે રજકણે, સ્ત્રીના શરીરમાં પિચકારીના આકર્ષણની રીતે આવી ભરાય છે. કમજોગે તેને કવચિત ગભ જામી જાય છે. તેમાં જેટલા પુરષનાં રજકણે આવેલાં હોય તે સર્વે તેના પિતા સ્વરૂપે ગણાય છે. એકી સાથે દસ હજાર સુધી ગર્ભ પાકે છે. તે મચ્છો તથા સર્ષની માતાનો ન્યાય છે. મનુષ્યને ત્રણ સુધી પાકે છે, બાકી મરણ પામે છે. એક જ વખતે નવ લાખ ઉપજી મરણ પામે હોય તે, તે સ્ત્રી જન્મ-વાંઝણું રહે છે. બીજી રીતે જે સ્ત્રી કામાંધ થઈને અનિયમિત રીતે વિષય સેવે અથવા વ્યભિચારિણી બનીને હદ ઉપરાંત પરપુરૂષ સેવે, તે સ્ત્રી વાંઝણી થાય છે. તેના બીજકને નાશ થાય છે. તેના શરીરમાં ઝેરી જેવો ઉપજે છે, તેના ડંખથી વિકાર વધે છે. તેથી તે સ્ત્રી દેવ ગુરુ ધર્મ કુળની મર્યાદા તથા શિયળ વ્રતને લાયક રહી શકતી નથી. તેવી બીજકભગ સ્ત્રીને સ્વભાવ નિર્દય અને અસત્યવાદી હોય છે, જે સ્ત્રી દયાળું અને સત્યવાદી હોય, તે સ્ત્રી પોતાના શરીરનું જતન કરે છે. કામવાસનાને કબજે રાખે છે. પિતાની પ્રજાનું રક્ષણ કરવા અથે સંસારી સુખના પ્યારની હદ-મર્યાદા કરે છે, તેથી તેવી સ્ત્રીઓ પુત્રપુત્રીનું સારૂં ફળ પામે છે. એકલા રૂધીરથી કે એકલા બિંદુથી પ્રજા પ્રાપ્ત થતી નથી તેમજ ઋતુના રૂધીર સિવાય બીજા રૂધીર, પ્રજાપ્રાપ્તિને કામે આવતાં નથી. એક ગ્રંથકાર કહે છે, કે સુક્ષ્મ રીતે સેળ દિવસ સુધી રક્તસ્ત્રાવ રહે છે. તે રેગી નહિ, પણ નીરોગી શરીરવાળી સ્ત્રીને તેમ થાય છે. અને તે પ્રજાપ્રાપ્તિને લાયક કહેવાય છે. તે સેળમાંથી પહેલા ત્રણ દિવસને ગ્રંથકાર નિષેધ કરે છે. તે નીતિ માગને ન્યાય છે અને તે ન્યાય પુણ્યાત્મા છવો કબુલ રાખે છે. બીજે મતે ચાર દિવસને નિષેધ છે, કારણ કે ચોથે દિવસે ઉગેલે
Page #234
--------------------------------------------------------------------------
________________
ગભર વિચાર,
ર૫ જીવ, થોડા વખતમાં મરે છે, તે જીવ તો શક્તિહીણ થાય, માબાપને બોજારૂપ નીવડે છે. પાંચમાથી સેળના સુધીના દિવસે નીતિશાસ્ત્રના ન્યાય મુજબ ગર્ભાધાન સંસ્કારના ગણાય છે. તેમાંનું એક પછી એક બાળ-બીજક ચડતા ચડતું બળીયાવર, રૂપમાં, તેજમાં, બુદ્ધિમાં અને એ વગેરે સર્વ સંસ્કારોમાં શ્રેષ્ઠ તથા દીર્વાયુષ્યવાળું અને કબાળક નીવડે છે. પાંચથી સેળમી સુધીની અગીઆર રાત્રી છે, તેમાંથી છઠી, આઠમી, દશમી, બારમી, ને ચદમી એ પાંચ બેકીની રાત્રીનું બીજક બહુવચને પુત્રીરૂપ ફળ આપે છે, તેમાં વિશેષ એ છે કે પાંચમી રાત્રીમાં ઉપજેલી પુત્રી જન્મવા પછી ઘણી પુત્રીઓની માતા થાય છે, પાંચમી, સાતમી, નવમી, અગીયારમી, તેરમી અને પંદરમી એ એકીની રાત્રીનું બોજક પુત્ર રૂપે જન્મી બહાર આવે છે અને તે ઉપર કહેલા ગુણવાળું નીવડે છે. દિવસનું બીજક શાસ્ત્રથી નિષેધ છે; તેમ છતાં થાય તે કુટુંબની અને વ્યાવહારિક સુખની તથા ધર્મની હાનિ કરનાર નીવડે છે,
બીજકની રીત–બિંદુનાં રજકણે વધારે અને રૂધીરનાં શેડાં હોય તો પુત્રરૂ૫ ફળ નીપજે છે રૂધીર વધારે ને બિંદુ થોડું હોય તો પુત્રી૫ ફળ નીપજે છે. બે સરખાં હોય તો નપુંસકરૂપ ફળ નીપજે છે. ( હવે તેનું ઠેકાણું કહે છે. ) માતાની જમણી ખે પુત્ર, ડાબી કુખે પુત્રી અને બે કુખની વચ્ચે નપુંસક પાકે છે. (હવે તે ગભની સ્થિતિ કહે છે. મનુષ્ય ઉત્કૃષ્ટ બાર વરસ ગર્ભમાં જીવતો ૨હી શકે છે. તે પછી મરે છે, પણ શરીર રહે છે, તે શરીર વીસ વરસ સુધી રહી શકે છે. તે સુકા શરીરમાં ચોવીસમે વરસે નવો જીવ ઉપજે તો મહા મુસીબતે જન્મે, ને જન્મે તો માતા મરે. સંસી તિર્યંચ આઠ વરસ સુધી ગર્ભમાં જીવતો રહી શકે છે. (હવે આહારની રાત કહે છે.) યોનિ કમળમાં આવી ઉપજનારે જીવ, પ્રથમ માતાપિતાને મળેલાં મિશ્ર પુદગલને આહાર કરીને પછી ઉપજે છે. તેને અર્થે પ્રજાદ્વારથી જાણુ, વિશેષ એટલું જ કે અહીંના આહારમાં માતા પિતાનાં પુદગલ કહેવાય છે, તે આહારથી સાત ધાતુ નીપજે છે, તેમાં પહેલું રસી, બીજું લેહી, ત્રીજું માંસ, ચોથું હાડ, પાંચમું
Page #235
--------------------------------------------------------------------------
________________
રર૬ .
ગભ વિચાર,
હાડની મજજા, છઠું ચર્મ, સાતમું વીર્ય ને નસા જાળ, એ સાતે મળીને બીજી શરીર પર્યાય અર્થાત સૂમ પૂતળું કહેવાય છે, છે પર્યાય બંધાયા પછી તે બીજક સાત દિવસમાં ચોખાના ધાવણ જે તેલદાર થાય છે, ચૌદમા દિવસ સુધીમાં પાણીના પરપેટ જેવા આકારમાં આવે છે. એકવીશમા દિવસ સુધીમાં નાકના પ્લેમ છે અને અડાવીશમા દિવસ સુધીમાં અડતાળીશ માસા જેટલો વજનદાર થાય છે. પરે મહિને બોરના ઠળી જેવડે, અગર છેટી કેરીની ગોટલી જે થાય છે. તેનું વજન એક કરખણ ઉભું એક પળનું થાય છે. તે પળ એને કહેવાય છે, કે સોળ માસાનું એક કારખણ તેવા ચાર કરખણના તેલને પળ કહેવાય છે. બીજે માસે કાચી કેરી જેવો, ને ત્રીજે માસે પાકી કેરી જેવો થાય છે. તે વખતથી ગભ પ્રમાણે માતાને કહેળા (દેહદ-ભાવ) થાય છે, અર્થાત સારે ગર્ભે ઉંચા અને નરસે ગર્ભે નીચા મનોરથ થાય છે અને તે કર્મ પ્રમાણે ફળે છે. તે ઉપરથી સારા નરસા ગની પરીક્ષા થાય છે. ચોથે માસે કણકના પીંડા જેવો થાય, તેથી માતાનું શરીર પુષ્ટિ પામે છે. પાંચમે માસે પાંચ અંકુરા કુટે છે, તેમાં બે હાથ, બે પગ, પાંચમું મસ્તક, છઠ માસે રૂધીર તથા રેમ, નખ ને કેશની વૃદ્ધિ થાય છે. તેમાં સાડાત્રણ કોડ રેમ છે, તેમાંથી બે કોડ ને એકાવન લોખ ગળા ઉપર અને નવાણું લાખ ગળા નીચે છે. બીજે મતે, તેટલી સંખ્યાનાં રોમ ગાડરનાં કહેવાય છે, તે વિચારી જોતાં વ્યાજબી લાગે છે. એકેક રેમને ઉગવા જેટલી જગામાં, પિણુંબેથી કાંઈક વધારે રેગ ભરેલા છે. તેને સરવાળો ગણતાં પણું છે કોડ ઉપરાંત રોગ થાય છે અને તે પુન્યના ઉદયથી ઢંકાએલા રહે છે. અહીંથી રેમ આહારની શરૂઆત થવાને સંભવ છે. તત્ત્વ તુ સર્વગમ્યું. તે આહાર, માતાના રૂધીરને સમે સમે લેવામાં આવે છે ને સમે સમે પ્રગમે છે. સાતમે માસે સાતમેં શીરા એટલે રસહરણ નાઠીયા બંધાય છે, તે દ્વારે શરીરનું પિષણ થાય છે. તેથી ગર્ભને પુષ્ટિ મળે છે. તેમાંથી માને છસેં ને સિત્તેર, નપુંસકને છર્સે ને એંશી, અને પુરષને સાતમેં પૂરી હોય છે. પાંચસેં માંસની પેશી બંધાય છે, તેમાંથી સ્ત્રીને ત્રીસ ને નપુંસકને વિશ ઓછી હોય છે. તે પેશીવડે હાડ હંકાયેલાં હોય છે,
Page #236
--------------------------------------------------------------------------
________________
ગર્ભ વિચાર.
૨૨૭
તે હાડમાં સ મળીને ત્રણસે' ને સાઠ સાંધા છે. એકેકી સાંધ ઉપર આઠ આઠ મર્મીનાં ઠેકાણા છે, તે મસ્થાન ઉપર એક ટકાર્ વાગતાં મરણ પામે છે, બીજે મતે એકસો ને સાઠ સધિ, અને એકસે તે સીત્તેર મનાં સ્થાનક કહેવાય છે. ઉપરાંત સાગમ્ય, તે શરીરમાં છ અંગ હોય છે, તેમાંથી માંસ, લાહી અને મસ્તકની મજ્જા (ભેજો) એ ત્રણ અંગ માતાનાં છે, તેમજ હાડ, હાડની મજ્જા અને નખ, કેશ, રેશમ, એ ત્રણ અંગ પિતાનાં છે. આમે માસે સર્વ અંગ ઉપાંગ પૂર્ણ નીપજી રહે છે. તે ગર્ભને લધુ નીત, વડી નૌત, શ્લેષ્મ, ઉધરસ, છીંક, બગાસુ, આવકાર વિગેરે કાંઈ હેતુ' નથી. તે જે જે આહાર ખેંચે છે, તે આહારના રસવર્ડ ક્રિયાને પુષ્ટિ મળે છે. હાડ, હાડની મજ્જા, ચરખો, નખ, કેશની વૃદ્ધિ થાય છે. તે આહાર લેવાની બીજી રીત એ છે, કે માતાની તથા ગર્ભની નાભી ઉપરની રસહરણી નાડી એ એ પરસ્પરમાં વાળાના આંઢાની જેમ વીંટાઇ રહી છે. તેમાં ગર્ભની નાડીનું માઠું માતાની નાભીમાં જોડાયેલુ' છે. માતાના કાઠામાં આહારના પેલા કવલ પડે છે, તે નાભી પાસે અટકે છે, તેના રસ અને છે, તે રસ, ગભ` પેાતાની જોડાયલી રસહરણી નાડીથી ખેંચી પુષ્ટ થાય છે. તે શરીરમાં ખેતેર કાઠા છે, તેમાં પાંચ કાઢા મોટા છે. તેમાંથી શીયાળામાં બે કાઢા આહારના, એક કાંઠા પાણીના, ઉનાળામાં એ કાઠા પાણીના, એક કાઠા આહાર, ચેાષાસામાં એ કાઠા આહારના અને બે કાંઠા પાણીનાં કહેવાય છે. એક કાઠા સદાકાળ ખાલી રહે છે. સ્ત્રીને એક છઠો કાંઠો વધારે છે. તેમાં ગર્ભ રહે છે. પુરૂષને એ કાન, એ ચક્ષુ, એ નાસિકા, મુખ, લઘુનીત અને વડાનીત એ નવ દ્વાર અપવિત્ર અને સદા કાળ વહેતાં રહે છે. સ્રીને એ સ્તન અને ગર્ભદ્વાર એ ત્રણ મળીને માર દ્વાર સદાકાળ વહેતાં રહે છે. તે શરીરમાં અઢાર પૃકડક નામની પાંસળીઓ છે. તે વાંસાની કરેડ સાથે જોડાયલી છે. તે સિવાય એ પાંસાની બાર કડક પાંસળીઓ છે, તે ઉપર સાત પડ ચામડીના મઢાયલાં છે. છાતીના પડદામાં એ કાળજા છે, તેમાં એક પડદા સાંથે જડાયલા ને બીજો કાંઇક લટકતા છે. પેઢના પડદામાં એ અ`તસ (નળ) કહ્યા છે, તેમાં પહેલા સ્થળ છે તે મળસ્થાન અને ીજો સૂક્ષ્મ છે તે લઘુનીત સ્થાન કહેવાય છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ગભર વિચાર વળી બે પ્રણવસ્થાન એટલે ભેજન, પાન પ્રગમવાની જગા છે. દક્ષિણ (જમણે પાસે) પરગમે તે દુ:ખ ઉપજે છે, વામ (ડાબે પાસે) પ્રગમે તે સુખ ઉપજે છે. સેળ આંતરા છે. ચાર આંગળની ગ્રીવા ડાક) છે. ચાર પળની જીભ છે. બે પળની આંખે છે. ચાર પળનું મસ્તક છે, નવ આંગળની જીભ છે; બીજે મતે સાત આંગળની કહેવાય છે. આઠ પળનું હૃદય છે. પચીસ પળનું કાળજું છે, (હવે સાત ધાતુના પ્રમાણમાપ કહે છે. તે શરીરમાં એક આ રૂધીરનો અને અડધો આ માંસને હોય છે. એક પાથે માથાને ભેજો, એક આ લઘુનીત, એક પાથે વડીનીતને છે. કફ, પિત્ત, ને લેમ એ ત્રણને એકેકે કલવ અને અડધો કલવ વીર્યને હોય છે. એ સર્વને મૂળ ધાતુ કહેવાય છે. એ ધાતુ ઉપર શરીરનો ટકાવ છે, એ સાતે ધાતુ પિતાના વજન પ્રમાણે રહે ત્યાં સુધી શરીર નીરોગી અને પ્રકાશવાળું રહે છે. તેમાં વધઘટ થવાથી શરીર રેગને આધીન થાય છે.
નાડીનું વિવેચન–તે શરીરમાં પગશાસ્ત્રને ન્યાયે તેર હજાર નાડી છે. તેમાંથી નવસે નાડી મટી છે, તેમાંથી નવ નાડી ધમણી ને મોટી છે, તેના થડકારા ઉપરથી રેગની તથા સચેત શરીરની પરીક્ષા થાય છે. તે બે પગની ઘુંટી નીચે બે, એક નાભીની, એક હૃદયની, એક તાળવાની, બે લમણાની અને બે હાથની એ નવ, એ સવ નાડીયોની મૂળ રાજ્યધાની નાભી છે. તેની વિગત એ છે કે નાભીની એકસો ને સાઠ નાડી, પેટ તથા હદય ઉપર પથરાઇને ઠેઠ ઊંચે મસ્તક સુધી પહોંચી છે, તેના બંધનથી મસ્તક સ્થિર રહે છે. તે નાડીઓ મસ્તકને નિયમ મુજબ રસ પહોંચાડે છે, તેથી મસ્તક સતેજ, આરોગ્ય ને તર રહે છે. તે નાડીઓમાં નુકસાન હેાય, ત્યારે આંખ, નાક, કાન, અને જીભ એ સર્વ કમજોર થાય છે, રોગીષ્ટ બને છે, શૂળ, ઝામર વગેરે વ્યાધિઓને પ્રાપ થાય છે,
નાભીથી બીજી એસે ને સાઠ નાડી નીચી ચાલે છે, તે પગનાં તળીઓ સુધી પહોંચી છે. તેનાં આકર્ષણથી ગમનાગમન કરવાનું, ઉભું રહેવાનું તથા બેસવાનું બને છે. તે નાડીઓ ત્યાંસુધી રસ પહોંચાડી આરોગ્ય રાખે છે. તે નાડીમાં નુકસાન થવાથી
Page #238
--------------------------------------------------------------------------
________________
ગર્ભ વિચાર.
૨૯ સંધિવા, પક્ષાઘાત, સાથલના ચસકા, કળતર, તાડ, ફટ, માથાના ભેજાના દુ:ખાવા અને આધાશીશી વગેરે રોગના પ્રકાપ થાય છે.
નાભી ત્રીજી એકસા ને સાઠ નાડી વીછી ચાલીને બે હાથની આંગળીઓ સુધી પહોંચી છે. તેટલા ભાગ તેનાથી મજબુત રહે છે, તેને નુકસાન થવાથી પાસામૂળ, પેટનાં અનેક દરા, મુખપાકનાં, દાંતનાં દર્દો વગેરે અનેક રોગના પ્રકાપ થાય છે.
નાભીથી ચાથો એકસા ને સાઠ નાડી નીચી મમસ્થાન ઉપર પથરાને, અપાન દ્વાર સુધી પહોંચી છે. તેની રાક્તિવડે બધે જ રહી શકે છે. તેને નુકસાન થવાથી લધુનીત, વડીનીતની ક્રમજીઆત અથવા અનિયમિત છૂટ થઇ પડે છે. તેમજ વાયુ, કૃષિપ્રકાપ, ઉત્તરવિકાર, હરસ, ચાંદી, પ્રમેહ, પવનરાત્ર, પાંડુરોગ, જાદર, કઠોદર, ભગંદર, સંગ્રહણી વગેરેના પ્રકાપ થાય છે. નાભીથી પચીસ નાડી ઉપડીને ઉંચી શ્લેષ્મ દ્વ્રાર સુધી પહેાંચી છે, તે શ્લેષ્મની ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકસાનીથી શ્લેષ્મ, પીનસના રોગ થાય છે. તેમજ બીજી પચીસ નાડી તે તરફ આવીને પિત્ત ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકસાનીથી (પત્તના પ્રાપ અને જ્વરાદિક રોગ થાય છે. તેમજ ત્રીજી દસ નાડી વી ધારણ કરનારી છે, તે વીયને પુષ્ટિ આપે છે, તેમાં નુકસાન થવાથી સ્વપ્તધાતુ, મુખલાળ, ખરાબ પેસાબ વિગેરેથી નમળાઈમાં વધારા થાય છે. એ સર્વે મળીને સાતમે નાડી સ ખેંચી પુષ્ટિ આપે છે અને તે શરીરને ટકાવી રાખનારી છે, તે નિયમિત રીતે ચાલવાથી નીરોગ, અને નિયમભંગ થવાથી રોગ થાય છે. તે સિવાયની સે નાડી ચુપ્ત ને જાહેર રીતે શરીરનું પાષણ કરે છે, તેથી નવસે નાડી કહેવાય છે.
ઉપરની રીતે નવમા માસની હદ સુધીમાં, સર્વ અવયવ સાથે શરીર મજબૂત થઇ જાય છે, જ્યારથી ગર્લનુ બીજ રોપા અની ખબર પડે, ત્યારથી જે સ્ત્રી બ્રહ્મચારિણી રહે છે તેના ગર્ભ ઘણા ભાગ્યશાળી, મજબુત બાંધાના, બળીવર અને સ્વરૂપવાન થાય છે, તથા ન્યાય—નીતિવાળા અને ધર્મી નીવડે છે. તે ઉભયના કુળના ઉદ્ધાર કરી, માતા-પિતાને યશ અપાવે છે, અને તે પાંચે ચિા ચાલ્ખી પામે છે, જે સ્રો ગર્ભ રહ્યો જાણે છે, તેમ છતાં
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ગર્ભ વિચાર.
જન્મવાના છેલ્લા દિવસ સુધી, નિય બુદ્ધિ રાખી શીળ સેવ્યા કરે, તેમાં જો પુત્રી ગર્ભમાં હેાય તેા, તેનાં માતા પિતા દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી, રો રો નરકનાં અધિકારી થાય છે, તેમજ તેના ગર્ભ મરણ પામે છે, તેમ છતાં જીવતા રહે તેા કાણા, કુમડા, કોઢીયા, લુલા, પાંગળા, મોખડા, મૂ ંગા, ઇંદ્રિયહીણ, કુરૂપ, દુબળા, શક્તિહીણ માંધાના તથા ઘાટ વગરના થઇ જાય છે, ક્રોધી, રીસાળ, કલેશી, પ્રપંચી અને ખાટી ચાલે ચાલનારાં નીવડે છે, એમ સમજી પેાતાની પ્રજાનું ભલુ ઇચ્છનારી જે માતાએ ગઈકાળથી શિયળવતી અને છે તેઓને ધન્ય છે.
વિશેષમાં ઉપર બતાવેલા ગભવાસના સ્થાનકમાં, મહા કષ્ટ ને પીડા ભેાગવવી પડે છે, તેનું દૃષ્ટાંત એ છે, કે જેમ કાઇ પુરૂષનુ શરીર કાઢ તથા પતના રાગથી નીંગળતુ હોય, તેને સાડાત્રણ ક્રોડ સાય, અગ્નિમાં ધખાવીને તેનાં સાડાત્રણ ક્રોડ રૂવાડાંમાં પાવે, તેના ઉપર ખાર ને ચુનાનુ` પાણી છાંટે, તે પછી આળા ચામડાંથી મઢીને તડકે નાંખે, અને દડાની જેમ અથડાવે, તે વખતની પીડાનુ` વજન, કેટલું ભયંકર છે? તે તે ભાગવનારો તથા સ`જ્ઞ પરમાત્મા જાણે દેખે છે. એવી ગવેદના પડેલે મહિને ભાગ વવી પડે છે. તેથી બીજે મહિને ખમણી, ત્રીજે મહિને ત્રમણી, એમ ચડતાં ચડતાં નવમે મહિને નવગણી પીડા થાય છે. અર્થાત્ દરેક રૂ ́વાડે નવનવ સૂઇ પરાવવાના ન્યાયની પીડા સમજવી. ગ વાસની જગા નાની છે, અને ગર્ભનું સ્થળ મેાટુ' છે, તેથી સજડ ભીંસાને, કેરીની માફક ઊંધે માથે લટકીને રહેવુ પડે છે, તે વખતે બે ઢીંચણ છાતીમાં ભરાવેલા, અને બે હાથની મુઠી આંખા આડી દીધેલી હોય છે. ક્ર`જોગે બીજો તે ત્રીજો ગભ જોડે હેય તા, તે વખતની સંકડાસનુ અને મુંઝવણનું તાલ કરી શકાતુ’ નથી. માતા જંગલ જાય ત્યારે ગના નાકની દાંડી ઉપર થઈ નીકાલ થાય છે. ખરામમાં ખરાબ માળામાં પડેલા હાય છે. બેઠેલી માતા ઉભી થાય, તે વખતે ગભ જાણે છે, કે હુ માસમાનમાં ફેંકાઈ ગય. છુ, હેઠે બેસતી વખતે જાણે છે કે હું પાતાળમાં પટકાઇ ગયા છું, ચાલતી વખતે જાણે છે કે હું... મસકમાં ભરેલા દીની માફ્ક ખાળા . સાઈ કરવા વખતે જાણે છે
Page #240
--------------------------------------------------------------------------
________________
ગભ વિચાર.
૨૩
કે હું ઇંટની ભઠીમાં ભરાઇ મળું છું, ઘટીએ બેસતી વખતે જાણે છે કે હું કુંભારને ચાકડે ચડયા છું. માતા ચત્તી સુવે ત્યારે ગભ જાણે છે કે મારી છાતી પર સવામણની શિલા પડી છે. કુશીલ સમયમાં ગર્ભને ઉખળ મુસળના ન્યાય મળે છે. એવી રીતે માતા પિતાના કરેલાં તથા ગર્ભસ્થાનથી મળેલાં એવા બે જાતનાં દુ:ખાથી પીડાયેલા, કુંટાયલા, ખ’ડાયલા અને અશુદ્ધિથી તાળ થયેલા દુ:ખી પ્રાણીની યા શોયળવતા ધર્માત્મા માતા પિતા વિના કણ રાખી શકે ? અર્થાત્ પાપી સ્ત્રી પુરૂષોમાંથી કાઇ નહિ. ગર્ભના જીવ, માતાને સુખે સુખી અને માતાને દુ:ખે દુ:ખી હાય છે. જેવા સ્વભાવવાળી માતા હોય તેવા સ્વભાવની છાયા ગર્ભમાં પડે છે. ગર્ભમાંથી બહાર આવવા પછી, તે પુત્ર પુત્રીના આચાર, વિચાર, આહાર, વ્યવહાર વગેરે સમાતાના સ્વભાવ મુજબ નીવડે છે. તે ઉપરથી માતા પિતાના ઉચ્ચ નીચ બીજકની તથા જશ—અપજશ વિગેરેની પરીક્ષા, પ્રજારૂપ ફાટાગ્રાફ ઉપરથી વિવેકી સ્ત્રી-પુરૂષા કરી શકે છે, કેમકે તે ચિત્ર માતા પિતાની પ્રકૃતિને આધારે ચિત્રાયલુ છે, માતા ધમ ધ્યાનમાં, ઉપદેશ શ્રવણ કરવામાં, તથા દાન પુન્ય કરવામાં અને ભલી ભાવના ભાવવામાં જોડાઇ હાય તા ગભ પણ તેવા વિચારમાં હેાય છે. તે વખતે ગર્ભનું મરણ થાય તા દેવલાકમાં જઈ શકે છે, તેમજ માતા આ ને રોક ધ્યાનમાં હાય, તેા ગભ ધ્યાની હાય છે. તે વખતે તે ગર્ભનું મરણ થાય તેા તે નરકમાં જાય છે. માતા મહા પટમાં જોડાઇ હૈાય તે વખતે તે ગમતુ મરણ થાય તેા તે તિ"ચમાં જાય છે. માતા મહાભદ્રિક અને પ્રપંચ વગરના વિચારમાં જોડાઇ હેાય, તે વખતે ગભ મળે તેા તે મનુષ્યમાં જાય છે. એમ ગર્ભમાંથી ચારે ગતિમાં જઇ શકે છે. ગર્ભકાળ પૂરા થાય, ત્યારે માતા તથા ગભની નાભીની વિદ્યાયલી રસહુરણી નાડી ઉખળી જાય છે, ત્યારે જન્મ થવાની તૈયારી થાય છે. તેમાં માતા તથા ગના પુન્યનું તથા આયુષ્યનુ મળ હાય, તા સીધે રસ્તે જન્મ થઇ શકે છે. તે વખતે કેટલાક માથા તરફથી, તા કેટલાક પગ તરફથી જન્મે છે, પણ જો એ ભારે કી હાય તે, ગર્ભ આડા પડી જાય છે, તેથી એક મરણ પામે છે, અથવા માતાના મચાવની ખાતર પાપી ગર્ભના જીવપર, મેધ કરીને
પણ આ
રૌદ્ર
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ગભ વિચાર.
છરીના શસ્ત્રથી ખાખડ કરી છઢંગીપારની શિક્ષાએ પહોંચાડે છે. તેના કાઇને શાક-સંતાપ થતા નથી. સીધે રસ્તે જન્મ લેના રાએ સાના રૂપાના તાર જેવા છે. માતાનું શરીર જતા છે. જેમ સેાની તાર ખેચે, તેમ ગભ ખેંચાઇ કાટી કબ્જે મહાર આવે છે, અર્થાત્ નવમે સહુને કહેલી પીડાને ક્રોડ ગણો કરતાં જેદુ:ખ થાય છે, તે દુ:ખ જન્મ વખતે થાય છે, અને ભરતી વખતે તે દુઃખને ક્રોડાકોડગણું કરતાં જે દુઃખ થાય છે, તે સ દુઃખ બેહુદ છે. તે સર્વ પેાતાનાં કરેલાં પુન્ય પાપનાં ફળ છે, અને તે ઉદ્દય કાળમાં ભગવાય છે. એ સવ માહિનીય ક્રર્મોના સતા છે.
ઉપર મુજબ ગર્ભકાળ, તથા ગર્ભસ્થાન, અને ગર્ભમાં ઉપજનારા જીવની સ્થિતિનું વિવેચન એ સ ત દુલ વિયાલીયા યન્ના તથા ભગવતીજી અને અન્ય પ્રથાંતરના ન્યાય મુજબ ગુરૂએ શિષ્યને ઉપદેશમાં કહી બતાવ્યું: ને છેવટમાં કહ્યું, કે જન્મવા પછી ભંગીયાણીના દરજ્જો લઇ માતાએ ઘણી સભાળથી ઉછેરી પુખ્ત ઉમરના કીધા છે, તે પ્રજાની આશામાં માતાનુ યૌવન લુટાયુ... છે, વ્યવહારિક સુખપર લાંજિલ કરી છે, તે સને તથા ગર્ભવાસના અને જન્મવા વખતના દુ:ખાને ભૂલી જઇ યૌવન– મદમાં છકેલાં પુત્રપુત્રી, મહા ઉપકારી માતાને તિરસ્કારની દૃષ્ટિવર્ડ ધિક્કાર આપી અનાદર કરે છે, વસ્ત્રાલ કારથી શાભિતાં અને છે, તેલ, ફુલેલ, ચુવા, ચંદન, ચંપા, ચમેલી, અગર, તગર, અમર્ અને અત્તર વિગેરેમાં ગરકાવ બની કુલહાર તે ગજરા ધારણ કરે છે, તેની સુગંધના અભિમાનની આંધીમાં એમ માનતા હશે, કે આ સ† શાભા અને સુગંધ મારા ચામડાથી વીંટાયલા શરીરમાંથી બહાર આવતી હશે, તેવી શાભા અને સુગધ માતા પિતા વિગેરે કાઇના ચામડામાં નથી, એવા મિથ્યાભિમાનની આંધીમાં પડેલા બેભાન અજ્ઞાન પ્રાણીને માટે ગર્ભવાસના તથા નરક નિગાહનાં અનંત દુ:ખ તૈયાર છે; પણ એટલુ તા સિદ્ધ છે કે સ` બિગાડા પાપી માતાની ગેરસમજણના સ્વભાવના અને કમભાગ્ય ઉપજનારા પાપી ગર્ભનાં વક્ર ક્રમના છે. હવે બીજા પક્ષમાં વિવેકી અને ધર્માત્મા તથા શિયળવ્રત ધારણ કરનારી સગર્ભા માતાઓનાં પુત્ર પુત્રી જન્મી ઉછરે છે, તેની જન્મ
Page #242
--------------------------------------------------------------------------
________________
ગર્ભ વિચાર.
૨૩૩ ક્રિયા પણ તેવી જ છે, પણ માત્ર સવભાવની છાયા પાડવાનો પર છે તેવી માતાઓનાં સ્વભાવનું સ્તનપાન કરી, પુખ્ત ઉમરે પહેલાં પુત્ર-પુત્રીઓ પણ પોતપોતાનાં પુન્યના ઉદય મુજબ સવ વૈભવને ઉપભેગ કરે છે, તેમ છતાં પોતાનાં માતા પિતા સાથે વિનયપૂર્વક વતી શકે છે, ગુરૂ જનેમાં ભક્તિપરાયણ નીવડે છે, લજા, દયા, ક્ષમાદિ ગુણેમાં, અને પ્રભુપ્રાર્થનામાં આગળ વધે છે, અભિમાનથી વિમુખ રહી, મિત્રી–ભાવને સન્મુખ થાય છે. જીન્દગીના સાર્થક થગ્ય સત્સંગ કરી જ્ઞાન મેળવે છે, અને શરીરસંપત્તિ વગેરેથી ઉદાસ રહી આત્મસ્મરણમાં છનગી પૂર્ણ કરે છે; તેમજ સર્વ કે વિવેકષ્ટિવાળા સ્ત્રી પુરુષોએ આ અશુચિથી પ્રાપ્ત થયેલા ગંદા શરીરની નિપજ ઉપર ધ્યાન રાખી મમતા ઘટાડવી જોઈએ, મિથ્યાભિમાનથી પાછા હઠવું જોઈએ, મળેલી જીન્દગીનું સાર્થકય કરવા માટે, શુભ કાર્યો કરવામાં ઉધોગ કરવો જોઈએ, જેથી કરીને ઉપર કહેલાં ગભ વાસના દુઃખને અધીન થવું ન પડે,
ઈતિ ગભર વિચાર સંપૂર્ણ
મંગલમ્ સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ; પ્રધાન સર્વ ધર્માણા, જેન જયતિ શાસનમ,
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી ભત્રીસ અસઝાય.
અથ શ્રી બત્રીસ અસઝાય.
(આ બત્રીસ પ્રકારની અસઝાયને વખતે સૂત્ર સિદ્ધાંત
વાંચવા નહીં) ૧ નજીકમાં હાડકાં પડયાં હોય, ૧૭ આકાશમાં નવીન ચિન્હ થાય, ૨ માંસ પડયું હોય, ૧૮ ધુમસ પડતી હોય, ૩ લેહી પડયું હેય. ૧૯ ઠાર તથા ઝાકળ પડતો હોય, ૪ વિષ્ટા પડી હેય. ૨૦ ઘણે તોફાની પવન વાતો હોય, ૫ સ્મશાન હેય,
૨૧ અશાડ સુદ ૧૫ ને રાજ, ૬ ચંદ્રગ્રહણ હેય. ૨૨ અશાડ વદ ૧. ૭ સુયપ્રહણ હેય. ૨૩ ભાદરવા સુદ ૧૫. ૮ મોટું પ્રખ્યાત) માણસ ૨૪ ભાદરવા વદ ૧,
ગુજરી ગયું હોય. ૨૫ કારતક સુદ ૧૫. ૯ રાજ્યમાં વિન હેય. ૨૬ કારતક વદ ૧. ૧૦ નજીકમાં પચેન્દ્રિયનું ૨૭ ચૈત્ર શુદ ૧૫
કલેવર પહયું હેય. ૨૮ ચૈત્ર વદ ૧, ૧૧ તારા ખર્યા હેય. ૨૦ દરરોજ પ્રભાતે ર ઘડી સુધી ૧૨ દશે દિશા રાતી થઈ હેય, (સૂર્ય ઉગ્યા પહેલાં).
(દિશાઓ પડી હોય.) ૩૦ મધ્યાહૂને બે ઘડી સુધી, ૧૩ અકાળે ગાજવીજ થાય, ૩૧ સાંજે બે ઘડી સુધી (સૂય ૧૪ અકાળે વીજળી થાય.
અસ્ત થયા પછી ૧૫ અકાળે કડાકા થાય, . ૩ર મધ્ય રાત્રે બે ઘડી સુધી, ૧૬ બાળ ચંદ્રમા વખતે.
(બીજના ચંદ્રને રોજ ચાર ઘડી.)
સૂત્ર ભણનારાઓએ આ અસઝાય અવશ્ય જાણી તે પ્રમાણે વર્તવું જોઇએ, અર્થાત સૂત્રની મૂળ ગાથાઓ પાઠ)ને સ્વાધ્યાય અસઝાય વખતે કરે જોઈએ નહિ,
Page #244
--------------------------------------------------------------------------
________________
અધ્યયને (અથ સાથે)
અધ્યયન (અર્થ સાથે)
૧ શ્રી મહાવીર સ્તુતિ. [ પુચ્છિષ્ણુણ]. પુષ્ટિમ્સશું સમણું માહણ ય, આગારિયા પરતિWિયા : સે કેઈણેગત-હિયધમ્મમાહુ, અણેલિસં સાહસખિયાએ. ૧ કહં ચ નાણું કહે દંસણું સે, સીલ કહેનાથસુયસ આસી; જાણસિણું ભિખુ જહાતહેણ, અહાસુયં બુહિ જહાણસંd, ૨ ખેયને સે કુલે મહેસી, અણુતનાણી ય અણુતદસી; જસંક્ષ્મિણે ચખપહેઠિયન્સ, જાહિ ધમ્મ ચ ધિઈચં ચ પહા. ૩ ઉ અહેયં તિરિય દિસાસુ, તસાય જે થાવર જેહ પાણા; સે ણિચ્ચણિએહિં સમિખ પને, દીવેવ ધમૅ સમિય ઉદાહ, ૪ સે સવ્યહંસી અભિભૂયનાણી, ણિરામગધ ધિઈમ ઠિયપાલ અણુતરે સવ્ય જગંસિ વિજે, ગ્રંથા અતીતે અભયે અણુઉ. ૫ સે ભૂપને અણિએ અચારી, ઉહંતરે ધીરે અણુતચખુ; અથરે તપઈ સૂરિએવા, વાયણિદેવ તમં પગાસે, અણુત્તર ધમ્મમિણે જિણાણું, ણેયા મુણિ કાસવ આસુપને; ઈદેવ દેવાણ મહાભાવે, સહસ્રણેતા દિવિણું વિસિડે. સે પન્નયા અખય સાગરેવા, મહેદહિવાવિ અણુ તપાવે; અણઇ લેયા અકસાઈ ભિખુ, સકેવ દેવાહિલઈ જુઇમ. સે વીરિએણું પહિપુન વિરિએ, સુદંસણવા ણગસવ્ય સેઠે; સુરાલએલાસિ સુદાગરે સે, વિરાયએ શ્રેગગુણવવેએ. સયંસહસ્સાઉ જેણુણુ, તિકડગે પંહગ જયંતે; સે જોયણે ણવણવીસહસ્તે, ઉધુસિત હેઠ સહસ્સમેગં, . . ૧૦ પડે શુભે ચિઠઈ ભૂમિવએિ, જસરિયા અણપરિવહયંતિ; સે હેમવને બહુ નરણે ય, જસી રઈ વેદયંતિ મહિં, ૧૧. સે ૫શ્વએ સહ મહ૫ગાસે, વિરાયણ કંચણમઠવને; અણુત્તરે ગિરિરા ય પવહુએ, ગિરિવરે સે જલિએવ મે. ૧૨ મહીઈ મર્ઝામિ ડિએ મુગિ, પન્નાયતે મૂરિય સુદ્ધલેસે એ સિરિએસ રિવને, મારએ જોઈ અગ્નિમાલી. ૧૩
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬
અધ્યયના (અથ :સાથે)
૧૮
२०
મુદ્ર સણસેવ જસે ગિરિમ્સ, પ્લુચઇ મહુઆ પયમ્સ; એતાવમે સમણે નાયપુત્તે, જાઇ જસા દસણ નાણુ સીલે, ગિરિવવા નિસહા યયાણ', યએવ સેઠે વલયાયતાણ'; તઆવમે સે જગભૂકંપને, સુણીણુ મળ્યે તમુદ્દાહુ પત્ને, અણુત્તર ધમ્મ-સુરઇત્તા, અણુત્તર ઝાણવર' ઝિયા, સુસુમુદ્ધ અપગ’સુક્ષ્મ, સખિદુવેગ' તવદાતમુ±.. અણુત્તગ્ગ પરમ' મહેસી, અસેસકમ્મ સ વિસે હુઇત્તા; સિદ્ધિગઇ સામિણ ત પત્તે, નાણેણ સીલેણ ય દંસણેણ, ખેમુ ણાએ જહુ સામલીવા, જસી રÜ વેયતી સુવન્ના; વર્ણસુવા નણ-માહુ સે, નાણેણ સીલેણ ય ભૂપને ચણિયવ સદ્દાણુ અણુત્તરે, ચઢ્ઢાવ તારાણુ મહાણુભાવે; ગધેસુવા ચંદણ-માહુ સે, એવં મુણોણું અન્ન-માહુ. ૧૯ જહા સયંભૂ ઉદહીણુ સેઠે, નાગેવા ધરિંદ-માહુ સે; ખાએવા રસવેજયતે, તાવહાણે મુણિ વેજય તે. હત્યિસુ એરાવણ-માહુણાએ, સીહા મિયાણ` સલિલાણુ ગંગા પખિસુવા ગેલે વેણુદેવે નિવ્વાણુવાદીદ્ધિ ાયપુત્તે. જોહેસુણાએ જહુ વીસસેથે, પુફેસવા જહું અવિંદ-માહુ; ખત્તીણુ સેઠે જહું દંતવકકે, ઇસીણ સેડે તહુ દ્રુમાણે. દાણાણુ સેસ્ડ અભય પયાણ', સÄસુવા અણુવ′ વયંતિ તવેસુવા ઉત્તમ ખંભચર, લગુત્તમે સમણે નાયપુત્તે. હિષ્ણુ સેડી લવસત્તમાવા, સભા સુહુમ્ભાવ સભા સેઠા; ણિવ્વાણુ સેઠા જહુ સુવધમ્મા, ણ ણાયપુત્તા પત્નિ નાણી. ૨૪ પુઢાવમે ધુણઈ વિગયગેહી, ન હિ કન્વઇ આયુને; તારતુ સમુદ્દે ચ મહાભવાઘ, અભયંકરે વીર્ અણુ ચપ્પુ ૨૫ કાહુ ચ માણં ચ તહેવ માય, લાભ' ચઉત્થ' અરુત્ય ઢાસા: એણિ વતા અરહામહેસી, ણ કુવઇ પાશ્વ ણુ કારવેઇ. કિરિયા કરિય... વેણયાણુવાય, અન્તાણિયાણ પડિય, ઠાણ, સે સભ્યવાય ઇતિવેઇત્તા, ઉડિએ ધમ્મ સદીહરાય સે વારિયા ઇન્થિ સરાઇભત્ત, વહાણવ ́ દુ:ખ ખયડીયાએ; લાગ વિદ્વિત્તા આરપાર' ચ, સભ્ય પારિય સભ્યવાર સાચ્ચા ય ધમ્મ અરિહંતભાસિય, સમાહિયં અદ્રુપઉવિશુદ્ધ; ત' સહા ય જણા અણાઉ, ઇંદેવ દેવાહિઆગમિસ્ટ'તિ
૧
२३
૨૬
૨૭
ત્તિષેત્રિ. ૯
૧૪
૧૫
૧૬
૧૭
રસ
૮
Page #246
--------------------------------------------------------------------------
________________
અધ્યયના (અથ સાથે)
૨૩૭
અથ—૧ શ્રી સુધાં સ્વામી પ્રત્યે જજીસ્વામીએ પૂછ્યું” કે, હું ભગવાન ! શ્રમણેા, બ્રાહ્મણા, ગૃહસ્થા અને પરતીથી મને પૂછે છે કે, એકાંત હિતકારી અને એના જેવા બીજો કાઇ છે નહિ એવા ધમ યથાસ્થિત કાણે કહ્યો છે ? ર્ તે જ્ઞાનપુત્ર શ્રી મહાવીર ધ્રુવનુ જ્ઞાન કેવું હતું ! વળી દન કેવું હતું? તેના શીલાચાર કેવા હતા ? તે હું ભિક્ષુ! તમે જાણા છે. તે જેમ તમે સાંભળ્યુ હાય અને ધાર્યું... હાય તેમ કહેા ! ૩ તે (ભગવાન) સંસારી જીવાના દુ:ખના જાણુ, કમ કાપવામાં કુશળ, અનંતજ્ઞાની, અનંતદશી, માટા યશસ્વી અને લેાકના ચક્ષુભૂત એવા શ્રો મહાવીર દેવના પ્રરૂપેલા ધ'ને તથા તેમની ધીરજને જાણ અને દેખ, ૪ ઉંચી, નીચી અને તીરછી એ ત્રણે દિશાઓને વિષે જે, ત્રસ અને સ્થાવર જીવા છે તેને, પ્રજ્ઞાવંત મહાવીધ્રુવે, નિત્યાનિત્ય ભેદ સમ્યક્ પ્રકારે જાણીને સ`સાર સમુદ્રમાં બુડતા વાને રાખવા સારૂ દીપ્યમાન અને સમભાવી એવા ધમ કહ્યો છે. ૫ તે ભગવાન લેાકાલાને દેખનારા, બાવીશ પરીસહુ જીતીને કેવળજ્ઞાન પામ્યા છે એવા મૂળ તથા ઉત્તરગુણે સંયમના પાળનારા, ધૈર્યવાન, સ॰ ક્રમ નાશ થવાથી સ્થિત આત્મવત, સ` જગતને વિષે પ્રધાન જ્ઞાનવાન, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ રહિત, સાત ભય રહિત અને ચાર ગતિના આયુષ્ય રહિત શ્રી મહાવીરદેવ હતા. ? એ ભગવત અનંત જ્ઞાનવાળા, અપ્રતિબંધ વિહારી, સ’સાર--સમુદ્રને તારનાર, ધીરજવાન, અનંતજ્ઞાન રૂપ ચક્ષુવાળા તથા સૂજેમ સથી
અધી તપે છે તેમ જ્ઞાને કરી સર્વોત્તમ છે. વિાચન અગ્નિ જેમ સળગવાથી ઇંદ્રની પેઠે અધકાર દૂર કરી પ્રકાશ કરે છે તેમ શ્રી મહાવીરદેવ પણ અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરી પ્રકાશ કરે છે. ૭ દેવલાકત વિશે ઇંદ્ર જેમ દેવમાં મહાપ્રભાવંત, હુજારા દેવાને નાયક અને સર્વોત્તમ છે તેમ સ તીકરાએ પ્રરૂપેલા આ જે સર્વોત્તમ ધમ તેને પ્રકાશ કરનાર કાશ્યપ ગાત્રી અને કેવળજ્ઞાની શ્રી મહાવીરદેવ સર્વથી ઉત્તમ છે. ૮ તે ભગવાન પ્રજ્ઞાએ કરી અક્ષય તથા જેમ સ્વયંભ્રમણ નામે મેાટા સમુદ્ર અનત, અપાર અને નિક્ળ જળવાળા છે તેમ ભગવાનનું જ્ઞાન નિ`ળ છે. વળી તે ભગવંત ષાયરહિત તથા ભિક્ષાએ આજીવકા કરનાર અને દેવતાના અધિપતિ શકેન્દ્રની પેઠે તેજસ્વી છે. ૯ તે ભગવાન બળે
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮
અધ્યયના (અથ સાથે)
કરી પ્રતિપૂર્ણ મળવાન છે. સ' પતામાં મેરૂ પર્યંત જેમ શ્રેષ્ઠ છે તેમ ભગવાન પણ વિકિ ગુણે કરી સર્વાંત્તમ છે. મેરૂ પર્વત જેમ સ્વવાસી દેવાને હુ` ઉત્પન્ન કરે છે તથા અનેક ગુણાએ કરી શાલે છે તેમ ભગવંત પણ અનેક ગુણેાએ કરી શાલ્મે છે. ૧૦ તે મેરૂ પર્વત એક લાખ જોજનના છે, તેના એક ભૂમિમય, બીજો સુવર્ણ ભય અને ત્રીજો વૈ રત્નમય, એવા ત્રણ કાન્ડ છે, તથા તે મેરૂ પર્વતની ટોચ ઉપર પડગવન ધ્વજાની માફક ાલી રહ્યું છે, તે મેરૂ પર્યંત નવાણુ હજાર જોજન ઉંચા અને એક હુજાર જોજન નીચે જમીનમાં છે. ૧૬ તે મેરૂ પર્વત આકાશને સ્પશીને રહ્યો છે, ભૂમિને અગાહી રહ્યો છે, એટલે ચા, નીચા અને તીરા લેકને સ્પશી રહ્યો છે. જે મેરૂપર્યંતની આસપાસ સૂ પ્રમુખ જ્યાતિષી દેવા પ્રદક્ષિણા કરી રહ્યા છે, તે મેરૂ પર્યંત સુવ'ના જેવી કાંતિવાળા છે. તેના ઉપર ઘણાં એટલે ચાર નદનવન છે, જેના વિષે માટા છદ્રો પણ આવીને રતિસુખ ભાગવે છે. ૧૨ વળી તે મેરૂ પર્વત-૧ મંદિર, ૨ મેરૂ, ૩ મનામા, ૪ સુરાન, પ સ્વયં પ્રભ, ૬ ગિરિરાજ, ૭ રત્નાશ્ર્ચય, ૮ તિલકાપમ, ૯ લાક મધ્ય, ૧૦ લાકનાભિ, ૧૩ રત્ન, ૧૨ સૂર્યાવત, ૧૩ ર્યાવરણુ, ૧૪ ઉત્તમ, ૧પ દિશાદિ અને ૧૬ અવતસ એ સેાળ નામે કરી મહા પ્રકાશવાન શામે છે તથા સુવર્ણની પેઠે શુદ્ધ વવાળા, સ પર તામાં પ્રધાન, મેખલાએ કરી વિષમ અને વળી તે ગિરીરાજ મણિ અને ઔષધિઓએ કરી દૈદીપ્યમાન છે, તેથી જમીનની પેઠે ઝળઝળાયમાન થઇ રહે છે, ૧૩ પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલા સ પતાને ચંદ્ર મેરૂ પર્વત સૂર્યની પેઠે શુદ્ધ લેશાવત પ્રકર્ષ કરીને જણાય છે. ઉપર કહી એવી શાભાએ કરી તથા અનેક પ્રકારના રત્નાના વોએ કરી મનને આનંદ કરે છે અને સૂટની પેઠે સ` દિશાઓને દીપાવે છે. ૧૪ મા જશ મેરૂ ગિરિરાજ પર્વતના કહેવાય છે. એ પૂર્વોક્ત ઉપમાએ શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ જાતિએ, યો, દઈને, જ્ઞાને એવ' આચારે સર્વોત્તમ છે. ૧૫ લાંબા પતામાં નિષધ પર્વત માટા છે, ગાળાકાર પવતામાં રૂચક પત શ્રેષ્ઠ છે તે ઉપમાએ શ્રી મહાવીરદેવ જગતમાં પ્રજ્ઞાએ કરી શ્રેષ્ઠ કહ્યા છે તથા સ મુનીઓને વિષે પ્રજ્ઞાવંત કહ્યા છે. ૧૬ તે ભગવાન પ્રધાન ધર્મ પ્રકાશીને પ્રધાન, ઉજ્જવળમાં
Page #248
--------------------------------------------------------------------------
________________
અધ્યયના (અથ સાથે)
૨૩૦
ઉજ્જવળ, દાષરહિત ઉજ્જવળ, શ`ખ અને ચંદ્રમાની પેઠે એકાંત ઉજ્જવળ, સ ધ્યાનમાં સર્વાંત્તમ એવુ' શુકલધ્યાન ધ્યાય છે. ૧૮ તે મેટા ઋષીર ( મહાવીરદેવ ) સમસ્ત ક' ખપાવીને જ્ઞાને કરી, ચારિત્રે કરી, દર્શીને કરી, સર્વોત્તમ લેાકને અગ્રભાગે ઉત્કૃષિ સાદિ અનત ભાગે સિદ્ધિગતિને પામ્યા. ૧૮ જેમ વૃક્ષાને વિશે શામલી વૃક્ષ પ્રસિદ્ધ છે, જે વૃક્ષને વિષે સુવર્ણ કુમાર દેવતાઓ તિસુખ વેઠે છે. વનને વિષે જેમ નđનવન શ્રેષ્ઠ કહ્યું છે તેમ શ્રી મહાવીરદેવ જ્ઞાને અને ચારિત્રે કરી પ્રજ્ઞાવત છે. ૧૯ શબ્દોમાં જેમ મેઘની ગર્જનાના શબ્દ, તારાઆને વિશે જેમ ચંદ્રમા અને સુગધીઓમાં જેમ ચંદૅન શ્રેષ્ઠ છે તેમ મુનિએમાં આકાંક્ષારહિત એટલે આલાક પલાકની વાંછના રહિત શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ કહ્યા છે. ૨૦ જેમ સુ` સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર, નાગકુમાર દેવતાઓમાં ધણેદ્ર અને રસમાં શેરડીના રસ શ્રેષ્ઠ છે તેમ તપઉપધ્યાને કરી મુનિએમાં શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ છે. ૨૪ હાથીઓને વિષે જેમ ઐરાવત હાથી, મૃગાર્દિક જનાવરામાં સિંહ, પાણીમાં ગંગા નદીનું પાણી, પક્ષીઓને વિષે ગરૂડ પક્ષી (વેદેવ) પ્રધાન છે, તેમ નિર્વાણવાઢીએામાં જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ પ્રધાન કહ્યા છે. ૨૨ ચાદ્ધાઓમાં જેમ વિશ્વસેન (ચક્રવતી), લામાં જેમ અરવિંદ કમળ,૧ ક્ષત્રિયામાં જેમ દાતા-વાકય (વચન) પાળનારા એવા જે ચક્રવતી તે શ્રેષ્ઠ તેમ ઋષિઓને વિષે શ્રી વર્ધમાન સ્વામી શ્રેષ્ઠ કહ્યા છે. ૨૩ દાનમાં અભયદાન, સત્ય વચનમાં અનવદ્ય વચન અને તને વિષે બ્રહ્મચ† શ્રેષ્ઠ કહ્યું છે, તેમ સ લેાકમાં ઉત્તમ શ્રમણ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ છે. ૨૪ સ્થિ તિવાળા લાકામાં જેમ લવ સક્ષમ દેવા ( પાંચ અનુત્ત ્ િવમાનવાસી દેવતા), સભામાં સૌધમ સભા, અને સર્વ ધર્મોમાં જેમ માધમ શ્રેષ્ઠ છે તેમ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવથી કાઇ ઉત્કૃષ્ટ જ્ઞાની નથી એટલે શ્રી મહાવીરદેવ સથી શ્રેષ્ઠ જ્ઞાની છે. ૨૫
જેમ પૃથ્વી સર્વ વસ્તુને આધાદ્ભુત છે તેમ શ્રી મહાવીરદેવ પણ પૃથ્વી સમાન તથા આઠ પ્રકારનાં ક્રમ ખપાવીને અભિલાષા રહિત, દ્રબ્યસ ંનિધિ તે ધન, ધાન્ય, દુઃ અને ચતુષ્પાદ અને ભાવસ ંનિધિ તે ક્રોધ, માન, માયા અને લાભ એ એ પ્રકારની
૧ સૂર્ય વિકાસી કમળ, ૨ કાઇ જીવતે પીડા ન થાય એવું.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦
અધ્યયને (અથ સાથે)
સંનિધિ ન કરનાર, એવા પ્રજ્ઞાવાન, ચાર ગતિરૂપ મેટા સમુદ્રને તરીને મેક્ષ પામ્યા છે. અભય કરનાર, શુરવીર તથા અનંત ચક્ષવાળા છે. ૨૦ ક્રોધ, માન, માયા તેમજ ચેાથો લોભ એ ચાર અધ્યાત્મ દેને ત્યાગીને અરિહંત અને મોટા ઋષિ થયા તેથી પાપકર્મ કરે નહી અને કરાવે પણ નહિ. ૨૭–ક્રિયાવાદીના ૧૮૦, અકિયાવાદીના ૮૪, વિનયવાદીના ૩ર તથા આજ્ઞાનવાદીના ૬૭ એ સર્વ ક૬૩ પાખંડીઓના ભેદ જાણવા, શ્રી મહાવીરદેવ તે સર્વ ભેદને (દુગતિ જવાના કારણો જાણીને તેનો ત્યાગ કરી ચારિત્રરૂપ ધમને વિષે જાવ જીવ સુધી સાવધાનપણે રહ્યા. ૨૮ તે ભગ વાન રાત્રિ ભોજન રહિત, સ્ત્રીનું નિવારણ કરીને, અષ્ટ કર્મરૂપ દુઃખને ક્ષય કરવાને અર્થે ઉપપ્પાનવાન (તપસ્યાવડે દેહ સુકાવી નાંખે એવા) થયા. વળી તે પ્રભુએ આ લોક અને પરલેકનાં
સ્વરૂપે જાણીને સર્વ પ્રકારનાં પાપનાં સ્થાનકને ઘણીવાર નિવારણ કર્યા. ર૯ હે જંબુ! સમ્યક્ પ્રકારે અર્થ અને પદવડે શુદ્ધ એવા અરિહંત ભાષિત ધમને સાંભળીને તથા સરહીને ઘણા લેકે અનાયુષ સિદ્ધ થયા અને જે લોકોને કર્મ બાકી રહ્યાં હતાં તે લેકે દેના અધિપતિ તથા ઇંદ્રાદિક થઈ આગમીક કાળે સિદ્ધ થશે. એ રીતે હું (સુધર્મસ્વામી) જેવું મહાવીર સ્વામી પાસે સાંભળ્યું હતું તેવું (ત્તિબેમિ) કહું છું.
પરચુરણ ગાથાઓ [મૂળ] પંચ મહલ્વય સુવ્યય મૂલે, સમણ મણાઇલ સાહુ સુચિછું; વેર વિરામણ પજવસાણું, સવ્ય સમુદ્ર મહેદહિ તીર્થં. ૧ તીર્થંકરહિં સુદસિય મગ, નરગ તિરિય વિવજિય મગં; સવ્વ પવિત્ત સુનિષ્મિય સારં, સિદ્ધિ વિમાનું અવંગુય દાર. ૨ દેવ નહિં નમંસિય પૂઈયં, સવ્વ જગુત્તમ મંગલ મગં; દુરિસ ગુણ નાયક-મેઈ, મખ પહસ્સ-વડંસગ ભૂયં. ૩ ઘમ્મા રામે ચરે ભિખુ, ધિઈમ ધમ્મ સાર હિં ધમ્મા રામે રએ દંતે, “ભચેર સમાહિએ, દેવ દાણુવ ગંધશ્વા, જખ રખસ કિનારા; ખંભારિ નમસંત, દુક્કરે જે કરંતિ તે.
Page #250
--------------------------------------------------------------------------
________________
અધ્યયને (અથ સાથે) એસ ધમ્મ ઘુવે ણિયએ, સાસએ જિણસિએ; સિઝા સિકંતિ ચાણેણં, સિઝિસ્ટંતિ તહાવરે, નિમિ. અરિહંત સિત પવયણ, ગુરૂ ઘેર બહુસયે તવસ્સીસ વચ્છલયા ય તેસિં, અભિખ નાણાવાગે ય. દંસણ વિણય આવ–સ્સએ ય, સીલવ્ય નિરઈયારે; ખણલવ તવ શ્ચિયાએ, વૈયાવચ્ચે સમાહીએ, અપુષ્ય નાણગ્રહણે, સુયત્તી પવયણ ૫ભાવણયા; એએહિં કારણહિં, તિથયરd લહઈ છે. જિણવયણે અણુરત્તા, જિણવયણે જે કરંતિ ભાવેણું; અમલા અસંકિલિડા, હુંતિ પરિસંસારી. એવં ખુ નાણિણે સારે, જે ન હિંસઈ કિંચણું; અહિંસા સમયે ચેવ, એતાવત રિયાણિયા. જાઇ ચ વુદ્ધિ ચ ઈવેજ પાસે, ભૂતેહિં જાણે પડિલેહ સાય; તમહાતિવિજો પરમંતિણચા, સભ્યતરંસી કઈ પાર્વ. ૧૨ ઉમુખ્ય પાનું ઇહ મશ્ચિએહિં, આરંજીવી ઉલયાણુપરસી; કામેસુ ગિદ્વાણિ ચર્થ કરંતિ, સંસિચ્ચમાણુ પુણાતિ ગર્ભા, ૧૩ સવણે નાણે ય વિનાણે, પચ્ચખાણે ય સંજમે; અણહનાએ તવ ચેવ, દાણે અકિરિઆ સિદ્ધિ સારે ઇસણ નાણું, સારં તવ નિયમ સંજમં સીલં; સારં જિણવર ધર્મો, સાર સંલેહણ પહિય મરણ કલ્યાણકડિ કારણી, દુગઈ દૂર નિડેવણી; સંસાર જલ તારણ, એગંત હેઈ જીવદયા આરંભે નથી દયા, મહિલા સંગેણ નાસઈ અંબં; સંકાએ સભ્યત્ત નાસઈ, વજજા અથ ગણુંચ, મજ વિસય કસાયા, નિદા વિકહા ય પંચમા ભણિયા;
એ એ પંચ પમાયા, જીવા પતિ સંસારે. લભંતિ વિમલા એ, લક્ષતિ સુરસંપયા; લભંતિ પુર મિત્ત ચ, એગ ધર્મો ન લઈ એગે-હું નથી મે કેઈ, નાહ–અન્નક્સ કન્સઈ; એવું અદણમણ, અપાણ-મણસાઈ
૩૧
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૨
અધ્યયને (અથે સાથે)
એગ મે સાસએ અપા, નાણુ સણસંજુઓ; સેસા મે બાહિર ભાવા, સવ્ય સંજોગ લખણ. નવિ સહી દેવતા છેવલેએ, નવિ અહી પુદ્ધવિ પઇરાયા; મવિ સુહી સેડ સેણાવઈશું, એગંત સુહી મુણિ વીયરાગી, ૨૨ નગરી સેવંતી જલ વૃક્ષ મૂલા, રાજા સેહંતા ચતુરંગી સેના નારી સેહતી સુશીલવંતી, સાધુ સહંતા નિરવઘ વાણી. ૨૩ ચૌદ પૂરવ ધાર કહિયે, જ્ઞાન ચાર વખાણીએ; જિન નહિં પણ જિન સરિખા, સુધર્મા સ્વામી જાણીયે. ૨૪ માત-પિતા કુલ જાત નિર્મળ, રૂપ અનુપ વખાણીએ; દેવતાને વલ્લભ એવા, જંબુસ્વામી જાણીએ,
૨૫
દશવૈકાલિકસૂત્રનું પહેલું અધ્યયન
ધમે મંગલ મુશ્ચિઠ, અહિંસા સંજમે ; . દેવા વિ તં નમસંતિ, જસ્મ ધમે સયા મણે. જહા દુમસ પુખેસુ, ભમરે આવિયાં રસં; ન ય પપ કિલામે, સોય પણે અસ્વયં. એમે એ સમણા મુત્તા, જે લેએ સંતિ સાહુણે; વિહંગમાવ પુસુ, દાણ ભત્તે સણે રયા. વયં ચ વિત્તિ લક્લામે, ન ય કેઇ ઉવહમઈ; અહાગડેસુ રિયત, યુફે ભમરા જહા, મહુકાર સમા બુદ્ધા, જે ભવંતિ અણિસિયા; નાણા પિંડ રયા દંતા, તેણ વુગંતિ સાહુણે. (ત્તિબેમિ.) ૫
અથર–૧ ધર્મ-ઉત્કૃષ્ટ મંગળીક છે. જીવદયા, સત્તર ભેદે સંયમ અને બાર પ્રકારે તપ એ ધર્મનું લક્ષણ છે. એવા ધર્મને વિષે જેનું સદાય મન છે, તેને દેવતા અને ચકવતિ આદિ મનુષ્ય નમસ્કાર કરે છે. ૨ જેમ વૃક્ષના કુલને વિષે ભમરે મર્યાદાએ રસ પીને પોતાના આત્માને તૃપ્ત કરે છે, પણ કુલને પીડા ઉપજાવતા નથી, ૩ તેમ લેકને વિષે પરિગ્રહથી મકાએલા અને ચારિત્ર પાળનાર સાધુ ભમરાની માફક ગષણુને વિષે
Page #252
--------------------------------------------------------------------------
________________
* અધ્યયને (અથે સાથે) મળેલાં ભાત પાણીથી સાતેષ માને છે. ૪ જેમ ભમ કલને વિષે વિચરે છે તેમ હશે પોતાને અથે કીધેલા અને કોઈ પ્રાણી ન હણાય તેવી આહારની વૃત્તિને અમે પામશું. ૫ જે ભમરા સરખા, તત્વના જાણ સાધુ, નેશ્રા પ્રતિબંધ રહિત નાના પ્રકારના આહારને વિશે અનુરક્ત અને ઇઢિયેના દમણહાર છે તેને ચારિત્રીયા સાધુ કહીએ, એમ હું કહું છું.
દશવૈકાલિકસૂત્રનું બીજું અધ્યયન.
કહું તુ કુજજ સામાનં, જે કામે ન નિવારએ પએપએ વિસીયતા, સં૫સં વસંગએ. વલ્યગધ અલંકારે, ઇથિઓ સયાણિ ય; અછંદા જે ન ભુંજતિ, ન સે ચાઈ ત્તિ લુઈ, જે ય કત પિએ ભેાએ, લધે વિપિઠિ કુવઇ; સાહીણે ચઇ ભેએ, હુ ચાઈ ત્તિ લુચ્ચઈ. સમાઈ પહાઇ પરિવવંતો, સિયા મણે નિસ્સર બહિતા ન સા મહું નેવિ અહંપિતિસે, ઈગ્રેવ તાએ વિષ્ણુએજ રાગ-૪, આયાવયા હી ચય સેગમë, કામે કમાહિ મિયં ખુ દુ:ખે; ઝિંદાહિ દેસં વિષ્ણુએજ રાગ, એવં સુહી હેહિસિ સંપરાએ, ૫ પખકે જલિયં જોઈ, ધુમકેલું દુરાસયં; નેતિ વતાં ભેજું, કુલે જાયા અગધશે. ધિરજુ તે જાકામી, જે તે છવિય ધારણા; વંત ઈછસિ આવેલું, સેય તે મરણું ભવે. અહં ચ ભેગરાયમ્સ, તં ચ ડસી અંધગવનિ©ણે; મા કુલે ગધણા હે, સંજમ નિહુ ઓચરજઈ ત કાહિસિ ભાવ, જા જા દિચ્છસિ નારીએ; . વાયા વિહો વ હરે, અકિઅપા ભવિસ્યસિ. તીસે સે વયણું સેચ્ચા, સંજયાએ સુભાસિય; અંભેણ જહા નાગે, ધમે સં પડિવાઈએ.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૪
અધ્યયના (અ) સાથે)
અવ' રતિ સંબુદ્ધા, પડિયા પથિયખણા; વિણિ યદ્ધતિ ભાગપુ, જહા સે પુરિસેાત્તમાં, ( ત્તિખેમિ, ) ૧૧
અર્થ :-૧ કેવા વિચારથી સાધુ ચારિત્ર પાળે ! જે કાઇ કામભાગની ભુરી વાંચ્છના નિવારે નહિ તે પગલે પગલે વિખવાદ પામતા થકા માતા અધ્યવસાયને વશ થાય. જેમ વજ્ર, સુગંધી વસ્તુ, અલંકાર, આભરણુ, સ્ત્રીઓની જાતિ, શય્યા, આસન એટલાં વાનાં પેાતાને નથી અને ભાગવતા પણ નથી પણ ભાગવવાના પચ્ચખાણ કર્યાં નથી તેને ત્યાગી કહીએ નહિ. ૩ જે કાઈ વહાલામાં વહાલા ભાગ પામ્યા છે, એવા ભાગ પાતાને વશ છતાં, છાડે-વેગળા કરે અર્થાત્ પચ્ચખાણ કરે તેને નિચે ત્યાગી કહીએ, ૪ સુમતા પરિણામના વિચારમાં વિચરતા સાધુનુ મન કાચિત સજમથી બહાર ( પ્રથમનું સસાર સુખ સાંભળવાથી) નીકળે ત્યારે વિચારે કે, તે સ્રી મારી નથી તેમ તે સ્રીના હું નથી, એમ વિચારીને મન વશ કરવા નિમિત્તે તે સ્ત્રી ઉપરથી સ્નેહ રાગ નિવારે, ૫ તડકાની તાપના લીએ, સુકામળપણું' છાંડે, નિશ્ચે સ॰ દુ:ખને ઉલ’ઘવાને અર્થે કામ ભાગને છાંડે, દ્વેષને છેકે અને રાગને ઢાળે; એમ કરવાથી સ`સારને વિષે સુખી થાય. હું રાજેમતી રહનેમિનુ દૃષ્ટાંત કહે છે—અગધન કુળમાં ઉપજેલા નાગ, ઝળઝળતી, તીક્ષ્ણ, ધુમાડાવાળી અને સહન ન થાય તેવી અગ્નિમાં પેસી મળી મરવુ ખુલ કરશે પણ પેાતાના વગેલા ઝેરને કદીપણ પાછુ લેવા ઇચ્છા કરશે નહિ, ૭ ધિક્કાર છે તુજને હું અપજશના કામી ! જે તું અસંજમ જીવિતવ્યને કારણે વમેલા ભાગને પાછા લેવાની ઇચ્છા કરે છે? તેથી તુજને મરવું ભલુ' છે, ૮ હું ભાજક રાજાની પૌત્રી અને ઉગ્રસેન રાજાની પુત્રી છું; અને તું અધક વિશ્વના પૌત્ર અને સમુદ્રવિજય રાજાના પુત્ર છે; માટે રખે ગધનકુળના સ સરખા થા! અર્થાત વસ્યા ભાગને પાછા લેવાનો ઇચ્છા કરીશ નહિ પણ સજમ નિશ્ચળ મનથી પાળ. ૯ જોતુ. સ્ત્રીઓને રુખીત મનને વિષે ભાગની ઇચ્છા કરીશ તાજેમ વાયરે કરી હુડ નામે વૃક્ષનાં મૂળ અસ્થિર થાય છે તેમ સ્રીઓને ઢેખીતે કામ ભાગની ઇચ્છાથી તારા આત્મા અસ્થિર થશે. ૧૦ જેમ અકુશે કરી હાથી ઠેકાણે આવે તેમ સાધ્વી રાજેમતિનાં રૂડાં વચન સાંભ
Page #254
--------------------------------------------------------------------------
________________
અધ્યયન (અર્થ સાથે)
ર૪૫ ળીને રહનેમિ ધમને વિષે સમ્યફ પ્રકારે સ્થિર થયા. ૧૧ જેમ પુરૂષ માંહે ઉત્તમ રહનેમિ ભાગથી નિવર્યા તેમ તત્વના જાણ, પંડિત, અતિશય ડાહ્યા તે પ્રમાણે કરે (ભેગથી નિવ). એમ હું કહું છું, ઈતિ.
દશવૈકાલિક સૂત્રનું ત્રીજું અધ્યયન. સંજમે સુઠિ અપાયું, વિ૫ મુકાણ તાઇણું; તેસિય-મણાઈન, નિર્ગોથાણુ, મહેસિણ, ઉદેસિયંકીયગર્ડ, નિયાગ અભિહડાણિય; રાઈભરે સિણાણય, ગધ મલે ય વીણે. સંનિહિ ગીહિમત્તે ય, રાયપિંડે કિ મિચ્છએ;
બાહણ દંત પહેણાય, સંપુછણ દેહ પલેયણાય, અઠાવએ ય નાલિએ, છત્તસ ય ધારણ એ; તિગિઈ પાહણ પાએ, સમારંભ ચ ઈ. સિઝાયર પિંડ ચ, આનંદી પલીયંકએ; બિહંતર નિસિઝાય, ગાયત્સુ વણુણુય. ગિહિણે વેયાવડીયું, જાય આજીવ વત્તિયા; તતા-નિવુડ ઇત્ત, આઉર સ્મરણાણું ય મૂલએ સિંગબેરે:ય, ઉછુ ખંડે અનિબુડે; કર મૂલે ય સચિત્તે, ફલે બીએ ય આમએ, . સેવચ્ચલે સિંધવેલાણે, રેમાલાણે ય આમએ; સાસુર પંસુ ખારે ય, કાલાલોણે ય આમએ, યુવણેત્તિ વમણે ય, વથિકમ વિરેયણે; અજણે કંત વણે ય, ગાયા ભંગ વિભૂસણે. અશ્વ-મેય-મણુઈને, નિર્ગેથાણ મહેસિણું; સંજમમિ ય જુત્તાણું, લહુલુય વિહારિણું. પંચાસવ પરિન્નાયા, તિગુત્તા છસુ સંજયા; પંચ નિગહણા ધીરા, નિગથા ઉજુદસિણે આયાવયંતિ ગિમહેસુહેમસ અવાઉડા; વાસાસુ પડિલીણા, સંજ્યા સુમાહિયા.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪
અધ્યયના (અથ સાથે)
પરિસહુ ઉ દતા, યમાહા જઇક્રિયા; સવ્વ દુખ પહિડા, પદ્મમતિ મહેસિ.. દુષ્કરાઇ કરિત્તાણુ, દુસહાઇ સહેતુય ય; કેઈથ દેવલાએસ, કેઇ સિઝેતિ નિયા, ખવિત્તા પુર્વ્ય કમાઇ, સંજમેણ તવેણુ ય; સિદ્ધિ-મગ્ન-મણુપત્તા, તાઇણાપરિનિથ્થુડે.
૧૩
૧૪
ત્તિખેસિ. ૧૫
અ:-સ જમને વિષે જેણે ભલી રીતે આત્માને સ્થાપ્યા છે, જે વિવિધ પ્રકારના પરિગ્રહથી સુકાણા છે અને છકાયના રખવાળ છે એવા, તથા ચારિત્રના પાળનારા નિગ્રંથ, માટા ઋષીધરને આગળ કહેશુ. તે અનાચરણ-આચરવાં ચાન્ય નથી. તે ભાવન અનાચરણનાં નામ કહે છે-ત્ આધાક્રમી આહાર લેવા તે, ૨ પૈસા આપી લાવેલી વસ્તુ લેવી તે, ૩ નિત્ય ચાર પ્રકારના આહાર લે તે, ૪ સામી મંગાવીને વસ્તુ લેવી તે, વળી પ રાત્રી-ભાજન કરે તે, હું નાહવુ' તે, ૭ સુગંધી શરીરે લગાવે તે, ૮ કુલ પ્રમુખની માળા પહેરે તે, ૯ ૫ખાથી વાયા લે તે, ૩. ૧૦ રાતવાસી આહાર રાખે તે, ૧૧ ગૃહસ્થનાં વાસણમાં જમે તે, ૧૨ રાયપિંડ ( રાજાને વાસ્તે ઘણા વિગયથી અને અલિષ્ટ આહાર અનાવેલા હેાય તે. ) ભેાગવે તે, ૧૩ દાન દેવાને વાસ્તે કાઢેલા આહાર લે તે, ૧૪ શરીરે મન કરવુ તે, ૧૫ દાંત સાફ કરવા તે, ૧૬ ગૃહસ્થને ખુશ ખબર પૂછવા તે, ૧૭ ૬૫ણ આદિમાં માઢુ જોવુ' તે, ૪, ૧૮ અથ` ઉપાર્જનને કારણે ચાપાટ, ગંજીપા અને શેત્રંજ આદિ રમત રમવી તે તથા બ્રુગઢ રમે તે, ૧૯ છત્રક'ખલ આદ્ધિ સાથે રાખે, રખાવે તે, ૨૦ વૈદું કરવુ, કરાવવું તે, ૨૧ પગમાં પગરખાં પહેરવાં તે (કપડાનાં અથવા ચામડાંનાં). ૨૨ આરંભ કરે તે, ૨૩ અગ્નિના આર્ભ કરે તે, ૫. ૨૪ સ્થાનકના ધણીના મહારાદિક લે તે, ૨૫ ઢાલી, પલંગ અને ખુરશી પર બેસે તે ૨૬ ગૃહસ્થને ધેર બેસે તે, ૨૭ શરીરના ગાત્રને વીલેપન કરવાં તે (પીડી પ્રમુખનાં) ૬. ૨૮ ગૃહસ્થની વૈયાવચ્ચ કરે તે, ર૯ પાતાની જાતિ જણાવી આવિકા કરવી તે, ૩૦ મિશ્ર એટલે કાંઇક જીવના પ્રદેશ રહી પાકાં આહાર પાણી ભાગવવાં તે, ૩૫
ગયા હૈાય તેવાં કાચાં ભૂખ તૃષાદિક અથવા
Page #256
--------------------------------------------------------------------------
________________
અધ્યયના (અથ સાથે)
૨૪૭
રાગાદ્રિક પીડા ઉપજવાથી ગૃહસ્થનું શરણુ લે તે. ૭. ૩ર કાચા મુળા, ૩૩ કાચું આદુ, ૩૪ રોહીના કટકા ભાગવે તે, ૩૫ સુણ્ આદિ ક ભાગવે તે, ૩૬ વૃક્ષનાં મૂળ સચિત ભાગવે તે, ૩૭ તે કાચાં ફળ, ૩૮ કાચાં બીજ લેવાં તે, ૮ ૩૯ સ ́ચળ, સિંધવ, ૪૦ મીઠું, ૪૧ અગરનું કાચુ' મીઠું. ભગવવું તે, ૪૨ સમુદ્રનુ મીઠું. ૪૩ ખારી ધૂળથી નીપજેલુ મીઠું, ૪૪ કાળુ મીઠું કાચું ભાગવવુ તે, ૯, ૪૫ વજ્રાદિકને ગ્રુપ દેવા અથવા ધાવાં તે, ૪૬ ઔષધથી વમન કરવુ' તે, ૪૭ ગળાંથી નીચેના વાળ સમારવા તે, ૪૮ જીલાખ લેવા તે. ૪૯ આંખમાં અંજન કશ્યુ તે, ૫૦ દાતણ કરવું તે, ૫૧ શરીરે તૈલાદિક વિલેપન કરવું તે, પર શરીરની શુશ્રુષા કરવી તે અનાચાર ઢાષ, ૧૦ એસ અના ચરણ દાષ નિ`થ મેઢા ઋષિવર, સજમને વિષે જોડાયેલા, અપ્રતિમ ધપણે વિચરનારને આચરવા યાગ્ય નહિ. ૧૧ પાંચ આશ્રવ માઠા જાણી છેડનાર, ત્રણ ગુપ્તિ ગાપવનાર, છાય જીવની સભ્યમ્ પ્રકારે યતના કરનાર, પાંચ ઇંદ્રિયના નિગ્રહ કરનાર, ધૈયવંત, નિગ્રંથ, સરલ દૃષ્ટિએ સયમ પાળનાર. ૧૨ ઉનાળાની ઋતુને વિષે આતાપના લીએ, શીયાળાની ઋતુને વિષે વસ્તું દૂર સુકી ઢાઢ સહન કરે, વર્ષાકાળે અગાપાંગને સમરી એક ઠામે બેસે, સમ્યક્ પ્રકારે યતનાના કરણહાર, ભલી સમાધીવત, જ્ઞાનાદિકના ધરણહાર. ૧૩ જેણે પરિસંહરૂપ વેરીને દા, માહને દૂર કર્યાં, ત્રિને જીત્યાં, એવા માટા ઋષીધર શારીરિક અને માનસિક દુ:ખ ટાળવાને અર્થે ઉદ્યમ કરે છે. ૧૮ દુષ્કર ક બ્ય કરીને દુષ્કર્-સહી ન શકાય તેવા પસિહ સહીને તે માંહેલા કેટલાક મુનિરાજો દેવલાકને વિષે ઉપજે અને કેટલાક સિદ્ધ થાય, ૧૫ પાલા ભવના કને સજમે કરી, તર્પ કરી ખપાવીને મેક્ષ મા` પામ્યા થકા છકાય જીવને તારનાર અને અતિશય શીતળ થયા, એમ હું કહું છું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ત્રીનું અધ્યયન,
ચત્તારિ પરમ ગાણિ, દુલ્લહાણીહુ જન્તુણેા; માણુસત્ત સુઈ સદ્ધા, સજમમ્મિ ય વીરિય
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અધ્યયને (અર્થ સાથે)
સમાવજ્જા ણ સંસારે, નાણુગોત્તાસુ જાસુ, કમા નાનાવિહા કદુ, પુઠા વિસ્તૃભયા પયા, એગયા દેવલેએસ, નરએસુ વિ એગયા; એગયા આસુરે કાર્ય, અહા મેહિં ગચ્છઈ. એગયા ખત્તિઓ હેઈ, તઓ ચવ્હાલબુકસે; તઓ કીડપયંગે ય, તેઓ કુન્યુપિવીલિયા, એવભાવ જણસુ, પાણિણે કમ્મકિબ્રિસા; ન નિવિજmનિત સંસારે, સવ્વસુ ય ખત્તિયા, કમ્મસંગેહિં સમૂઢા, દુખિયા બહુવેયણ;
અમાણસાસુ જણસુ, વિનિમ્મતિ પાણિણે. કમ્માણું તુ પહાણાએ, આણપુવી યાઈએ; છવા સેહિમણુપત્તા, આયયન્તિ મસ્સયં. માણુટ્સ વિગહું લધુ, સુઈ ધમ્મન્સ દુલ્લા જે સોચ્ચા પરિવજન્તિ, તવ ખન્તિમસિયં: આહચ્ચ સવણું લઉં, સદ્ધા પરમદુલહા; સોચ્ચા નેઆઉયં ભગં, બહવે પરિભસ્મઈ. સુઈ ચ લઇશું સદ્ધ ચ, વીરિયં પુણ દુલહું; બહુ રયમાણ વિ. ને ય શું પડિવાઈ, માણસત્તેમિ આયાઓ, જે ધમ્મ સે સહે; તવસ્સી વિરિયં લદધું, સંવુડે નિધુણે રચં. સેહી ઉજજુયભૂયમ્સ, ધમ્મ સુદ્ધસ્ટ ચિદઈ; નિવ્વાણું પરમં જાઇ, ઘસિરિશ્વ પાવએ, વિગિન્ય કશ્મણે હેઉં, જસં સંચિણ ખન્તિએ પાઠવું સરીર હિચ્ચા, ઉઠું પક્કમઈ દિસં. વિસાલિસેહિં સીલેહિ, જખા ઉત્તર-ઉત્તરા મહાસુકાવ દિપત્તા, મન્નત્તા અપુણવં, અપિયા દેવકામાણું, કામવવિઉબ્રિણા; ઉર્દુ કપેસ ચિન્તિ, પુબ્રા વાસસયા બહૂ. તત્થ ઠિચ્ચા જહાઠાણું, જખા આઉખએ ચુયા ઉતિ માણસ જેણિ, સે દસંગે ભિજાયએ.
Page #258
--------------------------------------------------------------------------
________________
અધ્યયન (અથ સાથે) ખેd વહું હિરણું ચ, પસવો દાસારૂસં; ચત્તારિ કામખધાણિ, તલ્થ સે ઉવવજજા, મિત્તવ નાયવ હેઈ, ઉચ્ચાએ ય વણવં; અપાયેકે મહાપન્ન અભિજાએ જસે ભલે. ભેચ્છા માણસોએ ભેએ, અપહિ અહાઉયં; પુસ્વિં વિસુદ્ધસદ્ધએ, કેવલ બેહિ બુજ્જિયા. ચરિંગ દુલહું ના, સંજમં પરિવજ્યિા ; તવસા હુકમ્મસે, સિધે હવઈ સાસએ, ત્તિ બેમિ,
અથ-૧ મેક્ષ પામવાના ઉત્કૃષ્ટા ચાર અંગતે-૧ મનુષ્યપણ, ૨ સૂત્રનું સાંભળવું, ૩ ધામ ઉપર શ્રદ્ધા અને ૪ સંયમને વિશે બળનું ફેરવવું, એ ચાર મોટાં કારણે આ સંસારમાં જીવને મળવા દુલભ છે. ૨ સંસારમાં રહેલા જીવોને નાના (અનેક) પ્રકારનાં ગોત્ર તથા જાતિને વિષે જ્ઞાનાવરણાદિક અનેક પ્રકારનાં કર્મ કરી જુદી જુદી એકેઢિયાદિક જાતિથી સર્વ લોક ભર્યો છે. ૩ એકા શુભ કર્મો કરી જીવ દેવલોકમાં જાય, એકદા પાપકર્મો કરી નરકગતિમાં જાય અને એકદા અસુરની જાતિમાં જાય, એ પ્રમાણે જેવાં કમ કરે તેવી ગતિએ જાય છે. ૪ એકદા ક્ષત્રી (રાજા) થાય છે, ત્યારપછી ચંડાળ થાય, બુક્કસ થાય, કોડે થાય, પતંગીઓ થાય અને કોઠી થાય છે. ૫ એ પ્રમાણે જીવ ચોરાથીલક્ષ છવાજેનીમાં પરિભ્રમણ કરે છે. કમરૂ૫ મેલથી મલિન થયેલાં છવા સંસાર સમુદ્રથી નિવતે નહિ; જેમ સવ અર્થને વિષે રાજ પાછા હઠે નહિ તેમ કામ કરવામાં જીવ પાછો હઠે નહિ. ૬ કર્મને યોગે જીવ મૂઢ થાય, દુઃખી થાય, ઘણું વેદના ભેગવવાવાળો થાય અને મનુષ્યથી ઉતરતી યુનિમાં વિશેષ હgય છે. ૭ અનેક ભવ પરિમબ્રણ કરી કેટલેક કાળે જીવ અશુભકર્મને હણી વિશુદ્ધકર્મને પામવાથી મનુષ્યપણું અંગીકાર કરે છે. ૮ મનુષ્યનું શરીર પામીને ધર્મ સાંભળવાનું મળવું દાડીલું છે, જે ધમ સાંભળવાથી જીવ બાર પ્રકારે તપ, ક્ષમા અને દયા અંગીકાર કરે છે. ૯ કદાચ ધર્મનું સાંભળવું પામે તે ધર્મમાં શુદ્ધ શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે, કેમકે ન્યાયમાગે (મેક્ષમાગ) સાંભળીને પણ જમાળી
૧ માતા બ્રાહ્મણી, પિતા ચંડાળ હોય તેને બુકસ કહીએ.
હર
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦
અધ્યયના (અથ સાથે)
પ્રમુખ ઘણા લાકો ભ્રષ્ટ થાય છે. ૧૦ વળી ધનુ' સાંભળવુ અને શ્રદ્ધા પામે પણ સચમને વિષે મળ ફારવવુ દુલ ભ છે, કેમકે શ્રેણિકાદિ ઘણા લાકા ધર્માંતે મ્હાતા થકા પણ ચારિત્ર-ધમ અંગીકાર કરી શકતા નથી. ૧૧ મનુષ્ય ભવ પામીને જે કોઈ ધર્મ સાંભળીને સરહે અને તપસ્વી થઇ સયમને વિષે મળાવે તે પુરૂષ આશ્રવ રૂથી ક્રમરૂપ રજને ટાળે. ૧૨ વળી કષાયરૂપ મેલ ઢાળીને નિળ થાય, જિન ભાષિત શુધન વિષે નિશ્ચળપણે રહે અને ઉલ્ટી માક્ષગતિને પામે. ઘીએ સીચેલ અગ્નિની પેઠે તપ તેજે કરી દીપે. ૧૩ મિથ્યાત્વાદિ ક્રમના હેતુને ટાળે. દ્વરા પ્રકારે ક્ષમા આરીતે સયમના સચય કરે તે, માટીના કાચા ભાજન જેવુ" (ઉદારીક) શરીર છાંડીને માક્ષ, દેવલાકઆદિ ઉચ્ચ ગતિએ જાય. ૧૪ અનેક પ્રકારની આકરી ક્રિયાઓ કરીને સાધુ ઉંચામાં ઉંચા દેવતાઓ થાય છે. ચંદ્રમા સૂની માફક અતિ તેજે ીપતા થકા, મરવુ નથી એવુ' માની સુખે રહે છે. ૧૫ દેવતાના કામભાગ પામ્યા છે તેમાં આસક્ત થઇ, ચિંતવે તેવાં રૂપ વિતા થકા અસંખ્યાતા પૂર્વ સુધી ઉંચા દેવલાકમાં કહે છે. ૧૫ દેવતા પાતાના સ્થાનકને વિષે રહેતા થકા, ઉપ્પુ ક્ષય થએથી ચવીને મનુષ્યની યાનીપ્રત્યે દેશ અંગે સંપૂર્ણ જન્મે છે. ૧૭ ઉઘાડી જમીન તે ખેતર, વાડી તથા ઢાંકી જમીન તે ઘર પ્રમુખ, સાનુ રૂપુ, ધાડાહાથી, દાસદાસી, પાયદળ એ ચાર પ્રકારના સ્કંધ જ્યાં હાય ત્યાં તેઓ ઉપજે છે. ૧૮ તેઓ મિત્રવત, સ્વજનવત, ઉચ્ચગાત્રના ધણી, રૂપવંત, નિશગી, મહાપ્રજ્ઞાવંત, વિનયવંત, સાવંત, બળવંત અને કાર્ય કરવામાં સમર્થ હેાય છે. ૧૯ પૂર્વીજન્મને વિષે નિર્મળ ધને સેવવાથી તેઓ અનુપમ રૂપવાળા થઈ મનુષ્યસંબધી ભાગ ભાગવીને જીવતાં સુધી ચાકખુ સભ્યફ્ક્ત પામે. ૨૦ મનુષ્યાદિ ચાર અંગ મળવાં દુર્લભ જાણીને સંયમ અંગીકાર કરી, તમે કરી ક્રમ્હરૂપ મેલને ટાળીને શાશ્વતા સિદ્ધ થાય છે. એમ હું કહું છું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનુ ચેાથું અધ્યયન. અસ`ખય વિય મા પમાયએ, જરાવણીયસ હું નત્યિ તાણ; એવ વિયાણાહિ જશે પમત્તે, કિષ્ણુ વિહિંસા અજયા ગહિન્તિ. ૧
Page #260
--------------------------------------------------------------------------
________________
અધ્યયન (અથ સાથે)
૨૫ જે પાવકમેહિ ઘણું મણસા, સમાયયન્તી અમઈ મહાય પહાય તે પાસાયટિએ નરે, વેરાબા નરયં ઉત્તિ , તેણે જહ સન્ધિમુહે ગહીએ, સકસ્મૃણ દિચ્ચઈ પાવકારી; એવ પયા પેચ ઈહં ચ લેએ, કડાણ કમ્માણન મેખ અસ્થિ.૩ સંસારમાવજ પરસ્ટ અટ્ટા, સાહારણું જ ચ કરે કમ્મ; “ કમ્પક્સ તે તસ્સ ઉ વેયકોલે, ન બધવા બન્યવયં ઉત્તિ. ૪ વિણ તાણું ન લભે પમરે, ઇમશ્મિ એ અદુવા પરથી; દીવપણટે વ અણઃમેહ નેયાયં મહુવા સુસુ યાવી પડિબુદ્ધિજીવી, ન વીસસે પણિએ આસુપને ઘેરા મુહત્તા અબલં સરી, ભાર૩પકખી વ ચડપમત્તે. ૬ ચરે પયાઈ પરિસંકમાણે, જે કિંચિ પાસે બહુ મજામાણેક લાભન્તરે વિય બુહઈતા, પચ્છા પરિજાય મલાવધસી. ૭ છન્દનિહેણ ઉઈ મોખં, આસે જહા સિખિયવસ્મધારી; પુવાઈ વાસાઈ ચરેપમરે, તરહા મુણુ ખિપમુઈ મકનં. ૮ સ મુવમેવું ન લભેજ પછા, એસેવમા સાસયવાઇયાણું; વિસીય શિહિલે આઉર્યામિ, કાલવણુએ સરીર ભેએ, ૯ ખિ ન સફેઇ વિવેગમેઉં, તન્હા સમુદાય પહાય કામે; સમિચ્ચ લેગ સમયા મહેસી, અખાણુરખી ચર અપમત્તો ૧૦ મૂહું મુહુ મોહગુણે જયન્ત, અણેગરૂવા સમણું ચરાં; ફાસા સતી અસંમજસં ચ, ન તેસિ ભિખુ મણસા પઉસે. ૧૧ મન્દા હૈ ફાસા બહુલેહણિજજા, તહપગાસુ મણું ન મુજજા, રકિખજજ મેહે વિષ્ણુએજ માણું, માયંન સેવેજજપહેજજલેહ૧૨ જે સંખયા તુચ્છ પરખેવાઈ તે પિજદાસાણ ગયા પરઝા; એને અહએ રિ ગુચ્છમાણે બે ગુણે જાવ સારીરજોએ ૧૩
ત્તિષિ
અથ:–૧ આઉખું સંધાય તેમ નથી માટે હે જીવ! ધર્મને વિષે પ્રમાદ ન કર, જાવંત જીવને નિચ્ચે કઇ ત્રાણ શરણ નથી માટે એવું જાણ કે હિંસક, અજિતેંદ્રિય અને પ્રમાદી છો ને ? શરણ જશે? ૨ જે મનુષ્ય પાપકર્મ કરીને ધન મેળવે છે અને એ ધન મારું દુ:ખ ટાળશે એમ જાણું અમૃતની પેઠે ગ્રહી રાખે તેઓ તે ધન છેડીને સ્ત્રી-પુત્રાદિના પાશમાં રહ્યા થકા વેર-બજ ?
Page #261
--------------------------------------------------------------------------
________________
અધ્યયને (અથે સાથે)
બાંધીને નરકે જાય છે, ૩જેમ ખાતર પડતાં ખાતરને મે પકડાએલો પાપા ચાર પોતાના કર્મો કરી પીડા પામે છે તેમ જીવ આલાક અને પરલોકમાં પીડા પામે છે, કારણ કે કરેલાં કમ ભેગવ્યા સિવાય છુટે નહિ. ૪ સંસારી જીવ પરને તથા પોતાને માટે જે સાધારણ કમ કરે છે તે કમ ભેગવવાને વખતે તે પર બાંધવપણે રહેતા નથી, એટલે દુ:ખમાં ભાગ લેતા નથી, ૫ પ્રમાદી જીવ ધને કરીને આલોક અને પરલોકને વિષે વાણ-શરણ પામે નહિ, સમકીતરૂપ દી બુઝાણાથી મોહને ઉદય થાય છે તેથી મેક્ષ માર્ગને દીઠે અણદીઠે કરે છે. ૬ પંડિત શીધ્ર પ્રજ્ઞાવંત પુરૂષ દ્રવ્ય નિદ્રાએ સુતો થકો પણ ભાવથી જાગતો થકે સંજમ જીવિતવ્ય જીવે અને પ્રમાદને વિધાસ ન કરે કારણ કે ભયંકર કાળ જાય છે અને શરીર બળરહિત થતું જાય છે, માટે ભારેડ પંખીની પેઠે પ્રમાદરહિત ચાલે છે. ૭ જે કઈ મૂળ ગુણ તથા ઉત્તરગુણને વિષે દોષ ન લાગે તેમ શકાતો ચાલે અને સંસારને પાસ સરખે માને તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક કેઈ જાતને લાભ મળે ત્યાં સુધી સંજમ કવિતવ્યને વધારીને પછી મરણને અવસરે કર્મરૂપમી તથા શરીરને ટાળે, ૮ શીખવેલા અને કવચ ધરનાર ઘોડાની પેઠે સાધુ પિતાની મરજી અટકાવીને મેક્ષને પામે, ઘણુ પૂર્વ સુધી પ્રમાદરહિત વીતરાગને માર્ગે ચાલે તે મુનિ શીધ્ર મેક્ષ જાય છે. ૯ જે પુરૂષ પ્રથમ ધર્મ ન કરે અને એમ માને કે અંતકાળે ધમ કરીશ, તે પુરૂષ પછી પણ ધર્મ કરી શક્તો નથી. એ ઉપમા કેવળીને છાજે પણ બીજા પુરૂષને છાજે નહિ. ૧૦ હે જીવ! તું શીઘ વિવેક (ધમ) પામી શકતો નથી માટે સાવધાન થઈ કામભેગને છાંડીને મેટા રૂષીશ્વરની પેઠે સઘળા પ્રાણીઓને સમભાવે બરાબર જાણીને આત્માની રક્ષા કરતા થકે અપ્રમાદી થકે વિચર. ૧૧ મહિના ગુણેને જીતતાં સંજમને વિષે વિચરતા સાધુને અનેક પ્રકારના આકરા કે સ્હાળા શબ્દાદિ વિષે વારંવાર હરક્ત કરે છે પણ તે ઉપર સાધુ મને કરીને પણ દ્વેષ ન કરે. ૧૨ શબ્દાદિ વિષયને
સ્પણ ઘણું જીવોને મંદ પાડે છે અને લાભ ઉપજાવે છે, માટે તેવા વિષયામાં મન ન રાખવું તથા ક્રોધ ન રાખવો, માનને ટાળવું, માયા ન સેવવી અને લેભને છાંડ, ૧૩ જે કઈ તત્વજ્ઞાનવિના સંસ્કૃત ભાષા બોલવાના ડોળ ઘાલનાર અને પારકાં શાસ્ત્રના •
Page #262
--------------------------------------------------------------------------
________________
અધ્યયને (અથ સાથે)
પાપણુહાર, રાગદ્વેષસહિત પરવશ પડયા છે. તેને મિથ્યાત્વી ગણી તેમનાથી દૂર રહી જાવજીવ સુધી જ્ઞાનાદિક ગુણી વાંચ્છના કરવી, ઈતિ
શ્રી નમિત્રજ્યાનું નવમું અધ્યયન ( ઉત્તરાધ્યયન) ચાંઉણુ દેવલેગાઓ, ઉવવો માણુસમ્મિ, વિસન્તમહણિજે, સરઈ પોરાણિય જાઈ. જાઈ સરિઝુ ભયવ, સયંસંબુદ્ધો અણુત્તરે ધમે, પુખ્ત ઇવેનુ રજે, અભિણિફખમી નમી રાયા. સે દેવલેગ રિસે, અન્તરિવરગએ વરે એ, ભુજિતુ નમી રાયા, બુદ્ધો ભેગે પરિશ્ચયઈ. મિહિલા સપુરજણવયં, બલમેહં ચ પરિણું સવં; ચિચ્ચા અભિનિખન્તો, એગતમહિએ ભય, કેલાહલગ ભૂયં, આસી મિહિલાએ પવ્યયઃમ્પિ, તઇયા રાયરિસિન્મિ, મિમ્મિ અભિણિકખમતસ્મિ. અભુઠિયં રાયરિસિ, પશ્વાઠાણુમુત્તમ, સો માહણવેણુ, ઈમ વયણમબવી, દિનુ બે અજજ મિહિલાએ, કે લાહલગ સંકુલા, સુવ્યક્તિ દારુણા સદ્દા, પાસાએ સુ ગિહેય. એયમ નિમિત્તા, હેઊકારણચાઈએ; તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઈણમ...વી. મિહિલાએ ચેઈએ વછે, સીયાએ મરમે, પત્તપુખફલવેએ, બહણું બહુગુણે સયા. વાણ હરમાણુમિ, ચેઈયંમિ મણેરમે; દહિયા અસરણ અતા, એએ કન્દન્તિ ભે ખગા, એયમ નિસામિત્તા, હેઊકારણચાઈએ; તઓ નમિ રાયરિસિં, દેવિદા ઈમઅવી. એસ અગી ય વાઉ ય, એય ડઝઈ મન્દિરે; ભયવં અનેઉરતેણું, કીસ શું નાવપેફખહ, એયમ નિસામિત્તા, હેઊકારણચાઈએ; તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇણમબવી.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અધ્યયન (અથ સાથે) સુહ વસા છવામે, જેસિં મે નWિ કિંચણું; મિહિલાએ હઝમાણીએ, ન મે હઝ કિચણું. ચરપુકલતમ્સ, નિશ્વાવારસ્ય ભિક ખુણે; પિયું ન વિઝઈ કિંચિ, અશ્વિયં પિ ન વિષ્ણઈ. બહુ ખુ મુણિણે ભદ્ર, અણગારસ્સ ભિખુણે, સવ્ય વિશ્વમુલ્સ, એગન્તમણુપસ્સઓ. એયમä નિસામિત્તા, હેઉકારણ ચેઇએ, તએ નિમિં રાયરિસિં, દેવિન્દો દણમખવી. પાગારે કારછત્તાણું, ગપુરટ્ટાલગાણિ ય; ઉસૂલગસયઘીએ, તઓ ગચ્છસિ ખત્તિયા. એયમદં નિસામિત્તા, હેઊકારણઈએ, તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર અણસમ્બવી, સદ્ધ નગરે રિચા, તવસંવરમગ્નલ; ખન્જિનિઉણપાગાર, તિગુત્ત દુપર્ધસયં. ધણું પરમ કિગ્રા, જીવં ચ ઈરિયં સયા; ધિ ચ કેયણું કિગ્રા, સણ પલિમભ્યએ. તવનારાયણ, ભિrણ કમ્મચુયં; સુણી વિગયસંગામો, ભવાઓ પરિમુએ, એયમર્દ નિમિત્તા, હેઊકારણચાઈએ; તઓ નમિં રાયરિસિં, દેવિન્ટાઇણમખ્ખવી. પાસાએ કારઇત્તાણું, વદ્ધમાણગિણિ ય; વાલ પેઇયાઓ ય, તઓ ગચ્છસિ ખરિયા, એયમ નિસામિત્તા, હેઊકારણચાઈઓ; તએ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇણમમવી, સંસય ખલુ સે કુણુઇ, જે મગે કુણઈ ઘરે; જત્થવ ગડુમિજા , તત્થ કુવ્વજ સાસર્યા. એયમદં નિસામિત્તા, હેઉકારણચોઈએ; તઓ નમિં રાયરિસિં, દેવિ ઇણમમ્બવી. આમોસે મહારે ય, ગઠિભેએ ય તારે નગરસ્મ ખેમ કાઊણું, તઓ ગચ્છસિ ખત્તિયા,
Page #264
--------------------------------------------------------------------------
________________
અધ્યયના (અથ સાથે)
એયમટ્ઠ' નિસામિત્તા, હેઊકારણચોઇએ; તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇમöવી. અસ” તુ અણુસ્સેહિ, મિચ્છા દણ્ડા પન્નુNL; ઋકાાિથ અન્તિ, મુચ્ચઇ કાર જણા, એયમટ્ઠ' નિસામિત્તા, હેઊકારÁચાઇએ; તઓ નિમ” રાયસિ, ડૅવિન્દા ણિમખ્ખવી. જે કંઇ પત્થિવા તુજ્જી, ના નમન્તિ નરાહિવા; વસે તે ઠાવકત્તાણું, તઆ ગચ્છસિ ખત્તિયા. એયમટ્ટે નિસામિત્તા, હેઊકારણચાઇઓ, તએ નમી રાયરિસી, દેવેન્દ્ર ઋણમખ્ખવી. જો સહસ્સ સહસાણ, સઞામે દુએ જિએ; એગ” જિષ્ણુગ્ઝ અપાણ', એસ સે પરમા જ. અપાણમેલ જીજ્જાહિ, ક્રિ' તે જીએણુ મજ્જ; અપાણમેવમખાણું, જઇત્તા સુહુમેહુએ. પ'ચિન્ક્રિયાણિ ફાહ', ભાણુ માય' તહેવ લાહુ ચ;દુજ્જય' ચેલ અય્યાણ, સવ્વ અર્પી જિએ જિય અયમદ્રે નિસામિત્તા, હેઊકારણચાઓ; નિમ' શરિરસ, ટ્રુલિન્દા ઋણમખ્ખવી. જઇત્તા વિલે જન્મ, લેાઇત્તા સમણુસાહુણે; દત્તા ભેાચ્ચા ય નિ ય, તઓ ગચ્છસિ પત્તિયા. એયમટ્ટે નિયામિત્તા, હેઊકારણચાઈએ; તમે નમી રાયશ્મિી, દેવેન્દ્ર મક્ખવી.
ત
જો સહસ્સ' સહેસાણ, માસે માસે ગવ' ટ્રુએ; તસ્સ વિ સજમા સે, અદિન્તસ્સ વિ ક્રિંચણ. એયમટ્ઠ' નિસામિત્તા, હેઊકારણચાઇએ; તઓ નિમ* રાયરસ', વિન્દા ઇણમધ્મવો. ધારાસમ' ચત્તાણું, અન્ન પત્થસિ આસમ; હેવ ાસહર, ભવાહિ માહિવા. એયમટ્ટે નિસામિત્તા, હેઉકારણચાઇઓ, તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર હ્યુમવી.
૨૫૫
૨૯
૩૦
૩૧
૩ર
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬
અધ્યયના (અથ સાથે)
માસે માસે તુ જો માલા, કુસન્ગે તુ ભુજએ; ન સા યખાય ધમ્મસ, કલ અશ્વઇ સેાલિસ એયમઅે' નિસામિત્તા, હેઊકારણુ ચાઈએ; તએ નિમ’ રાયયરસ, ઢવિન્દો ઇસવી. હિરણ્ણ સુવર્ણાં મણિમુત્ત, કસ ક્રૂસ ચ વાહુ; કાસ વઠ્ઠાવઇત્તાણું, તઓ ગચ્છસિ ખત્તિયા. એયમટ્ઠ' નિસામિત્તા, હુંકારણચાએ; તમે નમી રારિસી, દેવેન્દ્ર ઇમખ્ખવી.
૪૪
૪૫
૪
૪૭
સુવન્ન રૂપસએ પત્રયા ભવે, સીયા હુ કેલાસ સમા અસ`ખયા; નરસ બુદ્ધસ્સ ન તેહિ` કિ`ચી, ઇચ્છા હું આગાસ સમા અણુતિયા ૪૮ પુઢવી સાલી જવા ચૈવ, હિરણ્` પસુભિસહુ; પડિપુછ્યુ' નાલમેગસ, ઇઇ વિજ્જા તત્ર' ચરે. એવમટ્ઠ' નિસામિત્તા, હુંકારણચાઓ; તમે નિમ’ રાયિરસ, દૈવિન્દો ઇણુમખ્ખવી. અÐયમદ્ભુદએ, ભાએ સિ પત્થિવા; અસન્તે કામે પન્થેસિ, સંકષ્ણુ વિહુન્નસ, એયમટ્ટ નિસામિત્તા, હેŞકારણચાઇએ; તઓ ની રાયરિસી, દેવેન્દ્ર મખ્ખવી. સલ્લ કામા વિસ કામા, કામા આસીવિસેાવમા; કાર્ય પત્થમાણાય, અકામા જન્તિ દાગઇ. અહે વયન્તિ કાલ્હેણું, માણેણં અહુમા ગઇ; માયા ગ પડિગ્યાઓ, લાભાઆ દુહુ ભય. અવજ્જીિણુ માહુણ રુવ, વિવિષ્ણુ ઇન્દત્ત; વન્દઇ અભિત્થણન્તા, માહિ મહુરા વહુ, અહેા તે નિજ઼િ કે, અહેા માણેા પરિજ; અહે। નિરક્રિયા માયા, અહેા લાભા વસીક અહા તે અજવ સાહુ, અહા તે સાહુ મ; અહા તે ઉત્તમા ખન્તી, અહે તે મુત્તિ ઉત્તમા. 'હું સિ ઉત્તમા ભન્તે, પચ્છા હેાહિસી ઉત્તમા; લાગુત્તમુત્તમ' ડાણ', 'સિદ્ધિ ગાસ નિ.
e
૫૦
૧
સ
પ૩
પદ્મ
૫૫
૫૬
૭
→
Page #266
--------------------------------------------------------------------------
________________
અધ્યયને (અથ સાથે) એવં અભિયૂણો, રાયરિસિં ઉત્તમાએ સદ્ધાએ પાહિણું કરેન્સ, પુણે પુણે વ૬ઈ સકો. તે વન્દિઉણુ પાએ, ચક્કકુસલખણે મુણિવર આગાણuઈએ, લલિયચવલકુહલતિરીડી, નમી નમેઈ અપાછું, સફખં સફેણ ચાઈએ; ચઇઉણ ગેહં ચ વેહી, સામણે પજજુવાઓ. એવં કરેન્તિ સંબુદ્ધા, પહિયા પવિયખણા; વિણિયન્તિ ભેગેસુ, જહાં સે નમીરાયેસિ. ત્તિ બેમિ. ૬૨
અથર–૧ નમી રાજર્ષિને જીવ પાંચમા બ્રહ્મ દેવલોકથી ચવીને મનુષ્ય લેકને વિષે ઉત્પન્ન થયે, દશન મેહનીય કર્મ ઉપશમાવીને પાછલા ભવની જાતિ સંભાળવાથી જાતિ-સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ૨જાતિ સ્મરણ શાને કરી પાછલા ભવ સંભારીને ભગવંત જ્ઞાનવંત પિતાની મેળે ઉત્કૃષ્ટ પ્રધાન મને પામીને તે નમી રાજા પિતાના પુત્રને રાજ્ય પીને ઘરથી દીક્ષા લેવાને નીકળ્યા, ૩ તે નમી રાજા અને તેઉરને વિષે રહી દેવલોકના જેવા ઉત્તમ ભેગ ભેગવીને, તત્વના જાણ નમી રાજાએ ભેગને છાંડયા. ૪ તે નમી રાજા મિથિલાનગરી, બીજા શહેર, રેશ, ચતુરંગીસેના, અંતરિ, સ્વજનાદિક સર્વ છેડીને એકાંત રાગદ્વેષરહિત, નિસ્પૃહીપણે મેટા ઋદ્ધિના અને મેટા જ્ઞાનના ધણી નમી રાજા ઘરથી બહાર નીકળ્યા. ૫ રાજર્ષિ નમી રાજા દીક્ષા લેવાને ઘરથી બહાર નીકળ્યા ત્યારે મિથિલાનગરીમાં લોકો વિલાપારિકશબ્દોથી કેલાહલ કરવા લાગ્યા. ૬ તે નમી રાજર્ષિ દીક્ષા લેવાને ઉત્તમ સ્થાનકને વિષે સાવધાન થયા, તે અવસરે શકેંદ્ર બ્રાહ્મણરૂપ આવીને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા, ૭ અહે, નમી રાજા! આજ મિથિલાનગરી રાજ્યગૃહમાં અને સામાન્ય ગૃહને વિષે હદયને અને મનને ઉદ્વેગ કરે એવા દારૂણ શબ્દોથી કેલાહલ કરી કેમ વ્યાપ્ત થઈ છે? ૮ ઘણા લોકોને દુખનું કારણ તે તારી દીક્ષા છે અને પરજીવને જેથી દુ:ખ ઉપજે તે પરિભ્રમણનું કારણ છે. એ અર્થ સાંભળીને તથા વિચારીને ત્યારપછી નમી રાજષિ દેવેંદ્ર પ્રત્યે આ (નીચે) પ્રમાણે વચન કહે છે. ૯ મિથિલાનગરીને વિશે ઉદ્યાનમાં એક શીતળ છાયાવાળું, મનને રમણિક, પત્ર,
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮
અધ્યયના (અથ સાથે)
ફુલે, ફળે કરી સહીત, પક્ષી આદિક ઘણા જીવેાને સદા ગુણનું કરનાર એવું' એક વૃક્ષ છે. ૧૦ અહે વિપ્ર! વનમાંહ તે મનેામ વૃક્ષ વાયરે કરી હાલવાથી દુ:ખી અને શરણરહિત થયેલાં ૫ખો ૬:ખથી પીડા પામીને આક્રંદ કરે છે. તેમાં ઝાડના રાષ નથી. ૧૧ એ અર્થ સાંભળીને વિચારીને હેતુ પાર્ પાડવા નિમિત્તે નમી રાજ પ્રત્યે વેંદ્ર આ પ્રમાણે વચન કહે છે. ૧૨ હે નમી રાજા! તાહરા રહેવાનાં ઘર અને અંત:પુર વગેરે અગ્નિ અને વાયરે કરી પ્રત્યક્ષ મળતાં દેખાય છે તે તું શા માટે નથી જોતા ! ૧૩ એ અથ' સાંભળીને હેતુ પાર પાડવા નિમિત્તે નમી રાજ દેવેન્દ્ર પ્રત્યે આ પ્રમાણે કહે છે. ૧૪ હે વિપ્ર ! મને જેમ સુખ ઉપજે છે તેમ હું' વસુ' છું' અને જીવું છું. તે અળતા ઘરમાં કિંચિતમાત્ર પણ મારૂં' નથી, તેથી મિથિલાનગરી મળવાથી મારૂં કાંઇ પણ મળતું નથી. ૧૫ જેણે પુત્ર, શ્રી આદિ તથા સ જાતના વ્યાપાર છાંડયા છે એવા સાધુને લેાકમાં કાઇ પણ વસ્તુ પ્રિય કે પ્રિય નથી. ૧૬ અણગાર (સાધુ) જે સવ થા પ્રકારે આર્ભ પશ્રિંહથી વિશેષે મૂકાણા છે અને હુ એકલા છું એમ એકત્વપણાને વિચારે છે તે સાધુને નિશ્ચે ઘણું કલ્યાણ થાય છે. ૧૭ એ અથ સાંભળીને હેતુ કારણે પ્રેર્યાં થકા નમી રાજ પ્રત્યે દેવેન્દ્ર આ પ્રમાણે કહે છે. ૧૮ હે ક્ષત્રી ! તારા ગામને ગઢ, કાટ, ક્રમાડ, ભાગળ, કાટ ઉપરના યુદ્ધ કરવાનાં સ્થાનક, પ્રગટ ખાઇ, ગુપ્ત ખાઇ તથા સૌ મનુષ્યની ઘાત કરે તેવાં શતઘ્ન શત્રુ કરાવીને ત્યાર પછી ઘર મૂકીને જાજે. ૧૯ એ પ્રમાણે દેવતાનુ કહેવુ સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૨૦ હે બ્રાહ્મણ ! મેં શુદ્ધ શ્રદ્ધારૂપ નગર કર્યું છે, બાર પ્રકારે તપરૂપ કમાડ કર્યાં છે. સવર રૂપ ભાગળ કરી છે, ક્ષમારૂપ ગઢ કર્યો છે અને ત્રણ ગુપ્તિરૂપ ત્રણ કોંઢ કર્યાં છે, તે કાઇથી જીતી શકાય નહિ. ૨૧ પરાક્રમરૂપ ધનુષ્ય ક" છે. કર્યાં સુમતિરૂપ તેની પચ, ધૈર્ય રૂપ કમાન અને સત્યરૂપ ચાડે કરી ધનુષ આંધ્યુ છે. અર્થાત્ મનાઢિયોગ સત્યે કરી મધ્યા છે. ૨૨ તપરૂપ લાઢાનાં ભાણે કરી હિત ધનુષ્ય છે તેણે કરીને સાધુ લૌકીક સંગ્રામથી નહીં પણ ભાવસ’ગ્રામથી કરૂપ વેરીતે વિદ્યારે (જીતે) અને સંસાર સમુદ્રપી મૂકાય. ૨૩ એ પ્રમાણે નમી રાજર્ષીનું કહેવુ' સાંભળીને ત્યાર પછી દેવતા આ પ્રમાણે કહે છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
અધ્યયનો (અથ સાથે)
રપટ ૨૪ હે ક્ષત્રી! મેટાં ઘર કરાવી, તેમાં મેટા ગેખ મેલાવી તથા તળાવમાં ક્રીડા કરવાના મહેલ કરાવીને તે પછી તું જાજે. ર૫એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ દેવેંદ્ર પ્રત્યે આ પ્રમાણે કહે છે. ૨૬ જેને પરભવને શંસય હોય તે જ નિશ્ચય ઘરે કરે, હું તો જ્યાં જવા ઇચ્છું છું ત્યાંજ શાશ્વતું ઘર કરીશ. ૨૭ એ પ્રમાણે નમી રાજાનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૨૮ હે ક્ષત્રિી ! વાટપા, ફાંસીયા, ગંઠી છોડા એવા ચોર છે તેને નિષેધીને, નગરને કુશળ કરી પછી જાજે. ૨૯ એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમો રાજા આ પ્રમાણે કહે છે. ૩૦ અનેકવાર મનુષ્ય ભવે અજ્ઞાન અને અહંકારપણે અપરાધીને અને નિરપરાધીને બેટી શિક્ષા થાય એટલે ઘણું વખતે ચેરી ન કરનાર મનુષ્યને બાંધે છે અને ચોરી કરનારને છોડી મૂકે છે પણ ઈદ્રિયના વિકારરૂપી જે ચોર છે તેને કેઇ મેહવંત બાંધી શકતો નથી. ૩૧ એ પ્રમાણે નમી રાજષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે, ફરે હે ક્ષત્રી! જે કેાઈ રાજા તને નમતા નથી તે સર્વને વશ કરીને પછી જાજે, ૩૩ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને નમી રાજવી આ પ્રમાણે કહે છે. ૩૪ હે વિપ્ર ! દશલાખ યોદ્ધાઓ જીતવા હિલા છે તેને કેઈ સંગ્રામને વિષે જીતી શકશે પણ પોતાના આત્માને જીતી શકે તે દશલાખ દ્ધાના જીતનાર કરતાં ઉત્કૃષ્ટી જીતનાર જાણુ. ૩૫ આપણે પોતાના આત્માથી જ યુદ્ધ કરવું. મનુષ્ય સાથે. બાયુદ્ધ કરવાથી શું થાય? અર્થાત કાંઈ નહિ, પણ આપણે પોતાને આત્મા જીતવાથી મેલનાં સુખ પામશું. ૩૬ પાંચ ઈતિ, ક્રોધ, માન, માયા તેમજ લોભ એ સવ: જીતવા બહુ દોહીલા છે પણ જેણે પોતાના આત્માને છે કે તેણે: સવને જીત્યા છે, ૩૭ એ પ્રમાણે નમો રાજાનું કહેવું સાંભળીને, દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૩૮ હે ક્ષત્રી! મેટા યજ્ઞ કરી, બહાર
ને જમાડી, ગાય, સુવર્ણાદિ દાન દઈ મનેઝ જોગવીને, યજ્ઞ સ્તંભ સ્થાપીને પછી તુ જાજે. 3. એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૮૦ જે કઈ મહાને મહીને દશલાખ ગાયનું દાન કેઇને આપે, તેને જે લાભ થાય તેના કરતાં સંજમ (ચારિત્ર) લેનારને ઘણેજ વધારે લાશ થાય છે, માટે ગાયનાં દાન દેવાની શક્તિ ન હોય તેને પણ સંજમ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૦
અધ્યયને (અર્થ સાથે)
લે એ વધારે કલ્યાણનું કારણ છે. ૪૧ એ પ્રમાણે નમી રાજાનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે, ૪ર હે મનુષ્યના અધિપતિ! ઘેર આશ્રમ છાંડીને બીજો આશ્રમ શા સારૂ છે છે? આ ગૃહસ્થાશ્રમમાં જ રહીને પિષધાદિકને વિષે અનુરક્ત થાઓ, ૪૩ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળી નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૪૪ હે બ્રાહ્મણ ! કોઈ અજ્ઞાની મૂખ પ્રાણું માસ માસખમણને પારણે હાભની અણુ ઉપર રહે એટલે આહાર કરે, પણ તે પુરૂષ નિરવઘ ચારિત્રરૂપ ધર્મને સેળભે ભાગે પણ પહોંચે નહિ અર્થાત અજ્ઞાનપણમાં ગમે તેવી આકરી કરેલી કિયા ખરાં ચારિત્ર ધર્મને કાંઇ અંશે આવી શકે નહિ, માટે મને ગૃહસ્થાશ્રમ છાંડી ચારિત્ર આચરવું શ્રેય છે. ૪૫ એ પ્રમાણે નમી રાજષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૪૬ હે ક્ષત્રી! સેના રૂપાના વગર ઘડેલાં અને ઘડેલાં અલંકારે, મણી, મોતી, કાંસાના વાસણ, વસ્ત્રો, અધાદિક વાહનો અને કેડાર વધારીને પછી જાજે, ૪૭ એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૪૮ હે બ્રાહ્મણ! કદાચિત સેનાપાના મેરૂ પર્વત જેવડા અસંખ્યાત પવતો હોય તો પણ લેભી મનુષ્યને કિંચિત માત્ર સંતોષ થાય નહિ કારણ કે તૃષ્ણ અનંત આકાશસરખી છે, ૪૯ સઘળી પૃથ્વી સાળ, જવ આદિ ૪૨ જાતના ધાન્યથી, સેનાં રૂપાંથી તથા પશુ આદિથી ભરી આપે તોપણ એક લેભી મનુષ્યની ઈચ્છા પૂર્ણ થાય નહિ તેથી હું એવું જાણીને લાભથી નિવતી સંતોષની વૃત્તિરૂપ તપ આચરીશ. ૫૦ એ પ્રમાણે નમી રાજર્ષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. પ૧ હે રાજર્ષિ! મને ઘણું આશ્ચર્ય ઉપજે છે કે પિતાને મળેલા કામ ભાગને છાંડીને હવે પછીથી (અછતા) મળવાના ભાગની ઈચ્છા રાખે છે ! પણ ઈચ્છા રાખેલા ભેગ મળશે કે નહિ એવા સંક૯પ વિકલ્પ કરીને તું હણાઈશ, માટે છતા ભેગને છાંડીશ નહિ. પર-એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે, ૫૩ હે બ્રાહ્મણ ! એ કામ ભંગ શલ્યસરખા છે,
રસરખા છે, દષ્ટિવિષવાળા સપની ઉપમા સરખા છે. જો કે તે કામગ મળી શકે તેમ નથી, ભેગવી શકે તેમ નથી, પણ આકરી અભિલાષા રાખે છે એવા જીવ તંદુલ મચ્છની માફક
Page #270
--------------------------------------------------------------------------
________________
અધ્યયને (અથ સાથે) નરકને વિષે માઠીગતિએ ઉપજે છે. ૫૪ ક્રોધે કરી નરકાદિક અધોગતિએ જાય છે, અહંકારે કરી માઠીમતિએ જાય છે. માયાકપટે કરી સદગતિને વિનાશ થાય છે અને લોભે કરીને આ લોક તથા પરલોકનો ભય છે, ૫૫ દેવેદ્ર બ્રાહ્મણનું રૂ૫ છાંડી દેવતાનું રૂપ ધારણ કરી નમો રાજર્ષિને વાંદી નમસ્કાર કરી નીચે પ્રમાણે મારે વચને સ્તુતિ કરવા લાગ્યા. પ૬ હે રાજષિ ઇતિ આશ્વર્ય! ભલું તમારું સરલપણું, ઇતિ આશ્ચર્યભલું તમારું નિરહંકારપણું, ઇતિ આશ્ચય! તમારી ઉત્તમ ક્ષમા, અને ઇતિ આશ્ચય ! તમારી ઉત્તમ નિભતા. ૫૮ હે પૂજ્ય! તમે આ ભવને વિષે ઉત્તમ છે, પરભવને વિશે ઉત્તમ થશે અને કમરૂ૫ રજ રહિત થઈ લાકમાં અતિ પ્રધાન, ઉત્તમ સ્થાનકને-મુકિતપદને પામશે, ૫૯ દેવતાઓને ઇંદ્ર તે શદ્ર એ પ્રમાણે સ્તુતિ કરતા રાજષિ પ્રત્યે ઉત્તમ શ્રદ્ધા સહિત ભક્તિ કરે છે તથા પ્રદક્ષિણા કરીને વારંવાર વંદણું નમસ્કાર કરે છે. ૬. ત્યાર પછી એક ચક્ર અંકુશ આદિ લક્ષણ સહિત ઇંદ્ર, નમી રાજર્ષિના પગને વાદીને મનહર ચપળ કડળ તથા મુગટ આદિ અલંકારેથી સહિત એવા શક્રેન્દ્ર આકાશને વિષે એટલે કેલકમાં પિતાને ઠેકાણે ગયા, સાક્ષાત શર્કે નમી રાજષિને ચારિત્ર ન લેવા સંબંધી વાદવિવાદ કરી ચળાવવા માંડ્યા તો પણ તે ચળ્યાં નહિ અને ઘર, દેશ, વિદેશ સર્વ છાંડીને નમી રાજાએ પિતાના આત્માને નમાડી એટલે વૈરાગ્યમાં લીન કરીને ચારિત્રને વિશે ઉદ્યમવંત થયા. ૬ર જેમ નમી રાજર્ષિ સંસારના ભેગથી નિવર્યો તેમ તત્વના જાણ પંહિત, અતિ વિચક્ષણ હોય તે ક્રિયામાં પ્રવીણ થાય અને વિશેષે ભોગથી નિવડે એમ હું કહું છું.
શ્રી મૃગાપુત્રનું ૧૯ મું અધ્યયન [ ઉત્તરાધ્યયન] સુગ્રીવે નયરે રમે, કાણુણજાણહિએ, રાયા બલભદ્ધિ ત્તિ, મિયા તસ્રગમાહિસી. તેસિં પુત્તે બલસિરી, મિયાપુ નિ વિષ્ણુએ; અમાપિણ દઇએ, જુવરયા હમીસરે.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬ર
અધ્યયને (અર્થ સાથે) નદ સે ઉ પાસાએ, કીલએ સહ ઈસ્થિહિં; રે ગુન્દગે ચેવ, નિર્ચ મુદિતમાણસે, મણિરયણમિતલે, પાસાયાલયણઠિઓ; આલેએઈ નગરસ, ચઉત્તિયચરે. અહ તત્વ અઈચ્છન્ત, પાસઈ સમણસંજયં; તવનિયમસંજમધરં, સીલઠ્ઠ ગુણઆગર. તે દેહઈ મિયાપુ, દિદિએ અણિમિસાએ ઉ; કહિં મનેરિસંવ, દિપુવૅ મને પુરા. સાહુસ્સ દરિસર્ણ તસ્મ, અwવસાણુમિ સેહણે; મોહંગસ્સ સત્તસ્મ, જાઈશરણું સમુપન્ન. દેવલોગ ચુએ સતે, માણુસ્સે ભવ માગ; સન્નિનાણ સમુપને, જાઈ સરણે પુરાણયં, જાઈસરણે સમુપને, મિયાપુત્તે મહિદ્ધિએ; સરઇ પિરાણિયું જાઇ, સામણું ચ પુરા કર્યા. વિસએસ અરજજન્ત, રજન્તો સંજમમ્મિ ય; અમ્માપિયરમુવાગમ્મ, ઈમ વયણમમ્બવી. સુયાણિ મે પંચમહવ્યયાણિ, નરએસુ દુખે ચ તિરિફખજણિયુ; નિશ્વિણુકામેમિમહણવાએ, અણજાણહ પવઈસ્લામિઅમે.૧૧ અમ્મ તાય માએ ભેગા, ભુરા વિસફવમા; પચ્છા કયવિવાગા, અણુબન્ધદુહાવહા, ઈમ સરીરે અણિ, અસુઈ અસુઇસંભવં; અસાસયાવાસમિણું, દુખ કેસાણ ભાયણ, અસાસએ સરીરન્મિ, રઈ નેવલભામહં; પચ્છા પુરા વ ચળે, ફેશબુબ્યસન્નિાભે, માણસને અસારશ્મિ, વાહીગાણ આલએ; જરામરણઘત્યસ્મિ, ખણું પિ ન રમામહં. જમ્મુ દુખે જરા દુખ, રેગાણિ મરણાણિ ય; અહે દુખે હુ સંસા, જલ્પ કીસન્તિ જો, ખેત્ત વહ્યું હિરણ ચ, પુત્તદાર ચ બન્ધવા, ચઈત્તાણું ઈમં દેહ, ગતવ્યમવસલ્સ મે;
Page #272
--------------------------------------------------------------------------
________________
અધ્યયના (અથ સાથે)
જહ્વા કિમ્પાગલાણું, પરિણામા ન સુન્દર; એવં ભુત્તાણુ ભાગાણ', પરિણામા ન સુન્દરે. અટ્ઠાણું જો મહુન્ત તુ, અપ્પાહ પત્ર ઈ; ગુચ્છન્તા સા ૬હી હાઇ, છુહાતણ્ડાએ પીડિઓ. એવ' ધન્મ' અકાણું, જો ગચ્છઈ પર લવ'; ગચ્છન્તા સે। દુહી હેાઈ, વાહીરાગેહિ પીડિઓ. અદ્ધાણુ' સે। મહુન્ત' g, સપાહિ પવજ્જ ગચ્છન્તા સા સુહી હાઈ, જીહ્વાતન્હાવિવજ્જિ. એવ` ધમ્મ' પિ ક્રાણું, જો ગચ્છઇ પર ભવ: ગચ્છન્તા સા સુહી હેાઇ, અપસ્મે અવેયણે. જહા હે પલિત્તશ્મિ, તરસ મેહુલ્સ જો પ, સારભùાણિ નીગેઈ અસાર અવૐજઇ, એવ લાએ પલિત્તમ્બિ, જરાએ મરણે ય; અપાણ તારસિામિ, તુબ્સેહિ અણુમન્નિ. તં બિન્તમ્માપિયા, સામણું પુત્ત દુચ્ચર'; ગુણાણું તુ સહસ્સાઇ, ધારેયબ્લાઇ ભિક્ખુણા. સમયા સભ્યભૂએસુ, સમિત્તેસુ વા જગે; પાણાઇનાવિઇ, જાજ્જીવાએ દુષ્કર્ નિશ્ચકાલપ્રમત્તેણ', મુસાવાવિજ્જણ; ભાસિયલ્વ હિય· સચ્ચ', નિચ્ચાઉìણ દુર્ દન્તસાહમાઇમ્સ, અđત્તસ વિત્રણ; અણવજેણિજ્જર્સી, ગિદ્ધુણા અવિ દુક્કર, વિઇ ખમ્ભચરસ, કામભેાગરસનુણા; ઉગ્ન' મહવ્વય અભ્ર, ધારેયલ્વ' સુક્કર. ધણધપેસવગેસુ, પરિગ્ગહવિવજ્જણ; સવ્વાÁપરિશ્ર્ચાઓ, નિમ્મમત્ત' સુદુર', ચવિડે વિ આહારે, રાઈ ભાયણવણા, સન્નિહી સંચ ચૈવ, વજ્જેયત્વે મુદુષ્કર છઠ્ઠા તલ્હા ય સીઉછ્હેં, ૬'સમસગવેયણા; અઢોસા દુક્ષ્મસેજ્જા ય, તણુક઼ાસા જલ્લમેવ યુ.
૨૩
૧૮
૧૯
૨૦
૨૧
२२
૨૩
૨૪
२५
૨૬
૧૭
૨૯
૨૯
૩૦
૩૧
३२
Page #273
--------------------------------------------------------------------------
________________
અધ્યયને અર્થ સાથે)
તાલણું તજજણું ચેવ, વહબધપરીસહા; દુખં લિખાયરિયા, જાણું ય અલાયા, કાવયા જા ઇમા વિત્તી, કેસલએ ય દારૂણે; દુખ બભત્રયં ઘર, ધારેલું ય મહાપણું, સુeઈએ તુમ પુત્તા, સુકમાલે સુમજિજએ, ન હુ સી પણ્ તુમ પુત્તા, સામણમણુપાલિયા. જાવજીવમવિસામે, ગુણાણું તુ મહભરે; ગુરુએ લેહભારે શ્વ, જો પુત્તા હેઈ દુવ્યો, આગાસે ગંગાઉ વ્ય, પડિસેઉ બે દુરે; બાહહિં સાગરે ચેવ, તરિય ગુણદહી. વાલુયાકલ ચેવ, નિરક્સાએ ઉ સંજમે; અસિધારાગમણું ચેવ, દુકર ચરિઉ તો, અહી વેગન્નદિઓ, ચરિત્તે પુરૂ દુરે; જવા લેહમયા ચેવ, ચાયવ્વા સુદુકકરે. જહા અગિસિહા દિત્તા, પાઉં હાઈ સુદુકકારા; તહા દુકકરે કરેલું જે, તારૂણે સમણત્તણું. જહા દુખં ભરેઉ જે, હાઈ વાયસ્સ કેન્થલે; તહા દુખં કરેલું જે, કીબેણું સમણત્તણું, જહા તુલાએ લેઉ, દુકકર મન્દર ગિરી; તહા નિહુનીસંક, દુરે સમણત્તર્ણ, જહા ભુવાહિં તરિઉં, દુકર રયણાયરે; તહા અણુવસનેણ, દુકરે દમસાગરે, ભુંજ માથુસ્સએ ભેગે, પંચલખણુએ તુમં; ભુત્તભેગી ત જાયા, પચ્છા ધમ્મ ચરિસ્સસિ. સે બિંતડમ્માપિયરે, એવમેર્યું જહા ફાં; છહ લોએ નિપિવાસસ્સ, નથિ કિંચિવિ દુકરે. સારીરમાણસા ચેવ, વેયણાએ અણુન્તલે; મએ સોઢાએ ભીમાએ, અસઇ દુખભાયાણિ ય. જરામરણકાન્તા, ચારિતે ભયાગરે મએ સેઢાણિ ભીમાણિ, જન્માણિ મરણાણિ ય.
Page #274
--------------------------------------------------------------------------
________________
.
અધ્યયન (અર્થ સાથે) જહા હું અગણી ઉણહે, એ શુન્તગુણે તહિં; નરએસુ વેણુ ઉરહા, અસ્સાયા વેઈયા ગયા. જહા હું ઇમં સીયં, એ ણનગુણે હિં; નરએસ વેણ સીયા, અસાયા વેઇયા મએ. કદન્તો કcકક્સીસ, ઉદ્ભપાએ અહેસિયે; હુયાસણે જલમ્મિ , પપુ અણુન્તસે. મહાદવગિસંકાસે, મમ્મિ વઈરલાલુએ, કલમ્બવાલયાએ ય, દદ્રુપ અણન્તસે. રસન્તા કહુકુમ્ભોસુ, ઉર્દુ બદ્ધો અબધ; કરવત્તકરક્યાઈહિં, છિન્નપુર્વો અણુાસે, અઈતિકખકષ્ટગાઇરણે તેને સિમ્બલિપાય; એવિયં પાસબધેણં, કઠ્ઠોકઠ્ઠાહિ દુર. મહાજજોસુ ઉષ્ણુ વા, આરસન્ત સુમેરૂં; પીડિતે મિં સકર્મોહિં, પાવકમે અણુન્તસે. કૂવો કેલસુણએહિં, સામૂહિ સબલેહિ ય; ફાડિએ ફલિઓ છિને, વિફરો અણેગસે. અસીહિ અસિવષ્ણાહિં, ભલ્લીહિ પટિસેહિ ય; છિન્ન ભિન્ન વિભિન્નો ય, એણે પાવકસ્મૃણા. અવસે લેહરહે જુત્ત, જલન સમિલાજીએ ચોઈએ તેdજીત્તેહિં, રે વા જહ પાહિએ. હયાસણે જલન્સમ્મિ, ચિયાસુ મહિલે વિવ; દડ્રો પદ્ધો ય અવસે, પાવકમેહિ પવિએ. બલા સંડાસતુણ્ડહિં, લેહતુફૅહિં પકિનહિ; વિલનો વિલવને હં, ઢંકગિધેહિંsણન્તસો. તહાકિલજો ધાવજો, પત્તો વેરર્ણિ નહિં; જલં પાહિં તિ ચિત્તો, ખુરધારાહિં વિવાઈઓ. ઉહાભિતો સંપત્ત, અસિપત્ત મહાવણું;
અસિપત્તેહિં પડત્તેહિં, છિન્નપુ અણગસે, મુહિં મુસંડી હિં, સૂલેહિં મૂસલેહિ ય; ગયા સંભગગૉહિં, પત્ત દુકખં અણજોસે.
૩૪.
Page #275
--------------------------------------------------------------------------
________________
અધ્યયને અર્થ સાથે) ખુહિં તિફખધારેહિં, છરિયાહિં કમ્પણહિ ય; કપિઓ ફલિઓ છિને, ઉત્તિો ય અણગસે, પાસેહિં કૂહજાલેહિં, મિએ વા અવસે અહં; વાહિએ બહરૂદ્ધો વા, બહુસે ચેવ વિવાઇઓ, ગેલેહિં મગરજાહિં, મછો વા અવસે અહે; ઉલ્લિ ફાલિઓ ગહિએ, મારિઓ ય અણુન્તસે, વિદં એહિ જાલેહિં, લિપહિં સઉણે વિવ; ગહિએ લગે બઢો ય, મારિઓ ય અણુત, કુહાડફરસુભાઈહિં, વહૃહિં દુએ વિવ; કહિએ ફલિઓ છિને, તછિએ ય અણજો. ચબુદિમાઈહિં, કુમારેહિં અયં પિવ; તાવિઓ કહિએ ભિને, ચુણિએ ય અણન્તસે તત્તાઇ તખ્ખલે હાઇ, તીયાઈ સીસયાણિ ય; પાઈઓ કલકલતાઈ, આરસન્તો સુમેરવું. તહે પિયાઈ સંસાઇ, ખણ્ડાઈ સેલગાણિ ય; ખાઈએ મિ સાંસાઈ, અવિષ્ણાઈ સે. તુહ પિયા સુરા સીહૂ, મેરએ ય મહૂણિય; પાઇએ મિ જલતીએ, વસાઓ રૂહિરાણિ થ. નિચ્ચે ભીએણુ તત્થણ, દૃહિએણ વહિએણુ ય; પરમા તુહસંબદ્ધા, વેણા વેદિતા મને તિવ્ય ચણાપગાઢાઓ, ઘેરાએ અઈહુસ્સહા; મહબભયાએ ભીમાઓ, નરએસ વેદિતા મએ, જારિસા માણસે એ, તાયા દીસનિત વેય; એ અણુન્તગુણિયા, નરએસુ દુકુખયણ, સબુભવેસુ અસાયા, વેણુ વેદિતા મએ; નિએસત્તરમિત્તે પિ, જે સાતા ન0િ વેયણા, તં બિન્તસ્માપિયરે, છÈણ પુરૂ પલ્વયા; નવરે પણ સામણે, દુખં નિપરિકમ્મયા. સે બેઈ અમ્માપિયરે, એવમેયં જહા કુટું; પરિકમ્મ કે કુણઈ, અરણે મિયપફિખરું.
Page #276
--------------------------------------------------------------------------
________________
અધ્યયન (અર્થ: સાથે) એગભૂએ અરણે વ, જહા ઉ ચરઇ સિગે; એ ધમ્મ ચરિસ્સામિ, સંજમેણ તણુ ય. જહા બિગસ્સ આયં કે, મહારશુમિ જાયઈ; અચ્ચનં રૂકુખમૂલમ્પિ, કે તાહે તિગિઈ. કે વા એ સહુ દેઈ, કે વા એ પુછઈ સુહે; કે સે ભત્ત ચ પાછું વા, આહરિતુ પણુમએ, જયા સે સુહી હેઇ, તયા ગ૭ઈ ગય; ભરૂપાણલ્સ અઠાએ, વલસાણેિ સરાણિ ય. ખાઈના પાણિય પાઉં, વલહિં સરેહિ ય; મિગચારિત્ર્ય ચરિત્તાણ, ગ૭ઇ મિગચારિયં, એવં સમુદ્રિએ ભિખૂ, એવમેવ અણેએ. મિગચરિયું ચરિતાણું, ઉર્દુ પામઈ દિસં. જહા મિગે એગ અણગચારી, અણેગવાસે ધુરગેયરે ય; એવં મુણું ગેયરિયં પવિડે, ને હીલએ ને વિય બિંસઓજા. ૮૪ મિગચારિત્ર્ય ચરિસ્સામિ, એવં પુત્તા જહા સુહે; અમ્માપિઉહિં સુનાઓ, જહાઈ ઉવહિં તહા. મિયચારિયં ચરિસ્સામિ, સલ્વદુખવિમેખર્ણિ; તુભેહિં અભણુન્નાએ, ગ૭ પુર જહાસુહે, એવં સે અમ્માપિયરે, અણુમાણિત્તાણ બહુવિહ. મમત્ત છિન્દઈ તાહે, મહાનાગો વ્ય કંચુયું. ઈદ્ધી વિત્ત ચ મિત્તે ય, પુતદારે ચ નાયક . રેય ન પડે લગ્ન, નિબંધુણિત્તાણુ નિષ્ણએ. પંચમહલ્વયજુરો, પંચહિ સમિએ તિગુત્તિગુત્તો ય; સભિન્તરબાહિર, તકમ્મમ્મિ ઉજુઓ. નિગ્સમે નિરહંકારો, નિસ્સો ચત્તગાર; સમય સવ્યભૂએસ તસેસ થાવરે ય, લાભાલાભે સુહે દુખે, વિએ મરણે તહા; સમ નિન્દાપસંસાસુ, તહા માણાવમાણો. ગાવસુ કસાસુ, હસલ્લભસુ ય; નિયતો હસસોગાએ, અનિયાણે અબબ્ધ.
Page #277
--------------------------------------------------------------------------
________________
૮
અધ્યયને (અથે સાથે) અણિસ્ત્રિઓ ઈહું એ, પરલેએ અણિશ્મિએ વાસીચન્દણક ય, અસણે અણુસણે તહ. અપસહિં દહિં, સવ્વઓ પિહિયાસ, અઝપઝાણહિં, પત્થમસાસણે. એવું નાણુણ ચરણેણ, દસણ તવેણ ય; ભાવાહિય સુબ્રાહિં, સમ્મ ભાવેત્ત અપર્યા. બહુયાણિ ૧ વાસાણિ, સામષ્ણમણુપાલિયા, માસિએણ ઉ ભત્તેણ, સિદ્ધિ પત્તો આપ્યુત્તરએવં કરન્ત સંબુદ્ધ, પઢિયા પવિયખણા; વિણિઅતિ ભેગેસુ, મિયાપુરે જહમિસી. મહાપભાવસ્ય મહાજસન્સ, મિયાઈ પુત્તમ્સ નિસમ્મ ભાસિયં; તવ પહાણું ચરિયં ચ ઉત્તમં, ગઈ૫હાણં ચ તિલેગવિસ્તૃત, ૯૮ વિવાણિયા દુખવિવદ્વણ ઘણું, મમત્તબધં ચ મહાભયાવહં; સુહાવતું ધમ્મધુરે અણુત્તરે, ધારેકજ નિવ્વાણગુણાવતું મહં.
તિબેમિ. ૯૦ અર્થ–મહેતાં વૃક્ષોવાળાં શાભનીક વનથી રમણિક સુગ્રીવ નગરને વિષે બળભદ્ર નામે રાજા હતો, તેને મૃગાવતી નામે પરાણી હતી. તે બળભદ્ર રાજાની મૃગાવતી રાણીને એક પુત્ર હતો, તે બળશ્રી નામે તથા અરે નામે મૃગાપુત્ર લેકપ્રસિદ્ધ હતા, માતાપિતાને ઘણુંજ વહાલે હતો. પાટવી કુંવર (યુવરાજ) હતા અને સંસારમાં રહ્યા છતાં ઇંદ્રિયોને દમનાર એટલે વશ રાખનાર હતો. ૩ તે મૃગાપુત્ર આનંદકારી ઘરને વિષે ત્રાય ત્રિશંક દેવતાની પેઠે નિરંતર પ્રમોટવંત રહેતા થકા ભેગને વિષે પિતાની સ્ત્રીઓ સાથે હર્ષ સહિત સુખ ભેગવે છે. ૪ મણિ રને જઠીત્ર છામ તળીઓવાળા મહાટા મહેલના ગેખને વિષે જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે તેવા ચેક અને ત્રણ રસ્તા ભેગા થાય છે તેવા ત્રિકના રસ્તા ઉપરના મહેલમાં બેઠા નગરની ચર્ચા જોયા કરે છે. ૫ તે ગેખને વિષે બેઠા થકા એકદા બાર પ્રકારે તપ કરનાર અભિગ્રહધારી, સત્તર ભેદે સંયમ પાળનાર, અઢાર હજાર શીલાંગથના ધરનાર તથા જ્ઞાનાદિક અતિ ગુણવાળા સાધુને જેયા, ૬ તે મુનિને દેખી મૃગાપુત્ર એક નજરે જોઈ વિચાર કરવા
Page #278
--------------------------------------------------------------------------
________________
અધ્યયને (અથ સાથે) લાગ્યા કે પૂર્વ મેં કયાંય આવું સ્વરૂપ દીઠ છે, એટલે આવા સાઇને પૂવે જોયેલા છે. ૭ તે સાધુના દશન થવાથી મૃગાપુત્રને શુભધ્યાને, શુભઅધ્યવસાએ મેહ ઉપશો અને તેથી કરી પૂર્વ ભવેને જણાવનારૂં જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું છે. ૮ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી એવું દીઠું હું દેવલોકથી ચવીને આ મનુષ્ય ભવમાં આવ્યો છું. સંજ્ઞી પંચેન્દ્રિયમાંથી આવે તેને જાતિસ્મરણુજ્ઞાન ઉપજે, પૂર્વ ભવોની વાતો સાંભરી આવે તેને જાતિસ્મરણજ્ઞાન કહેવાય છે. હું મોટી બહદ્ધિવાળા મૃગાપુત્રને જાતિસ્મરણજ્ઞાન ઉપજવાથી પોતાની પાછલી જાતિ સંભારતાં દેખાયું કે મેં પૂર્વ ભવે ચારિત્ર પાળ્યું છે. ૧૦ વિષયને વિષે અપ્રીતિ ધરતાં અને સંયમને વિશે પ્રીતિ ધરતા મૃગાપુત્ર માતાપિતા પાસે આવી આ પ્રમાણે કહે છે. ૧૧ હે માતાપિતા ! મેં પૂર્વ ભવમાં પાંચ મહાવ્રત પાળ્યાં હતાં તે સાંભરી આવ્યાં છે તથા તિયચની યોનિને વિષે જે દુ:ખ ભેગવ્યાં છે તે પણ સાંભરી આવ્યાં છે, તેથી કામગ ઉપરથી મારી ઇચ્છા ઉઠી ગઇ છે અને મારું મન વૈરાગ્યવાન થયું છે, માટે મને દીક્ષા લેવાની રજા આપ. ૧૨ હે માતાપિતા ! એ ભાગ ભોગવતા થકા વિષફળ ( કિંપાકફળ) સરખા છે. જેમ હિંપાકફળ ખાધાથી મીઠાં લાગે પણ પ્રગમ્યાથી જીવ અને કાયા જુદાં કરે છે તેમ ભોગ કરવા વિપાકવાળા અને નિરંતર દુ:ખના દેનાર છે. ૧૩ આ શરીર અનિત્ય, અપવિત્ર, અશાશ્વત અને અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે તેમજ આ શરીરમાં જીવને વાસ પણ અશાહત છે એટલે ડો વખત રહેવાને છે અને તે શરીર દુ:ખ, કલેશ અને વ્યાધિ વગેરેનું ભાજન છે. ૧૪ આ અશાવતું શરીર વૃદ્ધપણે અથવા બાળપણે અવશ્ય ત્યાગ કરવા ગ્ય અને પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર છે તેથી હું એવા શરીરને વિશે તે જરા પણ આનંદ પામતા નથી. - ૧૫ મનુષ્યપણું વ્યાધિ-રેમનું ઘર છે અને જરા તથા મેર હુથી ગ્રસ્ત છે એવા અસાર મનુષ્યપણુમાં હું ક્ષણ માત્ર સુમ પામતો નથી. ૧૬ અહે! ઈતિ આશ્ચર્ય! આ સંસારમાં રહેલા
છે કેવાં કેવાં દુઃખ ભોગવે છે! જન્મનું દુ:ખ, જરનું દુ:ખ, રેગનું દુ:ખ, મરણનું દુ:ખ તેમજ અનેક દુઃખોથી જીવ ઘણે
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અધ્યયના (અથ સાથે)
ફ્લેશ પામે છે. ૧૭ મારે ગામ, નગર, વાડી, રહેવાના મહેલ, સાનું, રૂપું તથા પુત્ર, સ્ત્રી, ભાઈ ઈત્યાદિ સગાંવહાલાં તેમજ આ દ્વારીક શરીર છેડીને અવશ્ય જવુ પડશે. ૧૮ જેમ કપાક વૃક્ષનાં ફળ ખાતાં મીઠાં લાગે પણ પરિણામે પ્રાણ લેનાર એટલે સારા નથી, તેમ ભેાગ ભોગવતાં મીઠાં લાગે પણ તેનું પિરણામ સારૂ' નથી. ૧૯ જે પુરૂષ માટા પથને વિષે ભાતુ લીધા વગર જાય છે તે ક્ષુધા-તૃષાએ પીડાણા થકા દુ:ખી થાય છે.
૨૦ એ પ્રમાણે ધરૂપી ભાતું લીધા વગર) જે જીવ પરભવને વિષે જાય છે તે પીડાણા થકા દુ:ખી થાય છે.
વગર (સત્ન કર્યો વ્યાધિ અને રોગથી
૨૧ જે પુરૂષ ભાતું લને માઢા પથતે વિષે જાય છે તે ક્ષુધાતૃષા રહિત થઇને સુખી થાય છે. રર એ પ્રમાણે જે જીવ ધર્મ કરીને પરભવે જાય છે તે જીવ અલ્પકમી અને વેદનાહિત થઇ સુખી થાય છે. ૨૩ જેમ ઘરમાં અગ્નિ લાગવાથી માલીક સારસાર વસ્તુ એટલે ઘણી કિમતી અને તાલમાં હલકી વસ્તુ હોય તે કાઢી લીએ છે અને અસાર એટલે થાડી કિંમતવાળી અને તાલુ દાર વસ્તુ છેાડી દીએ તેમ. ૨૪ એ પ્રકારે જન્મ, જરા અને મણુથી મળતા આ લેાકમાંથી તમારી આજ્ઞા લઇ હું મારા આત્માને અહુાર કાઢીશ (તારીશ), માટે તમે મને દીક્ષા લેવાની રજા આપેા.
૫ મૃગાપુત્રનાં આવાં વચન સાંભળી માતા પિતા કહે છે કે, હે પુત્ર ! ચારિત્ર પાળવુ અતિ દુષ્કર છે, કારણ કે સાધુને મૂળગુણુ અને ઉત્તર ગુણરૂપ હજાર ગુણી ધારણ કરવા પડે છે. ૨૬ વળી સાધુને જાવજીવ સુધી જગતમાં સર્વ જીવા ઉપર એટલે શત્રુમિત્ર ઉપર સમભાવ રાખવા પડે છે, તેમજ પ્રાણાતિપાતની એટલે જીવ હિં‘સાની વિકૃતિ કરવી પડે છે માટે ચારિત્ર પાળવું દુષ્કર છે. ૨૭ હુંમેશાં અપ્રમાદપણે ભ્રષાવાદને છાંડવા પડશે હિતકારક મૃત્યુ વચન ખેલવુ પડશે માટે તે વ્રત પાળવુ પણ દુષ્કર છે. ૨૮ ઢાંત ખેાતરવાની સળી પણ તેના માલીકની રજા સિવાય લેવાય નહિં, નિવદ્ય અને એણક એટલે દોષ વિનાના આહાર લેવા પડશે તે પણ દુષ્કર છે. બ્રહ્મચર્યની વિતિ કરવી અને
Page #280
--------------------------------------------------------------------------
________________
અધ્યયને (અથ સાથે)
રબ પામેલા કામાગના સ્વાદથી નિવતીને ઘણું આકરા બહાચર્યવ્રતને ધારણ કરવું એ સર્વ ઘણું દુષ્કર છે.
૩૦ ધન, ધાન્ય, દાસદાસી તથા પશુ વગેરે ઉપરથી મેહ ઉતારે, સવ આરંભ છાંડવો અને નિમમતપણે વિચરવું તે અતિ દુષ્કર છે. ૩૧ અન્ન, પાણી, મે અને મુખવાસ વગેરે ચાર પ્રકારને આહાર રાત્રિએ ન કરે એટલે રાત્રિભેજનનો ત્યાગ કરે તથા ઘી, ગેળ, સુખડી વગેરેને કાળ ઉપરાંત રાખવા તે સ્નિગ્ધ સંચય કહેવાય તે ન કરે, એ સર્વ ઘણું દુષ્કર છે. ૩ર સુધા, તૃષા, ટાઢ, તાપ તથા ડાંસ મચ્છરથી થતી વેદના સહન કરવી, આક્રોશ વચન સહન કરવાં, દુ:ખમય ઉપાશ્રયમાં રહેવું, તૃણનો સ્પર્શ તથા મેલને પરિસહ સહન કરે એ ઘણે દુષ્કર છે. ૩૩ ચપેટાદિકને પ્રહાર, આંગળી દેખાડી તિરસ્કાર કરી ભય ઉપજાવ, લાકડીનો માર, દોરડાનું બંધન તથા ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ફરવું અને ફરતાં છતાં પણ આહારની અપ્રાપ્તિ વગેરે પરિસહ સહન કરવા તે ઘણું દુષ્કર છે. ૩૪ કબુતર વગેરે પક્ષીઓ જેમ પોતાને આહાર ગ્રહણ કરવા શંકા સહિત વસે છે અને ખાધા પછી કાંઈ પાસે રાખતાં નથી તેમ સાધુઓ પણ આહાર લેવામાં દોષ લાગવાનો ડર પ્રવર્તે છે અને આહાર ક્ય પછી પાસે કાંઇ રાખતા નથી. વળી સાધુઓને કેશ લોચ કરે પડે છે તે ઘણે ભયંકર છે અને મહાત્મા પુરૂષે જે બ્રહ્મચર્યવ્રત ધારણ કરે છે તે અવૈર્યવાન પુરૂષને પાળવું અતિ દુષ્કર છે.
૩૫ હે પુત્ર! તું સુખ ભોગવવા ગ્ય અને શરીરે સુકમળ છે તેથી ચારિત્ર પાળવાને નિચ્ચે સમર્થ નથી. ૩૬ ચારિત્રરૂપી મેટે ભાર લોઢાના ભારની પેઠે અત્યંત ભારે છે અને સદાકાળ વિશ્રામ લીધા વગર ઉપાડવો પડે છે. એટલે ચારિત્ર જાવજીવ સુધી પાળવું પડે છે. ૩૬ આકાશગંગાના પ્રવાહ સામું જવું ઘણું દુષ્કર છે એટલે ચુલહિમવંત પર્વત ઉપરથી પડતા ગંગા નદીના પ્રવાહ સામું જવું તેમજ બે હાથે સમુદ્ર તરે જેમ દુષ્કર છે તેમ ગુણેને સમુદ્ર જે ચારિત્ર તે તરે ઘણે દુષ્કર છે. ૩૮ જેમ વેળુના કેળીઆ નીરસ હેવાથી ખાવા દુષ્કર છે તથા તરવારની ધાર ઉપર ચાલવું દુષ્કર છે તેમ ચારિત્ર અને તપ આચરવું ઘણું
Page #281
--------------------------------------------------------------------------
________________
२७२
અધ્યયન (અથ સાથે)
દુષ્કર છે. સપજેમ આડું અવળું જોયા વગર એકાંત દષ્ટિએ ચાલે છે તેમ સાધુઓ પણ ચારિત્રને વિષે જ દષ્ટિ રાખો ઇર્યાસમિતિ શેવતા વિયરે છે તથા જેમ લોઢાના જવ ચાવવા મુશ્કેલ છે તેમ ચારિત્ર પાળવું મુશ્કેલ છે.
૪૦ જેમ ધગધગાયમાન અગ્નિ પીવે દુષ્કર છે તેમ યૌવનવયને વિષે ચારિત્ર પાળવું અતિ દુષ્કર છે. ૪૧ જેમ લુગડાને કેથળે વાયરાથી ભારે દુષ્કર છે, તેમ કાયર પુરૂષને સંયમ પાળ દુષ્કર છે. ૪ર જેમ મેરૂ પર્વત ત્રાજવે કરી તેણે દુષ્કર તેમ નિશ્ચળ ને નિશંક-પણે સંયમ પાળવે અતિ દુષ્કર છે. ૪૩ જેમ ભુજાએ કરી સમુદ્ર તટે દુષ્કર છે તેમ જે પુરૂષનું મન વિષયથી ઉપશાંત થયું નથી તેને ઇન્દ્રિયને દમવારૂપ સમુદ્ર તરો દુષ્કર છે. ૪૪ હે પુત્ર! મનુષ્ય સંબંધી પાંચ પ્રકારના પચેંદ્રિયના વિષયસુખ ભેગવ અને પછી મુક્તભેગા થઈને વૃદ્ધપણે ચારિત્ર અંગીકાર કરજે. આ પ્રમાણે માતાપિતાના વચન સાંભળી મૃગાપુત્ર નીચે પ્રમાણે કહે છે. ૪૫ હે માતાપિતા ! તમે જે કહ્યું તે સત્ય છે પણ આ લોકને વિષે જે પુરૂષ નિસ્પૃહી છે તેને ચારિત્ર પાળવું મુશ્કેલ નથી. ૪૬ મેં શારીરિક, માનસિક અને અતિ દુ:ખ ઉપજાવે એવી મહાભયંકર વેદના અનંતવાર ભેગવી છે. ૪૭ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપ ચાર ગતિવાળા તથા જરા અને મરણરૂપ અટવી જેવા સંસારને વિષે મેં જન્મ તથા મરણની રોદ્ર વેદના ભેગવી છે. ૪૮ આ મનુષ્ય લોકમાં જેવી ઉષ્ણવેદના છે તેથી અનંતગણું ઉણુ અસાતા વેદના નરકને વિષે મેં જોગવી છે. ૪૯ આ મનુષ્ય લેકમાં જેવી શીત ટાઢ) વેદના છે તેથી નરકમાં મેં અસાતારૂપ અનંતગુણી શીતવેદના સહન કરી છે. ૫૦ નરકને વિષે કભીમાં પગ ઉંચા અને માથું નીચું એટલે ઉધે માથે રહી દેવતાએ વિકવેલો ધગધગતી અગ્નિને વિષે હું આ કરતે પૂર્વે અનંતવાર શેકા છું. પર મેટા દાવાનળ થવાથી મારવાડ દેશની વમય રેતી જેવી ધગધગે છે તેથી અનંત ગુણી ધગધગતી નરકમાં રહેલી કલંબ વાલુકા નદીની રેતીમાં પૂર્વે મને અનંતીવાર બાળ્યો છે, પર. બુમો પાડત, બાંધવ રહિત, ઝાડની શાખાએ ઉંધે માથે બધી ભીમાં લટકો રાખી મને કરવતે કરીને અનંતી વાર છેદ્યો, પ૩ અતિ તિર્ણ કાંટાવાળા,
Page #282
--------------------------------------------------------------------------
________________
અધ્યયન (અર્થ સાથે)
૨૭૩ શાહમલી વૃક્ષે સખ્ત બાંધીને પરમાધામીએ મને સામસામા ધસીને ઘણું દુ:ખ દીધું. ૫૪ જેમ કેલમાં શેરડી પીલે તેમ મોટા યંત્રને વિષે આનંદ કરતો, ભયંકરપણે મને પરમાધામીએ અનં. તીવાર પી અને હું મારા પિતાના પાપકર્મો કરી અનંતીવાર દુઃખ પામ્યો. પ૫ સુઅરના મુખ જેવા શામ નામે અને કુતરાનાં મુખ જેવાં સબળ નામે પરમાધામી એ બન્નેએ મળી મને ભૂમિ પર પછાડીને જીણું વસ્ત્રની પેડે ફાડ અને વૃક્ષની પેઠે છે . એવી પીડાએ તરફડતાં અને ઘર શબ્દ કરતાં મેં નરકમાં અને તીવાર દુઃખ ભેગવ્યાં. પ૬ મહારાં પાપ કર્મ કરી નરકને વિષે હું ઉપન્ય, ત્યાં અળશીના કુલના વણ જેવાં તલવાર, ભાલા તથા બીજ નિપટ શત્રે કરી છેડાણ, ભેદાણે, અને ઝીણા ઝીણ કટકા થયા. પ૭ હે માતાપિતા ! પરવશપણે મને લેઢાના રથને વિષે ધગધગતા ઘસારા અને સમેલથી છેતર્યો અને લાકડી આદિ પ્રહારે કરી જેમ રેઝને હેઠે પાડે તેમ મને માર મારી હેઠા પહયે, ૫૮ જેમ પાપી લેકે પાડાને અગ્નિમાં હેમે છે તેમ પરમાધામીએ વૈકેય કીધેલ જાજ્વલ્યમાન અગ્નિમાં મને બાપા, પકાવ્યો, શે અને ભડથું કર્યું. એવી રીતે હું પરવશપણે પાપકમેં કરીને ઘણું દુ:ખ પામે. ૧૯ ડાંસના જેવી તીક્ષ્ણ અને લોઢાના જેવી સખ્ત ચાંચવાળા કંક અને ગીધ પક્ષીઓએ મને અને તીવાર બળાત્કારે માર્યો, તેથી હું વારંવાર ઘણા વિલાપ કરવા લાગ્યા. ૬૦ નરકને વિષે તૃષાએ પીડાવાથી છેડતદેહતા વૈતરણી નદીને વિષે પહેો . ત્યાં જઈ પાણી પીવા માંડયું તો છરીની ધાર સરખા પાણીથી મારું ગળું છેદાઈ ગયું. ૬૧ તાપથી પીડા થવાથી છાયાની આશાએ ઝાડના મેટા વનમાં ગયે. ત્યાં ખડ્ઝ જેવા પાંદડાંથી હું છેકાણે, ૬૨ હે માતા! નરકને વિષે લોઢાના મુદગી, મુસળ, સાંબેલા, ત્રિશળ અને ગદાએ કરી મહારા શરીરના ચૂરેચૂરા કરી નાખ્યા એવાં અનંતીવાર દુ:ખ પામે. ૬૩ તીક્ષ્ણ ધારવાળા અસ્ત્રો, છરી અને કાતરોથી જેમ વસ્ત્ર કતરાય તેમ હું કતરાણે અને ફડાયે એવી રીતે શરીરની ચામડી ઉતારી નાખી, એવી વેદના મેં અનેક વાર સહન કરી, ૬૩ મને પરવશપણે ૫ટની જાળમાં મૃગની માફક પાશમાં બાંધે, રૂછે અને ઘણીવાર પરમાધામીએ માર્યો, ૬૫ માછલાંની જાળમાં મને પકડ, તેમાં કાંટાવડે મારું ગળું
Page #283
--------------------------------------------------------------------------
________________
ર૭૪
અધ્યયન (અર્થ સાથે)
વીંધાયું અને મગરને રૂ૫વાળા પરમાધામીએ મને બળાત્કારે પકડીને ઉછા, ચીર્યો, ફાડો, પકડ, અને અનંતીવાર માર્યો, ૬૬ સીંચાણ પક્ષીની માફક બંધનેથી, જાળથી, લેપથી અને સર સથી કરીને હું અનંતીવાર પકડાયો, ચ, બંધાયે અને મને અનંતીવાર-માર્યો. ૬૭ કુહાડા તથા ફરસી પ્રમુખે કરી સુતાર જેમ વૃક્ષને વાટીને નાના નાના કટકા કરે છે તેમ મને ફાડ, કુટ, છેદ્યો અને એ પ્રમાણે અનંતીવાર પરમાધામીએ ત્રાસ પમાડે. ૬િ૮ જેમ લુહાર લેટાને ટીપે છે તેમ મને પરમાધામીએ અનતીવાર ચપેટા તથા મુષ્ટિ આદિ પ્રહારે કરી, તાડે, કુટયે, છેદયો અને ઝીણા ઝીણું કટકા કર્યા, ૬૯ પરમાધામીએ મને તપેલાં તથા કકળતાં ત્રાંબાં, લોયાં, તપ અને સીસાં પાયાં તેથી હું ભયંકર રીતે વિલાપ કરવા લાગે. ૭૦ હે માતા પિતા! પરમાધામી મને કહે કે, તને માંસ બહુ પ્રિય હતું અને માંસના કટકા કરી તેને પકાવી, તળાવીને ખાવાને બહુ ગમતા હતા માટે તું આ હારૂં જ માંસ ખા, એમ કહી મારા જ શરીરના માંસના કટકા કરી, પકાવી, અગ્નિવર્ણ લાલચોળ કરી શેકીને મને અનંતીવાર ખવડાવ્યા. છા વળી પરમાધામી કહે કે, તને આગલે ભવે મદિરા, તાડી તથા જવ વગેરેને દારૂ તથા મધ ઘણું પ્રિય હતું એમ કહી મને મારા હાડકાંને રસ તથા મારા શરીરનું લેહી તપાવી જાજવલ્યમાન કરી પાયું. ૭૨ હે માતા ! નિત્ય ભયે કરી, ત્રાસે કરી, દુ:ખે કરી, પીડાએ કરી, પરમ ઉત્કૃષ્ટા દુ:ખે કરી કંપાયમાન શરીરે મેં વેદના ભેગવી, ૭૩ તીવ્ર, ઉત્કૃષ્ટ, અતિ આકરી, ઘેર, સહેતાં અતિ દુષ્કર, મોટા ભયની ઉપજાવનાર, સાંભળતાં પણ ભય ઉપજે એવી વેદના નરકને વિષે મેં જોગવી છે. ૭૪ મનુષ્ય લેકમાં જેવી ટાઢ-તાપની વેદને વર્તે છે તેથી અનંતગુણી અશાતા વેદના નારકને વિષે છે. - ૭૫ સર્વ ભવને વિષે મેં અશાતા વેદના ભેગવી છે, આંખ મીંચીને ઊઘાડીએ એટલે સુક્ષ્મ વખત પણ શાતા ભેગવી નથી. હવે મૃગાપુત્ર પ્રત્યે માતાપિતા કહે છે. ૭૬ હે પુત્ર! હારી ઈચ્છા દીક્ષા ગ્રહણ કરવાની છે તો ખુશીથી દીક્ષા ગ્રહણ કર, પરંતુ આટલું વિશેષ કે ચારિત્રને વિષે દુ:ખ થવાથી દવા કરાવી શકાતી નથી એટલે સાવદ્ય વૈ' કરાવી શકાતું નથી. ૭૭ મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે કહે છે કે આપનું કહેવું સત્ય છે પણ અરણ્યને વિષે
Page #284
--------------------------------------------------------------------------
________________
અધ્યયના (અથ સાથે)
૨૫
રહેલાં મૃગ વગેરે જાનવરો અને પક્ષીઓને રાગ આવ્યાથી કાણુ મઢાડી શકે છે ? અર્થાત્ વૈદા આવી તેની દવા કરતા નથી. ૭૮ જેમ એકલા મૃગ અટવીને વિષે ભમ્યા કરે છે તેમ હું પણ સત્તર ભેરે સયસ અને આર પ્રકારે તપે કરી ધમને આચરીશ. ૯ જેમ માટા અરણ્યને વિષે કોઈ મૃગને રોગ ઉત્પન્ન થાય ત્યારે તે મૃગ ઝાડ નીચે બેસે છે ત્યાં તે મૃગને વૈદુ કાણ કરે છે?
૮૦ તે રાગથી પીડાએલા મૃગને કયા વૈદ આવીને
ઔષધ
આપે છે? કાણુ તેને સુખસાતા પૂછે છે ? અને ખાવાને વાસ્તે આહાર પાણી (ખારાક) કોણ લાવી આપે છે ? ૮૧ જ્યારે તે મૃગ સુખી હોય ત્યારે તે પેાતાની મેળે ખાવા પીવાને માટે ચાની જગ્યા–વનમાં, ખેતરમાં તથા સરેવર તરફ જાય છે.૮૨ તે મૃગ મૃગચર્ચા કરીને એટલે ખેતરમાંથી પાતાના ખારાક ખાઈ અને સાવરમાંથી પાણી પીને પાતાની મરજી મુજબ વનમાં ફરે છે. ૮૩ એમ સંયમને વિષે ઉદ્યમવત સાધુ મૃગની પેઠે અનિયત ઠેકાણે રહે અને અનેકવાર નીરોગી અવસ્થાએ અનિયત સ્થાનકને વિષે ગાચરીએ વિચરે તે ઉદિશીએ એટલે દેવલાક-મેાક્ષને વિષે જાય. ૮૪ જેમ મૃગ એક ઠેકાણે રહેતા નથી અને અનેક ઠેકાણે વસે છે તથા અનેક ઠેકાણે ચારે। ચરે છે તેમ સાધુ ગેાચરીએ ફરતાં થકાં નીરસ આહાર મળે તેા પણ ગૃહસ્થને કે પેાતાના આત્માને હીલે કે નિર્દે નહિં ૮૫ જ્યારે મૃગાપુત્રે માતા પિતા પાસે કહ્યું કે આગળ કહ્યા મુજબ મૃગચર્માંની માફક સજમ આચરીશ. ત્યારે માતાપિતા કહે છે કે હે પુત્ર! જેમ સુખ ઉપજે તેમ કરી, એટલે ખુશીથી દીક્ષા ગ્રહુણ કરે, માતા પિતાએ આજ્ઞા દીધા પછી મૃગાપુત્ર પરિગ્રહના ત્યાગ કર્યા, ૮૬ હે માતા પિતા! હું તમારી આજ્ઞાએ કરી સ` દુઃખથી મુકાવનારી મૃગચર્માં રૂપદીક્ષા અંગીકાર કરીશ. ત્યારે માતા પિતાએ કહ્યું કે હે પુત્ર ! જાઓ અને જેમ સુખ ઉપજે તેમ કરે. ૮૭ એમ મૃગાપુત્રે માતા પિતાની આજ્ઞા લઇને જેમ માટેા નાગ કાંચળી છેઢીને નાસે તેમ મૃગાપુત્રે ઘણું પ્રકારે સમત્વ ભાવને છાંડયા. ૮૮ જેમ લુગડે વળગેલી રજ ઝાટકી નાખે તેમ મૃગાપુત્ર રાજ્ય ઋદ્ધિ, સુવર્ણાદિ ધન, મિત્ર, પુત્ર, અને સગાંવહાલાં સ` છાંડીને નીકળ્યા. ૮૯ મૃગાપુત્ર પચમહાવ્રત, પાંચ મુમતિ, ત્રણ ગુપ્તિ, છ પ્રકારે આભ્યંતર અને છ પ્રકારે માહ્ય
·
Page #285
--------------------------------------------------------------------------
________________
અધ્યયને (અર્થ સાથે) એમ બાર પ્રકારે તપ એ સર્વને વિષે ઉદ્યમવંત થયા, ૯૦ તે મૃગા પુત્ર મમતા રહિત, અહંકાર રહિત, સ્ત્રી આદિના સંગ રહિત, અદ્ધિ વગેરે ત્રણ ગારવ રહિત અને રસ તથા સ્થાવર જીવો ઉપર સરખો ભાવ રાખનાર ધયા. ૯૧ તે મૃગાપુત્ર આહાર પાણું મળે અથવા ન મળે, સુખ અથવા દુઃખને વિષે, જીવિતવ્ય અને મરણને વિષે, નિંદા તથા પ્રશંસાને વિષે અને માન તથા અપમાન વિષે એ સર્વ ઉપર સમભાવ રાખનાર એટલે રાગદ્વેષ રહિત થયા ૯૨ તે મૃગાપુત્ર ત્રણ ગારવથી, ચાર કષાયથી, ત્રણ દંડથી, ત્રણ શલ્યથી, સાત ભયથી, હાસ્યથી, શાકથી, નિયાણાથી અને રાગદ્વેષના બંધન રહિત થયા એટલે તેનાથી નિવાર્યા. ૯૩ તે મૃગાપુત્ર આ લેક તથા પરલોકના સુખની ઈચ્છા નહિ રાખનાર, પોતાના શરીરને ચંદન લગાવનાર અથવા છેદનાર ઉપર અને આહાર કરવામાં અથવા અણસણ કરવામાં સરખે ભાવ રાખનાર એટલે સમાન દષ્ટિવાળા થયા, ૯૪ તે મૃગાપુત્ર અપ્રશસ્ત એટલે હિંસાદિક પાપના દ્વારથી નિવૃત્ત થયા, તેથી સર્વ પ્રકારે આશ્રવનાં બારણાં બંધ થયાં અને અધ્યાત્મ ધ્યાનના ગે કરી ઇદ્રિને દમનારા અને સર્વપ્રણીત સિદ્ધાંતમાં શુભ ધ્યાનના યોગથી ઉપયોગવંત અથવા શુભઉપશમ વાળા થયા, ૨૫-૬ એ પ્રમાણે જ્ઞાને કરી, ચારિત્ર કરી સમ્યક કરી, તપ કરી, પચીશભાવનાએ કરી, અથવા અનિત્ય આદિ બાર ભાવનાએ કરી, નિર્મળ પરિણામે કરી પોતાના આત્માને સમ્યક પ્રકારે ભાવતાં ઘણાં વર્ષ સુધી સામાન્ય ચારિત્ર પાળીને એક માસનું અણુસણુ કરીને સર્વોત્તમ–પ્રધાન મોક્ષ ગતિને પામ્યા. ૯૭ એ પ્રકારે જે તત્વના જાણુ, પંડિત, વિચિક્ષણ હોય તે જેમ મૃગાપુત્ર બષિ ભેગથી નિવત્ય તેમ નિવતે. ૯૮ મેટા પ્રભાવવાળા અને મેટા યશવાળા મૃગાપુત્રનું સંસારની અસારતા દેખાડનાર ઉપદેશરૂપ ભાષણ, તથા તેમનું બાર પ્રકારના તપથી પ્રધાન અને ગતિપ્રધાન એટલે મેક્ષ જવાને માટે યોગ્ય આ ચરિત્ર સાંભળીને જે આચરે તે ત્રણલેકમાં પ્રસિદ્ધ એવી મોક્ષગતિને પામે, ૨૯ ધનને દુઃખનું વધારનાર જાણીને તથા મમત્વને સંસારનું બંધન જાણીને તેમજ ધન અને મમત્વ, ચૌરાદિકના મોટા ભય ઉપજાવનાર જાણુને સુખની પ્રાપ્તિ કરાવનાર તથા મોક્ષગુણને લાવનારૂં અને અનંતવીર્ય વગેરે ગુણેને લાવનારૂં એવું ધામ રથનું બેસણું ધારણ કરે, એમ હું કહું છું,
Page #286
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ભક્તામર સ્તોત્ર
[વસંતતિલકા વૃત્તમ.] ભક્તામર પ્રણત મૈલિમણિપ્રભાણામુદ્યોતકં દલિત પાપતાવિતાનમાં સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગ યુગાદાવાલંબનું ભવજલે પતતાં જનાનામ છે ૧ છે
ભાવાર્થ-ભક્તિ કરનારા દે પગે લાગે છે, તે વખતે તેમના નમેલા મુગટની અંદર રહેલા મણિઓની કાતિને પણ પ્રકાશ આપનાર પાપરૂપી અંધકારના સમૂહને નાશ કરનાર, અને યુગાદિથી સંસારરૂપી સમુદ્રમાં પડેલા માણસોને આશ્રયરૂપ, એવા શ્રી જિતેંદ્રસ્વામીના બંને ચરણને ડેપ્રકારે નમસ્કાર કરીને–
ય: સંસ્કૃત: સલવાલ્મયતત્વબેધાદભુતબુદ્ધિપટુભિઃ સુરલેકનાથે સ્તોત્રજગત્રિત ચિરહરિદારે
સ્તબે કિલાહમપિત પ્રથમ જિનેંદ્રમ (યુમ્મ. ૧ ૨ ૩ | ભાવાથ:–તમામ શાસ્ત્રોનું તત્વ જાણવાથી ઉત્પન્ન થયેલી નિપુણ મુહિવડે, ત્રણે લોકનું ચિત્ત હરણ કરે એવા ઉદાર સ્તોત્રથી ઈંદ્ર દેવે પણ જેમની સ્તુતિ કરી છે, એવા પ્રથમ જિતેંદ્ર શ્રી આદિનાથ સ્વામિની હું પણ સ્તુતિ કરીશ. ૨ (પ્રથમના આ બે લેકનું યુગલ છે.)
બુદ્ધયા વિનાડપિ વિબુધાચિત પાપીઠ સ્તોતું સમુદતમતિવિગતવ્યપsહમા બાલં વિહાય જલસંસ્થિત મિંટુબિંબ મન્ય: ક ઈચ્છતિ જનઃ સહસા હીતમ છે ૩ છે
ભાવાથ–જેના પગ મુકવાના આસનની પણ દેવતાઓએ પૂજા કરેલી છે, એવા હે જિસેંદ્ર! જેમ કોઈ પણ સમજુ માણસ જળની અંદર પડેલા ચંદ્રના પ્રતિબિંબને એકદમ ગ્રહણ કરવાને ઇચ્છતો નથી, પણ માત્ર બાળક જ ઈચ્છે છે, તેમ મેં પણ બુદ્ધિ વિના લજજા રહિત થઈને તમારી સ્તુતિ કરવામાં પ્રવૃત્તિ કરી છે. ૩ (તે ખરેખર બાળ ચેષ્ટા જેવું જ ગણાય એમ છે.)
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ભક્તામર સ્તાત્ર
તું ગુણાન્ ગુણસમુદ્ર શશાંકાંતાન કસ્તે ક્ષમઃ સુરગુરૂપ્રતિમાપિ મુન્દ્રયા । કલ્પાંતકાલપત્રનાદ્વૈતન ચક
કા વા તરીતુમલમ’નિધિ' ભુજાભ્યામ્ ॥ ૪ ॥
ભાવાથ' હે ગુણસમુદ્ર ! સંહારકાળના પવન વડે જેની અંદર મગર આદિ પ્રાણીઓ ઉછળી રહ્યાં છે એવા સમુદ્રને હાથવર્ડ તરવાને કાણુ સમય થાય છે? ( અર્થાત્ કાઈ નહિ. ) તેમ ચંદ્રના જેવા મનેહર તમારા ગુણાતે કહેવાને બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન પણ કર્યાંથી સમર્થ થાય? (ભાવા કે એવા પણ સમ ન થાય તેા પછી મારી શક્તિ તે તેમાં કર્યાંથીજ ચાલે ? ) ૪
સાડહું તથાપિ તવ ભક્તિવશાન્મુનીશ તું સ્તવ′ વિગતશક્તિકૃષિ પ્રવૃત્ત: 1 પ્રોત્યાત્મવીય વિચાય મૃગી મુગેંદ્રમ નાન્યેતિ ક્રિ નિશા: પરિપાલનામ્ ॥ ૫ ॥
ભાષા:- હેમુનીશ્વર ! એ પ્રમાણે હું તમારી સ્તુતિ કરવામાં અશક્ત છું, છતાં પણ તમારી ભક્તિને આધિન થઈને જેમ મૃગપશુ પેાતાના બાળકની પ્રીતિને આધિન થઇને તેનું રક્ષણ કરવાને પાતાના બળના વિચાર છેાડી દઇને પણ ( પતે તેના સામું થવાને અશક્ત છતાં પણ) સિંહની સામે થાય છે; તેમ હું પણ (મારી શક્તિને વિચાર તજી દઈને) તમારી સ્તુતિ કરવાને પ્રવૃત્ત થયે। છું. ૫
અપસ્મૃત શ્રુતવતાં પરિહાસધામ વભક્તિરેવ મુખરીકુરૂતે બલાત્મામ્ । યત્કાલિ: ક્લિ મધો મધુર વિરતિ તગ્ગાચા*લિકાનિકરે કહેતુઃ ॥ ૬ ॥
ભાવાર્થ:—જેમ ચૈત્ર માસને વિષે આંબાના મેારના પ્રભાવથી ક્રાયલ મધુર શબ્દો ઉચારે છે, તેમ મને પણ, હું થાપું જાણનાર [મૂર્ખ ] અને શાસ્ત્રાના [ વિદ્વાનોના હાસ્યનું પાત્ર છતાં તમારી ભક્તિ [ના પ્રભાવથી ] જ બળાત્કારથી ખેલાવે છે..! [ આ સ્તુતિ કરવામાં પ્રવૃત્ત કરે છે. ] વસ’સ્તવેન ભવસ’તતિન્નિષ્ક્ર પાપ ક્ષણાત્શયમુપૈતિ શરીભાજામ ।
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તાત્ર
આક્રાંતા મલિનીલમશેષમાંશુ સૂર્યાં ભિન્નમિત્ર શામંધકામ ॥ ૭ ૫ ભાવાથઃ—જેમ સૂર્યના પ્રકાશથી, રાત્રિને વિષે વ્યાપેલું ભમરાના જેવું કાળુ અંધારૂં તત્કાળ નાશ પામે છે, તેમજ તમારી સ્તુતિ કરવાથી, દેહધારીઓનાં જન્મપર પરાનાં અધિક તમામ પાપા ક્ષણમાત્રમાં નાશ પામે છે. ૭
અત્યુતિ નાથ તવ સસ્તવન મયેદમારણ્યતે તનુધિયાઽપિ તવ પ્રભાવાત્ । ચંતા હરિતિ સતાં નલિની લે મુક્તાફલઘુતિમુપૈતિ નનુ બિંદુ: । ૮ ।
૨૦૯
ભાષા :—અને એ પ્રમાણે સમજીને, જો કે હું અલ્પ બુદ્ધિવાળા છું તે! પણ તમારી આ સ્તુતિ કરવાના આરંભ કરૂં છું; તે જેમ કમળપત્રની અંદર પડેલુ પાણીનું ટીપું', કમળપત્રના પ્રભાવથી મેાતીના જેવી શાભા પામે છે, તેમજ આ તેંત્ર પણ તમારા પ્રભાવથી સજ્જતાના મનનું હરણ કરશે. ૮ ( એવા શાભાયમાન–પ્રીતિ ઉપજાવનાર-થશે. ) આસ્તાં તવ સ્તવનમતસમસ્તષ ત્વત્ય કથાપિ જગતાં દુરિતાનિ હુતિ । ક્રૂરે સહસ્રકિરણ: રૂતે પ્રભૈવ
પદ્માર્ંતુ જલાનિ વિકાશભાંજી ॥ ૯॥ ભાવાઃ— જેમ સૂર્ય ધણું છેટે રહ્યો છે, તેા પણ તેનાં ક્રરણા વડેજ સરાવરને વિષે રહેલાં કમળા પ્રફુલ્લિત થાય છે, તેમજ સર્વ પાપોતા નાશ કરનારૂં તમારૂં સ્તવન ભલે (દૂર) હે પણ તમારો કથા માત્ર લેાકાના પાપાના નાશ કરે છે! ૯
નાત્યજીત ભુવનભૂષણ ભૂતનાથ ભૂતઊભુ`વિ ભવ તમણિધ્રુવત: ।
તુલ્યા ભતિ ભતા નતુ તેન કિ` વા ભ્રત્યાશ્રિત યુ ઇહુ નાત્યસમ કરેતિ ૫ ૧૦ u
ભાષા:-હે ભુવનભૂષણુ! હે ભૂતનાથ! તમારા અનેક સત્ય ગુણા વડે કરીને તમારી સ્તુતિ કરનાર, આ લેાકમાંજ તમારા સરખા થાય, એમાં વિશેષ આશ્રય શું છે ? કેમકે લેાકમાં પશુ જે જેને આશ્રય કરીને રહે , તે તેને સ`પત્તિવડે પોતાના સમાન નથી કરતા શુ? કરે છે જ. ૧૦
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રી ભક્તામર સ્તોત્ર દવા ભવંતામનિમેષવિલેકનીય નાન્યત્ર તેષમુપયાતિ જનસ્ય ચક્ષુ: પીત્યા પયઃ શશિકારવૃતિ ધાસિંધ:
ક્ષારં જલં જલનિધેરસિતું ક ઈચ્છત છે ૧૧ છે
ભાવાર્થ: હે ભગવાન! એકી નજરે જોઈ રહેવા યોગ્ય આપનું સ્વરૂપ (એકવાર) જોયા પછી, માણસનાં નેત્ર બીજે ઠેકાણે સંતોષ પામતાં-કરતાં–નથી; કેમકે ચંદ્રના કિરણ જેવું ઉજજવળ ક્ષિરસાગરનું દૂધ પીધા પછી જળના સમુદ્રના ખારા પાણીને પીવાને કણ ઈરછે છે? કઈ નહી. ૧૧
વિ. શાંતરાગરૂચિભિઃ પરમાણુભિન્દ્ર નિર્માપિતસ્ત્રિભૂવનકલલામીભૂત - તાવંત એવ ખલુ તેણુવ: પૃથિવ્યાં
યત્તે સમાનમ૫ર ન હિ રૂપમસ્તિ છે ૧૨ | ભાવાર્થ – હે ત્રણ ભુવનને વિષે એક જ માત્ર આભૂષણરૂપ! જે શાંતરાગની છાયાના પરમાણુંઓ વડે આપ નિર્માએલા છે, તે પરમાણુઓ પૃથ્વીને વિષે તેટલાં જ હોવાથી, તમારા સમાન બીજાનું રૂપ જ નથી ! ૧૨
વકર્ઘ કવ તે સુરનરેગનેaહારિ નિઃશેષનિતિજગવિતાપમાનમ ! બિંબ કલંકમલિન કવ નિશાકરસ્ય
યહ્રાસરે ભવતિ પાંડપલાશપમ છે ૧૩ છે
ભાવાર્થદેવતાઓ, મનુષ્ય અને નાગ પ્રમુખના નેત્રનું હરણ કરનાર એવું; અને ત્રણે જગતને વિષે રહેલાં ચંદ્ર, કમળ આદિક ઉપમાનને જીતનારું એવું તમારૂં મુખ કયાં? અને દિવસને વિષે ખાખરાના પાનના જેવું ફીકું પડી જનારું એવું તેમજ વળી કલંકવાળું, એવું ચંદ્રમાનું બિંબ તે કયાં? ૧૩.
સંપૂર્ણમંડલશશાંકકલાકલાપશુભ્રા ગુણાત્રિભુવનં તવ લંઘયન્તિ થે સંશ્રિતાસિજગદીશ્વરનાથમેક
કસ્તાનિવારણ્યતિ સંચરતે યથેષ્ટમ છે ૧૪ છે - ભાવાથ–સંપૂર્ણ ચંદ્રની કાતિ જેવા તમારા ઉજજવળ ગુણે, ત્રણે જગતને ઉલંધન કરીને વ્યાપી રહ્યા છે; કેમકે ત્રણે જગતના આપ એક
Page #290
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર
૨૮૧
લાજ સ્વામી છે, તેથી તમારે આશ્રય કરીને રહેલા તે ગુણોને, ઈચ્છા પ્રમાણે વર્તતાં કોણ અટકાવી શકે એમ છે? ૧૪
ચિત્ર મિત્ર યહિ તે ત્રિદશાંગનાભિનીતિ મનાગપિ મને ન વિકારમાર્ગમાં કપાતકાલમરતા ચલિતાચલન હિં મંદરાદ્વિશિખર ચલિત કદાચિત છે ૧૫
ભાવાર્થ-હે પ્રભુ! દેવાંગનાઓ તમારા મનમાં કિંચિત માત્ર પણ વિકાર (કામવિકાર) લાવી શકી નહિ, તેમાં શું આશ્ચર્ય છે? કેમકે સંહારકાળના પવનથી તમામ પર્વતે લે છે, તે પણ મેરૂ પર્વતનું શિખર કદાપી લે છે શું? (નહીંજ) ૧૫
નિમવર્તિરપતિલપૂર કૃત્ન જગન્નયમિદં પ્રકટીકરષિા ગમ્યો ન જાતુ મરૂતાં ચલિતાચલાનાં દીપાડપરત્વમસિ નાથ જગટ્યકાશ: ૧૬ છે
ભાવાર્થ...હે નાથ! જેની અંદરથી ધૂમાડે નિકળતા નથી, જેને દીવેટની જરૂર નથી, અને તેની પણ જરૂર નથી, જે આ સમગ્ર ત્રણે જગતને પ્રકાશીત કરે છે, અને પર્વતને પણ ડેલાવી નાખે એવો પવન પણ જેની પાસે જઈ શકતો નથી; એવા વિલક્ષણ દીપ રૂપે આ જગતને વિષે તું પ્રકાશે છે. ૧૬
નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્ય:
સ્પષ્ટીકરષિ સહસા યુગપગતિ નાંભેાધરે રનિરૂદ્ધમહાપ્રભાવ:
સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીંદ્ર લેકે ૧૭
ભાવાર્થ-હે મુનીંદ્ર! જગતને વિષે તમે સૂર્યના કરતાં પણ વધારે મહિમાવાન છો ! (સૂર્યની પેઠે) રાહુ તમને ઘેરી શકતું નથી, તમે કદી પણ અસ્ત પામતા નથી, મેઘ તમારા પ્રભાવને અવરોધ કરી શકતું નથી, અને એક વખતે તમે ત્રણે જગતને પ્રકાશીત કરે છે (તેથી સૂર્યના કરતા પણ તમે અધિક મહિમાવાન છે એ સ્પષ્ટ જ છે). ૧૭ 1 નિત્યાયં દલિતાહમાંધકાર
ન રાહુવઇનસ્ય ન વારિકાનામા
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ભકતામર સ્તોત્ર
વિશ્વાજતે તવ મુખા-જમન૫કાતિ વિદ્યોતયજગદપૂર્વશશાંકબિંબમ છે ૧૮
ભાવાર્થ- જેને ઉદય હંમેશાં છે, જેણે મોહરૂપી અંધકારનો નાશ કરેલો છે, જેને રાહુથી ગ્રાસ થઈ શકતું નથી, જેને મેઘ પણ ઘેરી શકો નથી, તેમજ જેની કાંતિ કદી પણ ઓછી થતી નથી; એવું તમારું મુખકમળ જગતને વિષે અપૂર્વ ચંદ્રબિંબની પેઠે શોભી રહે છે. ૧૮
કિં શર્વરીષ શશિનાડલ્ડિ વિવસ્વતા યુગ્મભુખેંદુદલિતષ તમસુ નાથા નિષ્પનશાલિવનશાલિન જીવલેકે
કાર્ય ક્વિજલધરલભારન: ૧૯ છે
ભાવાર્થ –હે નાથ! તમારા મુખરૂપી ચંદ્રમાથી જ્યારે અંધકારને નાશ થાય છે, ત્યારે પછી રાત્રિને વિષે ઉગતા ચંદ્રમાનું શું કામ છે? તેમજ દિવસે ઉદય પામતા સૂર્યનું પણ શું કામ છે ? કેમકે શોભાયમાન ડાંગરનું ધાન્ય પાકી ચૂક્યા પછી, આકાશમાં ચઢી આવેલા વર્ષાદનું શું પ્રયજન રહે છે? (ભાવાર્થ કે તે જેમ નિરર્થક છે તેમજ સૂર્યચંદ્ર પણ તમારા મુખના પ્રકાશ આગળ નિરર્થકજ છે !) ૧૯
જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ નૈવ તથા હરિહરાદિષ નાયકેવું છે તેજ છુરન્મણિષ યાતિ યથા મહત્વ
નવંતુ કાચશકલે કિરણકુપિ ૨૦ છે
ભાવાર્થ – હે પ્રભુ! તમારા વિષે જ્ઞાન જેવી રીતે યથાવકાશથી શોભી રહે છે, તેવું હરિ, હર ઇત્યાદિક દેને વિષે શોભતું નથી જ. કેમકે પ્રકાશમાન રત્નના સમૂહને વિષે જેવું તેજનું પ્રાબલ્ય ભાસે છે, તેવું કાચના ચળકતા કકડાને વિષે પણ જણાતું નથી જ. ૨૦
મને વર હરિહરાય એવ દષ્ટા દષ્ટષ વેષ હૃદયં ત્વયિ તષમેતિ કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય: કશ્ચિન્મને હરતિ નાથ ભવાંતરેડપિ છે ર૧ છે
ભાવાર્થ - હે સ્વામી ! હરિ, હર ઇત્યાદિ દેવ (મારી) દષ્ટિએ પાડયા તે સારું જ થયું છે. કેમકે તેમને દીઠાથી મારું હૃદય તમારે વિષે જ
Page #292
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર
૩
(તે સર્વેને દીઠાથી અને તે સર્વેથી તમે શ્રેષ્ઠ છે એમ જાણ્યાથી ) સાષ પામે છે. આ લેાકમાં તમને જોવાથી શું થયું છે ? ( તા એટલું જ કહેવાનું છે કે) ભવાન્તરને વિષે પણ અન્ય કાઈ ધ્રુવ મારૂં' મન હરણ કરી શકનાર નથી. ૨૧
સ્ત્રીણાં શતાનિ શતશે! જનન્તિ પુત્રાન્ નાન્યા સુત ૬૫મ જનની પ્રસૂતા સર્વાં દિશા તિ ભાનિ સહસ્રરશ્મિ' પ્રાચ્ચેવ દિગ્મનયતિ સ્ફુર શુજાલમ ॥ ૨૨ પ્ર ભાવા—જેમ તારાઓના સમૂહને સર્વ દિશાએ ધારણ કરે છે, પણ તેજસ્વી સૂર્યંતે તે માત્ર પૂર્વદિશા જ જન્મ આપે છે; તેમજ સે'કડા સ્ત્રીઓ ધણાએ પુત્રાને જન્મ આપે છે, છતાં તમારા સમાન પુત્રને તા ખીજી કાઇ જનેતા ( સ્ત્રી) ઉત્પન્ન કરતી જ નથી ! ૨૨ ત્થામાસનતિ સુનય: પમ પુમાંસ માદિત્યવર્ણ ભમલ' તમસઃ પુરસ્તાત્ । ત્યામેવ સમ્યગ્રુપલભ્ય જયતિ મૃત્યું નાન્ય: શિવ: શિવપદ્મસ્ય મુનીંદ્ર પથા: ૫ ૨૩ u ભાવા—હૈ મુની! તમને સુનિયે પરમ પુરૂષ માને છે, અને તમે અંધકાર આગળ નિ`ળ સૂર્યાં જેવા છેા; વળી તમને રૂઠે પ્રકારે પામવાથી ( જાણવાથી ) મૃત્યુને પણ જીતી શકાય છે. અને (એ કારણથી તમારા સિવાય ખીજો (કાઈપણુ) મેક્ષ ( મુક્તિ) પામવાનેા કલ્યાણુકારક મા નથી જ ! ૨૩
ાસભ્યય' વિભુમચિયમસખ્યાઘ બ્રહ્માણીધરમન તમન’ગકેતુમ્ । યાગીશ્વર વિદ્વિતયાગમનેકમેક
જ્ઞાનસ્વરુપમમલ' પ્રવક્રતિ સતઃ ર૪ ॥
ભાવા—હે પ્રભુ! તમને અવ્યય,વિભુ, અચિત્ય, અસખ્ત, આદ્ય, બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગ-કેતુ, યોગેશ્વર, ચાગને જાણુનાર, અનેક, અને એક, એવી રીતે સત્યપુરૂષા અનેક વિશેષણાથી જ્ઞાનના સાક્ષાત્ સ્વરૂપ રૂપે, અને વળી નિર્મળ પણ કહે છે! ૨૪
બુદ્ધસ્ત્વમેવ વિષ્ણુધાચિત બુદ્ધિમાપાત્ ભેં શામિ ભુવનત્રયા કરવાત્ ।
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ભક્તામર સ્તાત્ર
ધાતાસિ ધીર શિવમા વિધવિધાનાત્ વ્યક્ત ત્વમેવ ભગવત્ પુરૂષાત્તમાઽસ ॥ ૨૫ ૫
ભાવા—હું વિષુધાતિ ! તમે ખુદ્ધિના ખાધ કરેા છે. તેથી ખુદ્દ જ છે. તમે ત્રણે જગતનું કલ્યાણ કરનાર છે તેથી શંકર, રૂપ જ છે, અને કલ્યાણકારક માના વિધિને ધારણ કરનાર-જાણનારા છે. તેથી તમેજ ધાતા છેા. અને હે ભગવન્! તમે જ સ્પષ્ટ પુરુષાત્તમ એટલે નારાયણ રૂપ છે ! ૨૫
તુલ્ય' નમસ્ત્રિભુવના િહરાય નાથ તુલ્ય· નમ: ક્ષિતિતલામલભૂષણાય । તુલ્ય નગ્નિજગત: પરમેશ્વરાય તુલ્ય' નમા જન ભવેાદધિરોાષણાય ! ૨૬ ૫
ભાવાથ હે નાથ ! ત્રણે જગત્ની પીડાને હરણ કરનાર આપને મારા નમસ્કાર હા! પૃથ્વીના તળ ઉપર અમલ-નિ`ળ ભૂષણ રૂપ આપને મારા નમસ્કાર હો ! વળી ત્રૈલાકના પરમેશ્વર એવા આપને મારા નમસ્કાર હા! હૈ જિન ! આ સંસારરૂપ સાગરને શોષણુ કરનાર–નહીં સરખા કરી દેનાર-આપને મારા નમસ્કાર હા ! ૨૬
કા વિસ્મયાત્ર હિં નામ ગુણરોપૈસ્વ' સંશ્રિતા નિર્વકારાયા મુનીશ । કાર્યરૂપાત્તવિવિધાશ્રયજાતગવૈ
સ્વાંતરેપિ ન કદાચિદ્રપીક્ષિતાઽસ ! ૨૭ u
ભાષા—હૈ મુની! તમામ ગુણે! જ તમારામાં પરિપૂર્ણ રીતે આશ્રય કરીને રહેલા છે, તેમાં શું આશ્ચય છે ! કેમકે અનેક સ્થળે આશ્રય મળવાથી જેમને ગવ ઉપન્ન થએલા છે, એવા દેષાએ તા તમને સ્વપ્નાંતરે સ્વપ્નમાં–પણ જોયેલા જ નથી! ( ભાવાર્થ કે તમારામાં ગુણ સિવાય ઢાષ ખીલકુલ છે જ નહીં.) ૨૭
ઉચ્ચરો કતરૂસ'શ્રિતમુન્મયખમાભાતિ રૂપમમલ ભવતા નિતાંતમ્ । સ્પષ્ટોલ્લસત્ કિરણઅસ્તતમેાવિતાન બિંબ વેરિવ પયાધાત ! ૨૮ ૫ ભાવા—હૈ જિનેશ્વર જેમ મેધના સમીપમાં રહીને, અધકારના નાશ રીતે, અને સ્પષ્ટ ઉંચા કિરણા પ્રસારીતે, `શે।ભી રહે છે; તેમજ
Page #294
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર
૨૮૫
અશોકવૃક્ષની નીચે રહેલું આપનું સ્વરૂપ (પાપરૂપી અંધકારને નાશ કરીને અને) ઉંચા કિરણ પ્રસારીને, અત્યંત નિર્મળ, શોભી રહે છે. ૨૮
સિંહાસને મણિમયુખશિખાવિચિત્ર વિશ્વાજતે તવ વપુઃ કનકાવાતમાં બિંબ વિયતિલસાંશુલતાવિતાને તુગાદયાદ્વિશિરસીવ સહસ્રરશઃ ૨૯
ભાવાર્થ-જેવી રીતે ઉંચા ઉદયાચળ પર્વતના ઉપર, આકાશને વિષે પ્રકાશમાન કિરણો રૂપી લતાઓના સમૂહવ, સૂર્યનું બિબ શોભે છે, તેવી જ રીતે હે જિનેન્દ્ર ! મણિના કિરણોની પંક્તિઓ વડે કરીને, વિચિત્ર દેખાતા સિંહાસનને વિષે, સુવર્ણ જેવું મને હર આપનું શરીર, અત્યંત શેભે છે. ૨૯
કંધાવદાતચલચામરચાશાબં વિશ્વાજતે તવ વપુઃ કલધૌતકાંતમ ઉચ્છશકશુચિનિઝરવારિવારમુસ્ત સુરગિરિવ શાતડીંભમ . ૩૦ છે
ભાવાર્થ-જેમ ઉદય પામેલા ચંદ્રમાના જેવી, નિર્મળ પાણીના ઝરસુની ધારાઓ વડે, મેરૂપર્વતનું સુવર્ણમય ઉંચુ શિખર શોભી રહે છે; તેમ મેગરાની પુષ્પ જેવા ધોળા વીંજાતા (ફરતા) ચામર વડે, સેનાના જેવું મનહર આપનું શરીર શોભી રહે છે. ૩૦
છત્રવયં તવ વિભાતિ શશાંકકતમુચ્ચે સ્થિત સ્થગિતભાનુકરમતાપમાન મૃતાફલપ્રકરજાલવવૃકશેલ પ્રખ્યાપયત વિજગત: પરમેશ્વરત્વમ . ૩૧
ભાવાર્થ-હે ભગવન (તારા સહિત) ચંદ્રના જેવાં મનહર, સયના કિરણના તાપનું નિવારણ કરનાર, અને મોતીઓના સમુહની રચનાથી શોભાયમાન, એવાં તમારાં ઉપર રહેલાં તમારાં ત્રણ છો શોભી રહ્યાં છે, તે જાણે તમારૂં ત્રણે જગતનું અધિપતિપણું જ જાહેર કરતાં હોય નહીં શું! તેમ શોભે છે. ૩૧
ગંભીરતારવિપૂરિતદિવિભાગએલોયેલોકશુભસંગમભૂતિ દક્ષ: સદ્ધરાજ જયધોષણાષક સન ખે દુંદુભિવિનતિ તે યશસ: પ્રવાદી ૫ ૩૨ ૫
Page #295
--------------------------------------------------------------------------
________________
t
ભક્તામર સ્તાત્ર
ભાવા—ચા અને ગંભીર શબ્દ વડે જેણે દિશાઓના વિશ્વાસ પૂરી દીધા છે. ત્રણે જગતના લેાકેાને શુભ સમાગમની સૌંપત્તિ આપવામાં જે કુશળ છે, અને સત્યધર્માંના રાજાના જયના શબ્દને જે જાહેર કરે છે, એવા તમારા જે દુંદુભિ તે આકાશને વિષે ગર્જના કરી રહ્યો છે! ૩૨ મઢારસુંદરનમે સુપારિજાતસંતાનકાદિકુસુમાકરસૃષ્ટિરૂદ્ધી ! ગંધાખિ દુશુભમ ક્રમરૂત્રપાતા
દ્દિવ્યા દિવ:પતતિ તે વચસાં તતિર્જ !! ૩૩ ૫ ભાવા—મદાર, સુંદર નમેરૂ, પારિજાત, અને સંતાનક ઈત્યાદી વૃક્ષાના ફૂલાની જે દિવ્ય દૃષ્ટિ, સુગંધીદાર પાણીના બિંદુએ વડે શીતળ અને મંદવાયુએ પ્રેરાએલી સ્વĆમાંથી ઘણી જ પડે છે; તે જાણે તમારા ભાષણની દીવ્યમાળા જ પડતી હેય નહી શું! ૩૩
શુભપ્રભાવલયભૂિિવભા વિભારત લાત્રયવ્રુતિમતાં ઘતિમાક્ષિપત્તી મેાદ્યવિાકરનિર્’તરભૂરિસ ખ્યા
દીયા જય પિ નિશાપિસેામસૌમ્યા ૫ ૩૪ ૫ ભાષા-વિભુ ! શોભાયમાન છે. પ્રભામ`ડળ જેનું, એવી ઘણીજ તેજસ્વી તમારી કાન્તિ; ત્રણે જગતના તેજસ્વી પદાર્થોના તેજને ઝાંખુ પાડે છે-જીતે છે—આક્ષેપ કરે છે. તે તમારી કાન્તિ, અસંખ્ય સૂર્યના સરખી તેજસ્વી હાવા છતાં ચંદ્રના જેવી શીતળ પ્રભાથી રાત્રિને પણ જીતે છે! ૩૪
સ્વર્ગાપવ ગમમા વિમા ગષ્ટસદ્ધ તત્વથઐકપસ્ક્રિલેાકયામ । દિવ્યધ્વનિભવતિ તે વિશદાસ – ભાષાસ્વભાવપરિણામચુર્ણ: પ્રત્યેાજ્ય: ૫ કપ ॥
ભાષા - સ્વર્ગ અને મેક્ષને મા` બતાવવામાં ષ્ટિ તેમજ ત્રણે લાકને વિષે સત્યધર્મનું તત્વ કહેવામાં જે એકજ માત્ર નિપુણ છે, એવા તમારા જે દિવ્યધ્વનિ તે નિળ અથવાળા હાવાથી સર્વ ભાષાના સ્વભાવના ગુણને પામીને (સત્ર) થાય છે. ૩૫
ઉન્નિદ્ધહેમનવપ‘કજપુ જક્રાંતી પધ્ધ સન્નખમયૂખશિખાભિગમો
Page #296
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર
પાલ પદાનિ તવ યત્ર જિદ્ર ધરઃ ૫ઘાનિ તત્ર વિબુધા: પરિક૯પત્તિ છે ૩૬ છે .
ભાવાર્થ – હે જિસેંદ્ર! સુવર્ણનાં નવાં ખીલેલાં કમળના સમૂહની કાંતિ જેવા પ્રસરી રહેલા નખનાં કિરણની પંક્તિ વડે જે સુંદર દેખાય છે, એવા તમારા પગે પૃથ્વી ઉપર જ્યાં જ્યાં ડગલાં ભરે છે, (તમે જ્યાં જ્યાં વિચારે છે, તે તે ઠેકાણે દેવતાઓ કમળની કલ્પના રચનાકરે છે. ૩૬
ઈર્થ યથા તલ વિભૂતિભૂજિતેંદ્ર ધર્મોપદેશનવિધ ન તથા પરસ્ય છે. યાદપ્રભા હિનકૃતઃ પ્રહતાંધકાર તાફ ફતે ગ્રહગણુસ્ય વિકાસિનેડપ છે ૩૭ છે
જવા–હે જિનં! એ પ્રકારની (પાછળ જણાવેલા અબ્ધ પ્રાતિહાર્યની) તમને જે જે સંપત્તિ ધર્મને ઉપદેશ કરતી વખતે (સવસરણમાં) થઈ, તે પ્રમાણે અન્યને (હરિહરાદિક પરધર્મના દેવાને કદી પણ) થઈ નથી. (તે યોગ્ય જ છે) કેમકે અંધકારને સમૂળ નાશ કરનાર સૂર્યની જેવી પ્રભા છે, તેવી પ્રકાશ પામેલા પ્રહની પણ ક્યાંથી જ હેય? ૩૭
એતન્માવિલ વિલાલકાલમૂલું મત્તભ્રમભ્રમરનાદવિવૃદ્ધકેપમા ઐરાવતાભસિમુદ્ધતમાપદંત
ડ્યા ભર્યા ભવતિ નો ભવદાશ્રિતાનામ છે ૩૮ છે. ભાવાર્થ-જેનું ગંડસ્થળ ઝરતા મદવડે કરીને ખરડાએલું છે, વળી જે માથું ધુણાવ્યા કરે છે, અને તેની આજુબાજુ ભમતા ઉન્મત્ત શામરાઓના ગુંજારવ વડે, જેને કોપ વૃદ્ધિને પામેલ છે, વળી જે ઉતા ઐરાવત જેવો છે, એવો હાથી પણ જે (કદાચ) સામે આવે, તે પણ તેને દેખીને તમારે જે આશ્રિત હોય છે તેને ભય ઉપજતો નથી. ૩૮
ભિનેલભગતજવલાસિતાક્ત મુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગ: બતમામગત હરિણાધિપોકપિ નાકામતિ મયુગાચલસંશ્રિત તે છે ૩૯ છે
ભાવાથ–જેણે હાથીઓનાં કુંભસ્થળ છેદીને, તેમાંથી ગળતાં ઉજવળ અને લોહીથી ખરડાએલાં મોતી વડે પૃથ્વી શોભાવી છે; એવા બળવાન દેડતા સિંહની દેટમાં જે માણસ આવી પડ્યો હોય, તે પણ જે તમારા
Page #297
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર ચરણ રૂપી પર્વતને આશ્રય લે તે તેને તે સિંહ પણ (મારી શકતા નથી.) આક્રમણ કરી શકતો નથી-પંઝામાં લઈ શકતું નથી. ૩૯
કપાતકાલયવનેષ્ઠતવાહિકક૫ દાવાનલં જવલિતમુજજવલમુત્સલિંગમાં વિશ્વ જિવસુમિવ સંમુખમાપત
ત્વનામકનજલ શમયત્યશેષમ છે ૪૦ ભાવાર્થ-જે, પ્રલયકાળના પવનથી ઉદ્ધત થયેલા અગ્નિ જે, જેની અંદરથી ઘણું ઓઢા (તનખા) ઉડે છે એ, અને ઘણુંજ પ્રકાશવાળો એ દાવાનળ-વનને-અગ્નિ-જાણે જગતને બાળી નાખવાની જ ઈચ્છા કરતે હેય નહિ! તેમ જોરમાં સળગતે સળગતે સન્મુખ આવે; તે તેને પણ તમારા નામનું કીર્તન રૂપી–તમારું સ્તવન રૂપી–જળ અશેષ સમાવી દે છે. સમગ્ર બુજાવી નાખે છે. ૪૦
રકતક્ષણે સમદક્લિકંઠનીલ
ક્રોધોદ્ધત ફણિનત્કણમાપતલમાં - આકામતિ કમયુગેન નિરસ્તશંક
સ્તવનામનાગદમની હૃદિયસ્ય પુસ: ૪૧ છે ભાવાર્થ-લાલચેળ અખોવાળે, મન્મત્ત કેયેલના કંઠ (ગળું) જે કાળો, અને ક્રોધે કરીને ઉદ્ધત, (છાછેડાયેલ ) એ સર્પ ઉંચી ફિણ કરીને સામો ધસી આવતું હોય તેને પણ, જે માણસની પાસે તમારા નામરૂપી નાગ-દમની ( સપનું દમન કરનાર ઔષધી ) હોય છે, તે માણસ નિશંકપણે ઓળંગી જાય છે [ભાવાર્થ કે એ સાપ પણ તમારા ભક્તને કરડી શકતા નથી. ૪૧
વગડુરંગગજગજિતભીમનાદમાજ બહં બલવતામપિ ભુપતીનામા ઉદ્યદિવાકરમયુખશિખાપવિદ્ધ
વસ્કીતનાત્તમ છવાશુ ભિદામુપૈતિ છે કર છે
ભાવાર્થ-જેની અંદર ઘોડાઓ કુદી રહ્યા છે, અને હાથીઓની ગર્જનાને ભયાનક શબ્દો થઈ રહ્યા છે, એવા રણને વિષે રહેલા બળવાન ભૂપતિના સૈન્યને પણ, જેમ ઉદય પામેલા સૂર્યનાં કિરણોની શિખાઓ વડે, અંધકારને નાશ કરી શકાય છે, તેમજ તમારા કીર્તનથી ભેદી શકાય છે.(ભાવાર્થ કે તમારી ભક્તિથી એવું સૈન્ય પણ જીતી શકાય છે.) ૪૨
Page #298
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્ત્રાત્ર
કુંતામભિન્નગજરોણિતવા રિવાહવેગાવતારતાણાતુ યાધલીમે ! યુદ્ધે જય વિજિતદુ યજેયપક્ષાસ્વપાદપંકજવનાઋષિણા લભતે ॥ ૪૩ ૫ ભાષા-ભાલાની અણીએ વડે છેદાઈ ગયેલા હાથીગ્માના રુધિરને પ્રવાહ જ્યાં આગળ વહે છે, અને જ્યાં તે પ્રવાહની દુર્ ચૈાહાએ તરવામાં આતુર થઈ ગયેલા છે, એવા ભયાનક યુદ્ધને વિષે; જેતે તમારા ચરણુ કમળ રૂપી વનનેા આશ્રય હોય છે, તેએ અજીત શત્રુને પણ જીતી શકે છે. ૪૩
અભેનિધી ક્ષુભિતભીષણનચક્ર પાઠીનપીડભય દાવણવાઢવાગ્નૌ । રગત્તર ગશિખરસ્થિતયાનપાત્રા
સ્રાસ' વિહાય. ભવતઃ સ્મરાજન્તિ ૫ ૪૪ ૫
૨૯
ભાષા –ભયંકર મગરમચ્છ આદિ-નક્રચક જળચર જ તુઓ જેતી અંદર ઉછળી રહ્યા છે, અને ભયાનક વાડવાગ્નિ જેવી અંદર અતિશય પ્રજવલિત થઈ રહ્યો છે તથા મોટા મેટા મેનએ જેની અંદર ઉછળી રઘુ' છે, એવા તેાફાની સમુદ્રની અંદર જે વહાણા (વહાણતી ’દરના મનુષ્યા) આવી પડેલા હોય છે, તે પણ તમારા સ્મરણથી નિર્ભયપણે જઈ શકે છે! ( સમુદ્રમાં જોખમાયા સિવાય રહી શકે છે. ) ૪૪
ઉદ્ભુત ભીષણજલાદભાભુગ્ગા: શાચ્ચાંદશામુપગતા ચુતવિતાશા: ત્વત્પાદપકજરોમૃતદિગ્ધ હા:
મર્યા ભતિ મકરધ્વજgલ્યરૂપાઃ ॥ ૪૫ ॥
૩૦
ભાવા—ભય કર જળાદર રોગના ભારથી નમી ગએલા, અંતે તેથી કરીને જેમણે જીવતરની આશા છેાડી દીધી છે, એવી મહા દુઃખદ અવસ્થાને જે પામેલા હાય છે; તે પણ તમારા ચરણ કમળની રજરૂપી અમૃતનું જો પેાતાના શરીરને લેપન કરે તેા [ રાગથી રહીત થઈ તે] કામદેવ જેવા સુઉંદર શરીરવાળા થાય છે! ૪૫
આપાદ કમુરુગૃ’ખલવેષ્ટિતાંગાઃ ગાઢ બૃહન્નિગઢકાઢિનિધૃષ્ટજથા: ડા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ભક્તામર સ્તાત્ર
નામમ મનિશ' મનુજા: સ્મરત સુધ: સ્વય વિગત ધભયા ભાતિ॥ ૪ ॥
ભાવા પગથી તે ગળાસુધી જડેલી ખેડીઆવડે જેના અંગ વિટાઈ ગયાં છે, અને-તે મેટી ખેડીઆના ગાઢ બંધનથી—તેની ક્રેાટીઓની ઝીણી અણીએ જેમની જા ંગા ધસાયા કરે છે, તે માણસેા પણ જો તમારા નામનું નિરંતર રમરણ કરે છે, તેા ઉતાવળા પેાતાની મેળે જ બંધનના ભયથી મુક્ત થઈ જાય છે. (કેદમાંથી છૂટે છે.) ૪૬
મત્તદ્વિદ્રભૃગરાજવાનલાહિ– સગ્રામવારિધિમહાદરબ ધનાત્યમ્। તસ્યાશ્રુ નાશમુપયાતિ ભય' ભિયેલ યસ્તાવક' સ્વમીમ' મતિમાનથીતે ૫ ૪૭ ૫
ભાવા —જે બુદ્ધિમાન માણુસ તમારું આ સ્તવન [ આ ભક્તામર તેંત્ર] ભણું છે,-પાઠ કરે છે—તેના; મટ્ઠાન્મત્ત હાથીથી, સિદ્ધથી, દાવાનળ અગ્નિથી, યુદ્ધથી, સમુદ્રથી અને જળાદર તથા બંધન; ( પાછલાં કાવ્યામાં જણાવેલાં) એ સર્વેથી ઉત્પન્ન થએલા ભય; ભયથી જ જેમ નાશ પામતા હોય તેમ (આ સ્નેાત્રના પાઠથી ) ઝટ નાશ પામે છે! ૪૭ સ્સાત્રસજ તવ જિનેન્દ્ર ગુણનિબદ્ધાં
શા મા વિવિધલવિચિત્રપુષ્પામ ॥ ધત્તે જના ય હુ કાંગતામજસ ત' માનતુંગમવશા સમુપૈતિ લક્ષ્મી: ૫ ૪૮ ૫
ભાષા—હૈ જિતે! આ સ્તોત્રરૂપી માળા મેં તમારા ગુણુરૂપી દારાવર્ડ, વિચિત્ર અક્ષરરૂપી વર્ગવાળાં પુષ્પાથકી ભક્તિવડે ગુ ંથેલી છે; તેને જે માણસ હંમેશાં પેાતાના કંઠને વિષે ધારણુ કરશે, તે સન્માનથકી ઊંચા થયેલા એવા ( હેાને), સ્વતંત્ર લક્ષ્મીને પામશે, ૪૮
[ ઈતિ ભક્તામર સ્તાત્ર સંપૂર્ણ ]
卐
Page #300
--------------------------------------------------------------------------
________________
યાણમ'દિર સ્નાત્ર
અથ શ્રી કલ્યાણુમંદિર સ્નાત્ર
[ વસંતતિલકાવૃત્તમ્ ]
કલ્યાણમ'વિરમુદ્દામવદ્યભેદિ, ભીતાભયપ્રક્રમનિ દ્વિતમ શ્રિંદ્મમ સસારસાગરનિમજ્જદોષજ’તુ, પાતાયમાનમલિનમ્ય જિનેશ્વરસ્ય
યસ્ય સ્વયં સુરગુરૂગરિમાંથુરારો, સ્તાત્ર સુવિસ્તૃતમતિન વિભુવિધાતુમ; તીથેશ્વરસ્ય કહસ્મયધૂમકેતા, સ્તસ્યાહુઐષ લિ સંસ્તવન કષ્ચિ
સામાન્યતાપિ તવ વર્લ્ડ યિતું સ્વરૂપમસ્યાદ્દશા: કથયધીશ ભવત્યધીશા: જાપિ કૌશિકશિશુયક્તિના દ્વિવાંધા, રૂપ' પ્રરૂપયતિ ક્રિ' લિ ધમ્મે: માહક્ષયાનનુભવપિ નાથ માઁ, નૂન ગુણાત્ ગણિયેતુ ન તવ ક્ષમત; કહેપાંતવાંતયસ: પ્રકડાપિ યમાન્ મીયત કેન જલધેનતુ નરાશિ: અJધતાઽસ્મ તવ નાથ જડાયાપિ, કનું સ્તવ લસસ બ્યગુણાકરસ્ય; બાલાપિ ક ન નિજમાડુંયુગ વિતત્ય, વિસ્તીર્ણતાં થયતિધિયાંથુરારો:
યે યાગિનામપિ ન યાંતિ ગુણાસ્તવેશ, વસ્તુ થ ભવતિ તેષુ મમાવકારા: ળતા તદેવમસમીક્ષિતકાશ્તિય', જપતિ ના નિજગિશ નનુપક્ષિણાઽષ.
૧
Page #301
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમંદિર સ્તાત્ર
આાસ્તામચિત્યમહિમાજિનસ સ્તવસ્તુ, નામાપિ પાતિ ભવતી ભવતા જગતિ તીવ્રાતાપહતપાંચજનાન્નિદાધે, મીણાતિ પદ્મસસ: સસાડિનલોપ
દત્તનિત્યયિ વિભા શિથિલીભવ તિ, જતા ક્ષણેન નિશ્મિતા અપિ ક્રમબધા: સઘો ભુજંગમમયા ઇવ મધ્યભાગ, અભ્યાગત વનશિખ ડિનિ ચ’નસ્ય.
મુખ્યત એવ મનુજા સહસા જિનેન્દ્ર, રોત્રરૂપરવશતૈયિ વીક્ષિતેપિ ગાસ્વામિનિ કુરિતતેજસ દૃષ્ટમાત્રે, ચારિવાશુ પશવ: પ્રલાયમાન
~' તારકો જિન ! કથં ભવનાં ત એવ, ત્યામુદ્ધતિ હૃદયેન યદુત્તર ત યદ્વા કૃતિસ્તરતિ યજ્જલમેષનૂન, મ'ત તસ્ય મરૂતઃ સ કિલાનુભાવ:
યસ્મિન્ હરપ્રભૃતયાપિ હતપ્રભાવાઃ સાપિ ત્વયા તિપતિઃ ક્ષપિત: ક્ષણેન; વિધ્યાપિતા હુતભુજ: પયસાથ ચેન, પીત ન ક્રિ' તઽષિ દુદ્ધ વાડવેન સ્વામિન્નનપગરિમાણમાપ પ્રપન્ના, ત્યાં જ'તવઃ થમહા હૃદયે દાના: જન્માદધિ લઘુ તરત્યતિલાઘવેન, ચિંત્યા ન હુંત મહેતાં યદિ વા પ્રભાવ: ક્રોધવયા સુદિ વિભા પ્રથમ' નિસ્સા, વસ્તાસ્તા ખત ગ્રંથ લ ક ચોગ: પ્લાષત્યસુત્ર યદિ વા શિશિરષ્ટિ લાકે, નીલકુમાણિ વિધિનાનિ ન કિહુમાની,
૧૦
૧૧
૧૨
૧૩
Page #302
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમંડિર સ્તોત્ર
ત્યાં થિગિન જિન સતા પરમાત્મરૂપ, મન્વેષયંતિ, હૃદયાંબુકેશલેશે; પ્રતસ્ય નિમલરૂચેય દિવામિન્ય, હાસ્ય સંભવિ પદં નનુ કણિકાયા: ધ્યાનજિનેશ ભવતે ભવિન: ક્ષણેન,
વિહાય પરમાત્મદશાં વ્રજતિ; તીવાનલાલભાવમપાસ્ય લેકે, ચામીકરમચિરાદિવ ધાતુર્ભદા: અતઃ સદૈવ જિન યસ્ય વિભાવ્યસે ત્વ, ભથ્થ: કર્થ તદપિ નાશયસે શરીરમ; એતત્સવરૂપમથ મધ્યવિવર્તિને હિ, યદિ હું પ્રશમયંતિ મહાનુભાવો: આત્મા મનિષિભિરયં વદભેદબુદ્ધયા, ધ્યાત જિનેક ભવતીહ ભવાત્મભાવ: પાનીયમયમૂતમિત્યનું ચિંયમાન, કિ નામને વિષવિકારમપાકતિ. ત્વમેવવીતતમસ પરવાદિપિ, તને વિલેહરિહરાદિધિયા પ્રપના: કિં કાચકામલિભિરીશ સિપિ શંખે, ને ગૃહાતે વિવિધ વર્ણવિપર્યયણ, ધર્મોપદેશસમયે સવિધાનુભાવા, દાસ્તાં જ ભવતિ તે તરૂરશે: અભ્યદુગતે દિનપતી સમહીહેપિ, કિં વા વિબોધમુપયાતિ ન છવલક: ચિત્ર વિભો કથમવાડભુખવૃતવ, વિષ્યફ પતત્યવિરલા સુરપુષ્પવૃષ્ટિ ત્યારે સુમનસાં યદિ વા મુનીશ, ગતિ નનમધ એવ હિ બંધનાનિ.
Page #303
--------------------------------------------------------------------------
________________
૯૪
કલ્યાણ મંદિર સ્તોત્ર,
સ્થાને ગંભીરહૃદયાધિસ ભવાયા: પીયૂષતાં તત્ર ગિર: સમુદ્રીય’તિ, પીત્વા યતઃ પરમસમા ગભાળ; ભવ્યા વ્રત તરસાયરામરેત્વમ,
સ્વામિન્ ! સુદૂરમવનમ્ય સમુત્ક્ષત તા; અન્ય વતિ શુચય: સુચામરૌલા: ચેસ્મૈ નતિ વિદ્વધતે મુનિપુ ગવાય; તે નુનમૂગતય: ખલુ શુદ્ધભાવા: શ્યામ’ ગભીરગિરમુજ્જવલહેમરત્ન, સિંહાસનસ્થમિત્તુ ભશિખ હિનામ આલાયતિ રભસેન નતમુચ્ચું, શ્રામીકરાદ્ગિશિરસીવ નવાંબુવાહુમ્
ઉદ્દગઢતા તવ શિતિવ્રુતિમ લેન, લુસઋદ્રવિરો કતરૂ ભૂવ; સાન્નિધ્યતાષિ યુઢિ વા તવ વીતરાગ ! નિશંગતાં તિ કે ન સંચેતનાપિ,
ભે ભા: પ્રમાદમય ભજધ્વમેન, માગત્યનિવૃતિપુરિ પ્રતિ સાવાહમ; એતન્નિવેયતિ દેવ જગત્રયાય, મન્ય નાનભિનભ: સુર૬ દુશિસ્ત,
ઉદ્યોતિતેષુ ભવતા ભુવનેષુ નાથ, તારાન્વિતા વિધુરય વિદ્યુતાધિકાર: મુક્તાકલાપકિલતા દ્વિસતાતપત્ર, વ્યાજાત્રિધા ધૃતતનું વખશ્યુ પેત:
સ્વન પ્રપૂતિજગત્પ્રયપિ હિતેન, ક્રાંતિપ્રતાપયશસાભિ સયેન; માણિકયહેમરજતપ્રવિત્તિષિ તેન, સાલત્રયેણ ભગવાતા વિભાસિ.
૧
૧૨
23
૨૪
૨૫
દ
૨૦
Page #304
--------------------------------------------------------------------------
________________
ર૯૫
કલ્યાણ મંદિર સ્તંત્ર, દિવ્યસજે જિન નમત્રીદાધિપાના,
સુજ્ય રત્નચિતાનપિ મૌલિબંધાન; પાઠો શ્રયંતિ ભવતો યદિ વા પરત્ર, સંગમ સુમનસે ન રમંત એવ,
વં નાથ જન્મજલધેવિપરાશુપિ, યત્તારયસુમતો નિજપૃષ્ઠલગ્નાન ; યુક્ત હિ પાર્થિવ નિપસ્ય સતસ્તવૈવ, ચિત્ર વિભે યદસિ કર્મવિપાકશુન્ય; વિશ્વપિ જનપાલક દુગતત્વ, કિં વાક્ષરપ્રકૃતિલિપિમીશ; અજ્ઞાનવત્યપિ સૌદવ Wચિવ, ને જ્ઞાનં ત્વયિ સુરતિ વિશ્વવિકાશહેd. પ્રાગ્લારસંભૂતનભાંસિ રજાંસિ રેષા, દુસ્થાપિતાનિ કમઠન શહેન યાનિ; છાયાપિ તૈtવ ન નાથ હતા હતાશા, પ્રસ્ત સ્વમીભિયમેવ પર દુરાત્મા યગજ્જદૂતિનેઘમદભ્રમીમ, બ્રશ્યહિમ્મુસલમાંસલારધારમ, હૈયેન મુક્તમથ દુસ્તરવારિ ઘે; તેનેવ તસ્ય જિન દસ્તરવારિકૃત્યમ, ધ્વસ્તબ્ધ કેશવિકૃતાકૃતિમર્યમુંડ,. પ્રાલંબભૂલાયદાકત્રવિનિર્મદગ્નિ, ખેતવ્રજ: પ્રતિભવંતમપીરિતે ય: સેમ્યાભવસ્મૃતિભવો ભવદુઃખહેતુ: ધન્યાસ્ત એવ ભુવનાધિપ યે ત્રિસંધ્ય, મારાધયંતિ વિાંધવવિધુતાન્યકૃત્યાઃ કોલ્લસત્પલકથર્મલદહ શા: પાદર્યા તવ વિ ભુવિ જન્મભાજ
:
Page #305
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ મદિર સ્તાન્ન,
અસ્મિન્નપારભવવારિનિધી મુનીશ, મન્યે ન મે શ્રવણગાચતાં ગતાડસ, આાકતિ તુ તવ ગાત્ર પવિત્રમંત્રે, કિં વા વિદ્વિષધરી સવિધ સમેતિ
જન્માંતરેપિ તવ પાદ યુગ' ન દેવ, મન્યે મયા મહિતમીહિતદાનક્ષમ તેનેહ જન્મનિ મુનીશ પરાભવાનાં, જાતા નિકેતનમહું' મથિતારશયાનામ્
નૂન' ન માહુ તિમિરાવૃતલેાચનેન, પૂર્વ વિશે। સમૃદ્ધપિ પ્રવિલાક્રિતાઽસિ; મર્માવિધા વિધુર્ય'તિ હિ મામનર્થા: માઘભ્રમ ધગતય: ક્રથમન્યચૈત
આકિ તાપિ મમતાઽપિ નિરીક્ષિતાઽપિ, નૂન' ન ચેસ મયા વિધતાઽસ ભત્યા; જાતાઽસ્મ તેન જનમાંધવ દુઃખપાત્ર', યસ્માક્રિયાઃ પ્રતિષ્ફલતિ ન ભાવશૂન્યા:
ત્વં નાથ ખિજનવત્સલ હે શરણ્ય, કારૂણ્યપુણ્ય વસતે વિશનાં વરેણ્ય; ભકત્યા નતે મિય મહેશ યાં વિધાય, દુ:ખાંકુરાલનતત્પરતાં વિધહિ
નિ:સબ્યસારશરણ' શરણં શરણ્ય, માસાથે સાહ્નિતરિપુપ્રથિતાવઢાતમ; ત્વત્પાદપંકજમત્તિ પ્રણિધાનવચા, વધ્યાસ્મિ ચંદ્રભુવનપાવન હા હતાઽસ્મિ.
વેદ્રવ ધ વિદિતાખિલવસ્તુસાર, સંસારતારક વિભા ભુવનાધિનાથ; ત્રાયસ્વ દેવ કરૂણાદ! માં પુનીહિ, સિદ’તમઘ ભયદ્રવ્યસનાંમુરારોઃ
૩૫
૩૬
39
૩.
૩૭
૪૦
૪૧
Page #306
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ મંદિર સ્તાત્ર
.
zz.
ઘસ્તિ નાથ ભવદ્રષ્ઠિસરારૂહાણાં, ભક્ત: ફલ” કિમષિ સતત સ`ચિતાયા; તન્મે ત્વદેશણસ્ય શષ્ય ભૂયા: સ્વામીત્વમેવ ભુવનેઽત્ર ભવાંતરેપ, ઇત્ય' સમાહિતધિયા વિધિજ્જિને, સાંદ્રોલસપુલક ચુકિતાંગભાગા; ત્વદ્રષિ નિમ લમુખાંમુજબ લક્ષ્યા, એ સસ્તવ” તવ વિભા રચયતિ ભવ્યા;
'
( આર્યાં છ≠ )
જનનયનકુમુદચંદ્રપ્રભાસ્વરા: સ્વસ પદ્મા ભુકા તે વિગલિતમલનિચયા, અચિરાન્માક્ષ" પ્રપદ્ય તે,'' [ ઇતિ કલ્યાણ મંદિર હ્તાત્ર સંપૂર્ણ^, ]
E
૨૯૭
૪૨
૪૩
૪૪
Page #307
--------------------------------------------------------------------------
________________
-
૨૦૮ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ) શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ)
| હરિગીત ]. કલ્યાણનું મંદિર અને ઉદાર ઈચ્છીત આપવે, હતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપ; સંસાર દરિયે ડુબતાને નાવરૂપે જે વળી, નિષ પ્રભુના પદકમળને પ્રથમ હું પ્રેમે નમી. સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિષે, વિશાળ બુદ્ધિ સુરગુરૂ તે છેક શક્તિ હીણ દીશ; વળી કમઠ કેરા ગર્વને જે બાળ અગ્નિ અરે, તીથી શની સ્તુતિ કરીશજ તેમની હતો ખરે. સામાન્ય રીતે પણ તમારા રૂપને વિસ્તારવા, જિનરાજ શક્તિમાન દુલભ મૂઢ મુજ સમ છે થવા; હિન અંધ ધીરજવાન બચું ઘુડનું જે તેહથી, નહિં સૂર્ય કેરા રૂપને વર્ણવી શકાશે સ્નેહથી. અનુભવ કરે તુજ ગુણ તણે જન મેહના ટળવા થકી, નહિં પાર પામે નાથ તે પણ આપ ગુણ ગણતાં કદી; જ્યમ પ્રલયકાળવડે ખસેલા જળથકી સમુદ્રના, ખુલ્લા થએલા રત્ન ઢગલા કેથી માપી શકાય ના, રદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભ તો કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું; શું બાળપણ કેતું નથી. લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી જ સમુદ્રના વિસ્તારને, હે ઈશ યાગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારૂ કયાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે વિચાર વિણનું કાર્ય આ ગણુય મારૂ તેહથી, પણ પક્ષી શું પિતા તણી ભાષા કહે વદતા નથી ! અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની હે જિનેરે, તુજ નામ પણ સંસારથી લેકનું રક્ષણ કરે;
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણમંદિર સ્તાત્ર (પદ્યાનુવાદ)
જ્યમ ગ્રીષ્મ કેશ સખત તાપવડે મુસાફર જે દુ:ખી, તે થાય ક્રમળ તળાવ કેરા શીતળ વાયુથી સુખી. હે સ્વામી આપ હૃદય વિષે આવા તદ્દા પ્રાણી તણાં, ક્ષણમાત્રમાં દ્રઢ ક ધન જાય તૂટી જગ તણાં; વનમાં મયુરી મધ્યમાં જેવી રીતે આવ્યાં થકી, ચંદન તણાં તથીજ સર્પો સદ્ય છુટે છે નકી, દર્શન અહા જિતેન્દ્ર માત્ર મનુષ્યને જો થાય છે, તેા સેંકડા દુઃખ ભય ભરેલાં, સહેજમાં ઢળી જાય છે; ગાવાળ ક્રવા સૂ` તેજસ્વી તણાં દીઠાં ચકી, પશુઓ મુકાયે સદ્ય જેવા નાસતા ચારો થકી. તારક તમે જિનરાજ કેવી રીતથી સ’સારીના, તમને હૃદયમાં ધારી ઉલટા તારતા સંસારીયા આશ્ચય છે પણ ચમ કેરી મસકથી સાચુ' રે; અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે, હરિ હર અને બ્રહ્માદિના પ્રભાવને જેણે છ્યા, ક્ષણમાત્રમાં તે રતિ પતિને સ્હેજમાં આપે હુષ્યા; જે પાણી અગ્નિ અન્યને બુઝાવતું પળ વારમાં, તે પાણીને વહવાનળે પીકુ' ન શું ક્ષણવારમાં! હે સ્વામી ! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, કેવી રીતે પ્રાણી અહા નિજ હૃદયમાં ધાર્યાં. થકી; અતિ લઘુ પણ ભવરૂપ દરીયા સ્હેજમાં તરી જાય છે, અથવા મહાન નેાતણેા મહીમા અચિત્ય ગણાય છે. હે પ્રભુ જ્યારે પ્રથમથી આપે હુણ્યા' તેા ક્રોધને, આશ્ચય ત્યારે કેમ મળ્યા ક્રરૂપી ચારને ! અથવા નહી. આ અવનીમાં શું દેખવામાં આવતુ, શીતળ પડે જે હીમ તે લીલાં નાને માળતુ હું જિન ચેાગી આપને પરમાત્મ રૂપેથી સદા, નિજ હૃદય કમળે જ્ઞાનરૂપી ચક્ષુથી અવલાકતા, પુનિત નિળ કાંતિવાળા કમળનું શ્રી સ’ભવે, શું ક્રમળ કેરી કણિકાને મધ્ય વિષ્ણુ બીજે સ્થળે,
૨૯૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૦ શ્રી કલ્યાણ મંદિર સ્તવ (પદ્યાનુવાદ), ક્ષણમાત્રમાં જિનરાજ ભવજન આપકેરા ધ્યાનથી, પામે દશા પરમાત્માની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; જ્યમ તિવ્ર અગ્નિ તાપથી મિશ્રીત ધાતુ હોય તે, પથરપણને ત્યાગીને તત્કાળ સેનું થાય છે, હે જિન હમેશાં ભવ્ય જન જે દેહના અંતર વિષે, ધરતાં તમારું ધ્યાન તેને નાશ કરતા કેમ તે; અથવા સ્વભાવ મહાન જન મધ્યસ્થ એવો સદા, વિગ્રહતણે કરી નાશ ને શાંતિ પ્રસારે ઉભયથા. નહીં ભેદ હે પ્રભુ આપને આત્મા વિષે આ બુદ્ધિથી, ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાયે નકી; જે જળ વિષે શ્રદ્વા થકી અમૃત તણું ચિંતન કરે, તે જળ ખરેખર વિષના વિકારને શું ના હરે ? તમને જ અજ્ઞાન રહિત પરધર્મી પણ નામાંતરે, વિભુ હરિ હરાદિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે કમળા તણું રેગેથી જેનાં નેત્ર પ્રભુ પીળાં રહે, તે સાફ ધોળા શંખને શું પીતવણિ નહીં કહે! ધર્મોપદેશ તણાં સમયમાં આપના સહવાસથી, તરૂ પણ અશકજ થાય તો શું મનુજનું કેવું પછી; જ્યમ સૂર્યને ઉગ્યાં થકી ને માત્ર માનવ જાગતાં, પણ વૃક્ષ પલવ પુષ્ય સાથે સહેજમાં પ્રફુલ્લિત થતાં ચારે દિશાએ દેવ જે પુ તણુ વૃષ્ટિ કરે, આશ્ચર્ય નીચા મુખ વાળા ડીંટથી તે કાયમ પડે; હે મુનિશ અથવા આપનું સામીએ જબ પમાય છે, પંડીત અને પુષ્પો તણાં બંધન અધોમુખ થાય છે. જે આપના ગંભીર હૃદય સમુદ્રમાંથી ઉપજે, તે વાણુંમાં અમૃતપણું લકે કહે તે સત્ય છે; કાંકે કરીને પાન પરમાનંદને ભજતાં થકાં, ભવિજન અહો એથી કરીને શીઘ અજરામર થતા. કેવો વીંઝે જે પવિત્ર ચામર, સ્વામી આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઉંચા જતાં એમજ કહે,
.
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ) મુનિ શ્રેષ્ઠ એવા પાર્શ્વને જે નમન કરશે સ્નેહથી, તે શુદ્ધ ભાવી ઉર્ધ્વ ગતિને પામશે નિશ્ચય થકી. સુવર્ણ રત્નોથી બનેલા ઉજળા સિંહાસને, ગંભીર વાણુવાન રૂપે શ્યામ સ્વામો આપને; ઉસુક થઈને ભવ્ય જનરૂપી મયુરે નિરખે, મેરૂ શિરે અતિ ગાજતાં નવ મેઘ સમ પ્રીતિવડે, ઉચે જતી તુમ શ્યામ ભામંડળ તણું કાંતિવડે, લેપાય રંગ અશક કે પાનનો સ્વામી ખરે; પ્રાણિ સચેતન તો પછી વીતરાગ આપ સમાગમે, રે કોણ આ સંસારમાં પામે નહી વૈરાગ્યને. રે રે પ્રમાદ તજે અને આવી ભજે આ નાથને, જે મેક્ષપુરીમાં જતાં વ્યાપારી પાર્શ્વનાથને; સુર દુંદુભીને શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, હું માનું છું હે દેવ તે ત્રિલોકને એમજ કહે, હે નાથ આ ગૈલોકમાં પ્રકાશ જવ આપે કર્યો, તારા સહીત આ ચંદ્રમા તવ હીણ અધિકારી ઠર્યો; મોતી સમૂહે શોભતાં ત્રણ છત્રના મીસે કરી, આવ્યા પ્રભુની પાસ તે નદી રૂ૫ ત્રણ જાણે ધરી. કીર્તિ પ્રતાપજ કાંતિ કેરા સમુહથી લેક આ, ગાળારૂપે ભગવાન જ્યમ આપે પૂરેલાં હેય ના; રૂપ સુવર્ણ અને વળી માણેક્યથી નિર્મિત ખરે, ચાપાસથી શોભી રહ્યાં ત્યમ આપ ત્રણ કિલ્લા વડે પડતી પ્રભુ તમ પાકમાં દેવેંદ્ર નામતા તેમની, રને રચીત મુગટ તજીને દિવ્યમાળા પુષ્પની; હું માનું છું મનમાં ખરે એ યોગ્ય થાએ સવથી. વિભુ ! આપને સંગમ થતાં સુમને બીજે રમતાં નથી, હે નાથ ! આ સંસાર સાગરથી તમે વિમુખ છતે, 'નિજ આશ્રીતને તારતા વિવેશ તે તે યોગ્ય છે; લેકે તરે માટીતણું ઘટ કમ પાપ સહીતથી, આશ્ચર્ય વિભુ પણ આપે છેરહીત કમ વિપાકથી.
૮
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૨ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ) વિશ જનપાલક છતાં પણ આપ દુગત દીસતા, હે ઈશ અક્ષર છે તથાપિ રહીત લિપી સર્વથા વળી દેવ છે અજ્ઞાનિને પણ તારનાર સદૈવ જે, વિચિત્ર તે લેક બેધકાન આપ વિષે સ્કુરે. આકાશ આચ્છાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ યે કૈધથી ઉડાડી સ્વામિ આપને છાયા પરંતુ નાથ તેથી આપની ઢંકાઇ નથી, ઉલટા છવાયે દુષ્ટ પાતે કૃત્ય પોતાના થકી. વિજળી સહિત ઘનઘોર મુશળધારથી વળી વર્ષ, વર્ષાદ હુસ્તર કમઠ દૈત્યે છોડી પ્રભુ ગાજતે; તેણે અહે જિનરાજ ઉલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તિક્ષણ બુરી તલવાર કે કામ તે સામું કર્યું. વિકાળ ઉંચા કેશ લટકે માળ શબના શીરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેના વળી; એ સમુહ પિશાચને જે આપ પ્રત્યે પ્રેરી, હે દેવ! પ્રતિ ભવદુઃખકારી તેહને તે તે થયે હે ત્રણ ભુવનના નાથ જેઓ અન્ય કાર્યો છોડીને, ત્રિકાળ વિધીવત પૂજતા તુજ ચરણને ચિત્ત જોડીને; વળી ભક્તિનાં ઉલ્લાસથી માંચવાળો દેહ છે, આ પૃથ્વીમાં તે ભવ્યજનને હે પ્રભુજી ધન્ય છે! હે મુનીશ! આ સંસાર રૂપ અપાર સાગરને વિષે, હું માનું છું તુમ નામ નહી મુજ શ્રવણમાં આવ્યું હશે, સુણ્યાં છતાંય પવિત્ર મંત્રરૂપી તમારા નામને, આપત્તિ રૂપી સર્પિણું શું સમીપમાં આવી શકે ? હે દેવ! જન્માંતર વિષે પણ આપના બે ચરણ જે, બળવાન ઈચ્છિત આપ તે મેં નહીં પૂજ્યા હશે; હે મુનીશ! તેથી કરી હું જરૂર આ ભવને વિષે સ્થળ હદય વેધક પરાભવનું તે થયો જાતે દીસે, નિશ્ચય અરે મેહધકારે વ્યાપ્ત એવાં નેત્રથી. ખે કદી એક વેળા પણ પ્રભુ જોયા નથી;
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ)
૩૮
કેવી રીતે થઈ હૃદયભેદક અન્યથા પીડે મને, બળવાન બંધનની ગતિવાળા અનર્થી શરીરને, કદી સાંભળ્યા પૂજ્યા ખરેખર આપને નિરખ્યા હશે, પણ પ્રીતિથી ભક્તિવડે નહિ હૃદયમાં ધાર્યા હશે; જનબંધુ! તેથી દુ:ખપાત્ર થયેલ છું ભવને વિષે, કાંકે કિયા ભાવે રહિત નહી આપતી ફળ કઇએ. સુખકારી શરણાગત પ્રભુ હિતકારી જન દુ:ખીયા તણું, હે ગીયોમાં શ્રેષ્ઠ સ્થળ કરૂણું અને પુણ્ય જ તણું, ભક્તિથકી નમતો હું તે મહેશ મારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરૂણુવડે. અસંખ્ય બળનું શરણુ! ને વળી શરણુ કરવા ગ્ય જે, અવિનાશથી થઈ કીતિ એવા આપના પદકમળને; શરણે છતાં પણ ભુવન પાવન ધ્યાનથી કદી હીણ તે, છું પ્રથમથી જ હણાયેલે હણવા જ માટે યોગ્ય જે હે અખિલ વસ્તુ જાણનારા! વંઘ હે દેવેંદ્ર ને, સંસારના તારક અને ભુવનાધિ નાથ પ્રભુ તમે; ભયકારી દુઃખ દરીયાથકી આજે પવિત્ર કરે અને, કરૂણા તણું હે સિં! તારો દેવ! દુખીયાને મને, હે નાથ ! આપ ચરણ કમળની નિત્ય સંચિત જે કરી, તે ભક્તિ કેરી સંતતિનું હેય ફળ કદી જે જરી; તો શરણ કરવા ગ્ય માત્ર જ આપને શરણે રહ્યો, તે અહ' અને ભવ અન્યમાં પતેજ મુજ સ્વામી થશે. એ રીતથી રૂડે પ્રકારે સ્થિર બુદ્ધિવાન ને, અતિ હષથી માંચી જેના શરીર કેરાં અંગ તે; તુજ મુખકમળ નિર્મળ વિષે જિને! બાંધી દૃષ્ટિને, જે ભવ્યજન હે પ્રભુ! રચે છે આપ કેરી સ્તુતિને,
[ પુષિતાડ્યા ] જન નયન કુમુદ ચંદ્ર સ્વામિ, ચળકતી સંપદ સ્વગની જ પામી; નિર્મળ મનના થવા થકી એ, તુરત જશે જન મેક્ષને વિષે તે,
કર
Page #313
--------------------------------------------------------------------------
________________
રૂ૪ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તોત્ર
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તોત્ર.
(શાલ છંદ) કિં કપૂરમયં સુધારસમયે કિ ચંદ્રચિમર્ય કિ લાવણ્યમયે મહામણિમયં દારૂણ્યકેલિમર્યા છે વિAવાનંદમયં મહદયમય શોભાયં ચિન્મયમ શુકલધ્યાનમયં વપુજિન પતે ભુયાભવાલંબનમ / ૧ /
ભાવાર્થ –શ્રી જિનેંદ્ર ભગવાનનું શરીર અહા! કપુર જેવું વેત, અમૃત જેવું મિષ્ટ, ચંદ્રની કાન્તિ જેવું શીતળ અને પ્રકાશીત, સુંદર, મોટી મણ જેવું પ્રકાશીત, કરૂણતાની ભૂમિકારૂપ, સમગ્ર વિશ્વને આનંદમય, મહા ઉદયવાળું, શેભાવાળું, સચીત સ્વરૂપ, શુકલ ધ્યાનમાં નિમગ્ન, એવો શ્રી જિનેન્દ્ર ભગવાન સંસારના આધાર રૂપે હે. ૧
પાતાલંકલયન ધરધવલયનાકાશ મા પૂરયન દિવ્યર્ક કમયનું સુરાસુરનર શ્રેણં ચ વિસમાપયન છે બ્રહ્માંડ સુખયન જલાનિ જલધે છેનેથલાલોલયન શ્રી ચિંતામણિ પાર્થસંભવયો હું રાજતે છે ૨
ભાવાર્થ-પાતાળમાં પણ પ્રવેશ કરી રહેલે, પૃથ્વીને ઉજજવલા કરતે, આકાશમાં સર્વ સ્થળે વ્યાપ્ત થત, દિશાઓના ચક્રને પણ ઉલ્લંઘી જતે, દેવ દાનવેને વિસ્મય પમાડતે, ત્રણે જગતને સુખ આપત, સમુદ્રમાં શ્વેત ફીણથી શોભાયમાન જળને કહેળી નાંખતે; એ શ્રી પાર્શ્વનાથ ચિંતામણીને યશરૂપી હંસ ચીરંકાળ શોભે છે. ૨
પુષ્યાનાં વિપણિ સ્તદિનમણિ કામેભભે સૃણિ: મેક્ષે નિઃસ્મરણિ સૂરંદ્રકરિણિઃ જ્યોતિ પ્રકાશારણિ: દાને દેવમણિનતત્તમજન શ્રેણી: કૃપાસારણ વિધાનંદ સુધા ધણિર્ભવભિદે શ્રી પાધચિંતામણિ ૩
ભાવાથ–પુણ્યના હાટ (ભંડાર) રૂપ, પાપરૂપી અંધકારમાં સૂર્યરૂપ, વિષયરૂપી હાથીને વશ કરવામાં અંકુશરૂ૫, મેક્ષમાં ગમન કરવા માટે
* શબ્દ આશ્ચર્યતા સૂચવે છે. એને અર્થ અહા ! જેવો થાય છે. તે દરેક વિશેષણની શરૂઆતમાં વાપરી લે.
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી ચિંતામણી પાનાથ સ્તોત્ર ૩૫ નીસરણરૂપ, આત્મજ્ઞાનરૂપ જતિને પ્રકાશ આપવામાં અરણીના વૃક્ષ સમાન, દાન દેવામાં ઈન્દ્ર સમાન, એમની (શ્રી પાર્શ્વનાથની) આગળ નમન કરી રહેલી સજજન પુરૂષની પંક્તિને કૃપાની નદી સમાન, વિશ્વમાં આનંદરૂપી અમૃતના તરંગ સમાન શ્રી પાર્થ ચિંતામણી (ભગવાન) સંસાર સમુદ્રનું ઉચછેદન કરનાર આપ જ છે. ૩
શ્રી ચિંતામણિ પાશ્વવિશ્વજનતા સંજીવનસ્તવ મયા * દષ્ટ તાત તતઃ શ્રિય: સમ ભવન્નામા ચકિમ મુક્તિઃ કડતિ હસ્ત બહુવિધ સિદ્ધ મનવાંછિત ! દુવં દુરિત ચ દુનિલયે કષ્ટ પ્રણં મમ૪
ભાવાર્થ-હે તાત! (હે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ!) આખા વિશ્વના જીવનરૂપ, સચ્ચીદાનંદ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ! જ્યાથી મને આપનાં દર્શન થયાં છે, ત્યારથી જ ઈન્દ્ર દેવ તથા ચક્રવતિ પયતની સમૃદ્ધિ મને પ્રાપ્ત થઈ છે, મારા હસ્તમાં જ મુક્તિરૂપી દેવી ક્રીડા કરી રહી છે, મારી વિવિધ પ્રકારની મનની અભિલાષાઓ સિદ્ધ થઈ છે, અને માર દુર્દવ, મારું પાપ અને મારું દુઃખ તથા મારે દરિદ્રતાને ભય સમૂળ નાશ પામે છે. ૪ યસ્ય પ્રૌઢતમ પ્રતાપ તપન: પ્રાધામધામા જગ
જંઘાલ કલિકાલ કેલિ દલને મેહાન્ત વિશ્વકરમ નિત્યદ્યોતપદ સમસ્ત કમલા કેલિહું રાજતે . સ શ્રી પાશ્વજિન જને હિતકર ઢિંતામણી પાતુ મામા૫
ભાવાર્થ –હે. અતિશય પ્રતાપવાન સૂર્યરૂપ, અતિ ઉત્કટ જગતરૂપી ધામને તથા કળીકાળના મહિમાને દહન કરનારા, મોહરૂપી અંધકારને નાશ કરનારા અને જેનું સમસ્ત પ્રકારની સમૃદ્ધિ ધારણ કરનાર પદ હમેં શોભી રહ્યું છે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જગતના જીનું હિત કરનાર ચિંતામણી મારું રક્ષણ કરે. ૫
વિશ્વવ્યાપિ તમે હિનતિ તરણિર્ભાલોડપિ કઃપાકરે છે દારિદ્વાણિ ગજાવલી હરિ શિશુ: કાંછામિ વહે કણ ને પીયૂષસ્ય લપિ રેગનિવહ યહત્તથા તે વિશે મૂર્તિ: તિમતી સતી ત્રિ જગલી કઝાનિ હC ક્ષમા ૬ ભાવાથ–સૂર્ય બાલ્યાવસ્થામાં હેવા છતાં પણ વિશ્વમાં વ્યાપી
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૬ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તવ રહેલા અંધકારને નાશ કરે છે, કલ્પવૃક્ષને એકજ અંકુર (ફણગો) દરિકિતાને નાશ કરવામાં સમર્થ છે, સિંહનું એક નાનું બાળક જ હાથીઓના સમૂહને નાશ કરે છે, અગ્નિને એક સૂક્ષ્મ કણ કાષ્ટના જથ્થાને ભસ્મવત કરી નાખે છે, અમૃતનું એકજ બિંદુ રેમને નિવેશ કરે છે, તે જ પ્રમાણે હે વિભ! મનુષ્યની મતિમાં સ્કરણ કરનારું તમારું શરીર ત્રણે જગતનાં દુખે હણવાને માટે સમર્થ છે. ૬
શ્રી ચિંતામણિ મંત્ર ઍકૃતિયુત હીંકાર સારાશ્રિત શ્રી મહેન્નમિઉણ પાશ કલિત ગ્રેજ્ય વશ્યા વહે છે
ધા ભૂત વિષાપતું વિષહર શ્રેય: પ્રભાવાશ્રયં ! સોલાસ વસહાંતિ જિન કુર્તિલગા-નંદદ દેહિનાં ૭
ભાવાર્થ – શબ્દની આકૃતિવાળે હીંકારથી યુક્ત શ્રી મહેનમિઉણના મંત્રથી બહ થયેલ ત્રણે લોકને વશ વર્તાવનાર, વિષયરૂપી ઝેરને નાશ કરનાર, કલ્યાણકારક, પ્રભાવવાળે, વ; સ; હ; ઈત્યાદિ અક્ષરોથી યુક્ત એવા મનુષ્ય માત્રને આનંદરૂપ શ્રી ચિંતામણ નામને મંત્ર છે. ૭ હીં શ્રીં કારવર નક્ષરપર ધ્યાયન્તિ છે પાગીને
વિનિવેશ્ય પાધિપં ચિંતામણિ સંશક . ભાલે વામજે ચ નાભિકરો ભૂથોભુજે દક્ષિણે પશ્ચાદષ્ટ લેવું તે શિવપદ કિનૈવૈર્યાન્ય છે ૮
ભાવાર્થ –હીં, શ્રી ઈત્યાદિ આકારથી યુક્ત મંત્રનું જે યોગીઓ હેયર્મળમાં અધિષ્ઠાતા ભગવાનના ચિંતામણીની સંજ્ઞાવાળો જેની પૂર્વમાં નમે મુકેલા છે એ હીં શ્રીકારાદિ ઉત્તમ વર્ણયુક્ત મંત્રને હૃદયકમળમાં ધારણ કરીને કપાળ વિષે, ડાબા હાથને વિષે, નાભિમાં અને ઘણે ભાગે જમણા હાથમાં અને ત્યાર પછી આઠે લેને વિષે ધ્યાન ધરે છે તે બે ત્રણ ભવ પછી મોક્ષ ધામમાં સિધારે છે. એ શું આશ્ચર્યજનક નથી! ૮
( છે.) ને રેગા નવ શેકા ન કલહ કલના નારિ મારિ પ્રચાર ને વ્યાધિર્મા સમાધિન ચ દરરિતે દુષ્ટ દારિદ્રતા ને શાકિ રહા નો ન હરિકરિગણું વ્યાલ વિતાલ જાલાજાયન્ત પાશ્વચિંતામણિનતિવશાત:પ્રાણિનાં ભક્તિભા જામ લા ભાવાર્થ-જે ભક્તિવાન પ્રાણીઓ શ્રી ચિંતામણી પાર્શ્વનાથમાં
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તાત્ર
૨૦૦
પોતાની વૃત્તિ જોડે છે, તેને રાગ, શાક, કલેશ, અશાન્તિ, ભય, પાપ, દુષ્ટ, દારિદ્રપણું, શત્રુદ્વારા ઉપજતી વ્યાધિ તથા શાકિની, ભૂત, પિશાચ વિગેરે તથા હાથી તથા સિંહના સમૂહ દુઃખરૂપ થઈ શકતાં નથી. ૯ (શાર્દૂલ છે)
ગીર્વાણ કુમધેનુ કું ભ્રમણયસ્તસ્યાંગણે ગીશા ! દેવા હાનવ માનવાઃ સવિનય' તઐહિત' ધ્યાયિન: લક્ષ્મી સ્તસ્ય વશાવશેવગુણિનાં બ્રહ્માંડ સસ્થાયિની શ્રી ચિંતામણિ પાવનાથ મનિશ સસ્તોતિ ચા ધ્યાયતિના
ભાષા:— જે પ્રાણી શ્રી ચિંતામણી પાર્શ્વનાથની હંમેશ સ્તુતિ કરે છે તથા ધ્યાન ધરે છે તેના આંગણામાં રાગાદિ આનદ થયા જ કરે છે. તેને કલ્પવૃક્ષ, કામદુગ્ધા ધેનુ, પારસમણી ઇત્યાદિ અલૌકિક પદાર્થ પ્રાપ્ત થાય છે. દેવ, દાનવ અને મનુષ્યા સુદ્ધાં વિનયથી તેના હિતનું જ ચિ ંતવન ર્યાં કરે છે. ગુણવાન પુરૂષોને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લક્ષ્મી તેને વશ વતે છે. ૧૦
( માલિની છં )
ઇતિ જિનપતિ પાર્શ્વ: પાર્શ્વ પાર્બંખ્ય યક્ષઃ । પ્રદલિત દુરિતાઘઃ પ્રીણિતપ્રાણિ સાથે; પ્ર ત્રિભુવન જન વાંચ્છા દ્વાન ચિંતામણિક: । શિવપદ તરૂ બીજ એધિમિજ દદાતુ । ૧૧ ।
ભાવાઃ—આ પ્રમાણે જિનપતિ પાર્શ્વનાથ ભગવાનની પાસે રહેનારા પાશ્ર્વ નામને યક્ષ, જેનાં પાપકર્મો નષ્ટ થઈ ગયાં છે, અને તે ભગવાને જનસમુદાયને સંતુષ્ટ કર્યાં છે, અને જે ત્રણે ભુવનની વાંચ્છા પૂરવામાં ચિંતામણી સમાન છે, તે મેાક્ષપદરૂપી વૃક્ષનું બીજરૂપ સમીત મને અપણુ કરી. ૧૧
Page #317
--------------------------------------------------------------------------
________________
૮
શ્રી મહાવીર-ગુણગ્રામ વ્યાખ્યાન-પ્રારંભે બેલાતી મહાવીર પ્રભુની સ્તુતિ
હવે ઇહાં કણે કણ જે જાણવા, શ્રમણ શ્રી શ્રી ભગવંત, શ્રી શ્રી મહાવીર દેવ, દેવાધિદેવ, પતારૂ, પમવારૂ, દયાનિધિ, કરણગરસાગર, ભાનુભાસ્કર, જીવદયાપ્રતિપાલ, કર્મશત્રુના કાલ, મહામાહણ, મહાગવાલ, ધર્મનિર્ધામિક, પમ વૈદ્ય, પમગારૂડી, પસનાતન, અનાથના નાથ, અશરણના શરણુ, અબંધવનાં બંધવ, ભાગ્યના ભેરૂ, સંત-ઉદ્ધારણ, શિવસુખકારણ, રાજરાજેશ્વર પુરૂષ, હંસપુરૂષ, સુપાત્રપુરૂષ, નિર્મલપુરૂષ,નિકલંકિપુરૂષ, નિર્મોહિ પુરૂષ, નિવિકારી પુરૂષ, ઈચ્છાનિધિતપસ્વી, ચેત્રીશ અતિશયે કરી બિરાજમાન, પાંત્રીસ પ્રકારની સત્યવચનવાણીને ગુણે કરી સહિત,
એકહજાર અષ્ટ ઉત્તમ લક્ષણના ધરણહાર, શ્રી શ્રી સિદ્ધાર્થનંદન, ત્રિજગવંદન, અઘમલભંજન, ભવભયભંજન, અરિલગંજન, પાપડખનિકંદન, ક્ષમાયાએ કરી શીતળ ચંદન, દીનદયાળ, પરમભયાલ, પરમકૃપાળ, પરમપવિત્ર, પરમવાલેવરી, પરમ હિતક, પરમઆધાર, જહાજ ફરી સમાન, જગતગાતા, જગતભ્રાતા, જગતજીવન, જગતમોહન, જગતસેહન, જગતપાવન, જગતભાવન, જગતઈવર, જગતવીર, જગતધીર, જગત ગંભીર, જગતઈન્ટ, જગતમીષ્ટ, જગતશીષ્ટ, જગતમિત્ર, જગતવિભુ, જગતપ્રભુ, જગતમુકુટ, જગતપ્રગટ, જગતનંદન, જગતવંદન, ચાદ રાજલકને વિષે ચુડામણી મુકુટસમાન, ભવ્યજીવના હૃદયના નવશરહાર, શિયલપુંજ, જગતશિરોમણી, ત્રિભુવનતિલક, સમવસરણના સાહેબ, સરસ્વતીના તુરંગ, ગણધરના ગુરૂરાજ, છકાયના છત્ર, ગરીબના શિવાજણહાર, મોહના ઘરંટ, વાણીના પદ્મસવર, સાધુના સેહરા, લાકના અગ્રેશ્વર, અલોકના સાધણહાર, ત્રાસિતના શરણાગત, મેક્ષના દાનેવરી, ભવ્યજીવના લોચન, સંતેષના મેરૂ, સુજશના કમલ, સુખના સમુદ્ર, ગુણના હંસ, શબદના કેસરી, જમના જિતણહાર, કાલના લક્ષણહાર, મનના અંકુશ, મનુજના ક૯૫વૃક્ષ, સમદષ્ટિના માતાપિતા, ચતુર્વિધ સંઘના ગેવાલ, ધરતીના ઇદ્રધ્વજ, આકાશના સ્થંભ, મુક્તિના વરરાજા, કેવળના દેવણહાર, ચેસક ઈતના વંદનિક, પૂજનિક, અનિક, સ્મરણનિક, એવા દીતાર, દીનબંધુ, દીનઆધાર, સબ દેવનકા દેવ, સર્વ મુનિના નાથ, સવ
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર-ગુણગ્રામ.
વેગીના ઠાકરપુરૂષ, તરણતારણ, દુઃખનિવારણ, અધમઉદ્ધારણ, ભવઃખભંજન, સમતાના સિંધુ, દયાના સાગર, ગુણના આગ, ચિંતામણિરત્નસમાન, પાવભણિ સમાન, કામદુગ્ધાધેનુમાન, ચિત્રાવેલસમાન, મેહનવેલસમાન, અમૃતરસકુંભ સમાન, સુખના કરણહાર, દુઃખના હરણહાર, પાપપલતિમિરના ટાલણહાર, ચંદ્રમાની પેરે શિતળદશાના ધણુ, સૂર્યની પેરે ઉદ્યોતના દરણહાર, સમુદ્રની પેરે અડેલ, વાયુની પરે અપ્રતિબંધવિહારી, ગગનની પશે નીરાવલંબી, મારવાડી વૃષભધારીસમાન, પંચાનનકેશરીસિંહસમાન, એવા કેત્તર પુરૂષ, અભયદાતા, ચક્ષુદાતા, ભાગદાસ, એહુવા
ચમજિણેશ્વર જગધણી, જિનશાસનશણગાર;
ભાવ ધરીને સમરતા, પામિજે ભવપાર ! એવા તવાનંદી, તાવવિશ્રામી, અનંતગુણના ધ, અલગગુણના ધણી, અનંતબલના ધણી, અનંતરૂપના ધણી, અનંત તેજના ધણી, અનંત અવ્યાબાધ આત્મિક સુખના ધરણહાર, સફલનામ ને સફલગોત્રના ધરણહાર, મા હણે મા હણે શાના મકારાણહાર, અહે ભવ્યજીવો! જે કંઈ જીવને હણશો તો હણાવવા પહશે, છેદ તો છેદાવવા પડશે, ભેદશે તો ભેદાવવા પડશે, કઈ માંધાઢે તે ભેગવવાં પડશે, એવા “મ હણે, મ હણે શબ્દના પ્રકાશના કરણહાર, સમણુ ભગવંત મહાવીરે, ઉપન્ન-જ્ઞાણસણરે, અલજિકેવલી, અપરિશ્રવિ કહેતા-અનાશ્રવિ પુરૂષ, તે પ્રભુજીના ગુણ કહ્યામાં નાવે, મધ્યામાં નાવે, વર્ણવ્યામાં ના, એહવા અક્લસ્વરૂપી, અવિગત સ્વરૂપ, જિનેશ્વરદેવ, તે પ્રભુએ સાગબાર મને પંદર દિવસ સુધી મહા મહેનત કરી, કમને યલી, કમને ગાલી, કર્મપ્રજાલી, કર્મને દૂર છાંડી, કમરના દેણ દઈ કરી, કમથી ન કરજ થઈ કરી, કેવળશ્રી વરી, આત્મદશા પ્રગટ કરી, વિરદેવ, વીતરાગ દેવ મોક્ષનગરે પધાર્યા.
એવા પરમ ઉપકારકની મહાવીર દેવે ભવ્ય છાના કલ્યાણ નિમિતે સિદ્ધાન્તરૂપ આગમવાણીની લહાણી કરી છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
at
કાવ્ય સંગ્રહ,
જય૦ ૧
-
જય૦ ૪
(૧) શ્રી ચાવીસ જિનની આરતી. જય મુક્તિદાતા, પ્રભુ જય મુક્તિદાતા, તુજને વંદન કરીએ (૨), ગુણ તારા ગાતાં; જયદેવ, જયદેવ. એ ટેક. આદિનાથ અછત, સંભવ સુખકારી, પ્રભુ સંભવ સુખકારી; ક8 અમારાં કાપ (૨) હે ભવે યહારી. અભિનંદન સુમતિ, પા તું મુજ પ્યારે, પ્રભુ પદ્મ તું મુજ પ્યારે; સુપાર્શ્વ ચંદ્ર સુવિધિ (૨), શીતળ ભવતારો.
જય૦ ૨ શ્રેયસ વાસુ વિમળ, અનંત ગુણ ફરીયા, પ્રભુ અનંત ગુણ ભરીયા; કષ્ટ ભવેનાં કાપી (૨) શીવ રમણી વરીઆ.
જય૦ ૩. ધર્મ ધુરંધર નાથ, આપ વસ્યા મુક્તિ, પ્રભુ આપ વસ્યા મુક્તિ; શાતિનાથ સુણે શ્રવણે (૨) દાસતી યુક્તિ. કુંથુનાથ કેડે, કાઢે કુવનમાંથી, પ્રભુ કાઢે કુવનમાંથી; અર મલિને પ્રણમું (૨), તારે કર સાથી.
જય૦ ૫ મુનિસુવ્રત મહારાજ, અગણિત મુજ ખામી, પ્રભુ અગણિત મુજ ખામી; વંદુ શીર હું નામી (૨) તાર અંતરજામી.
જય૦ ૬ નમિ નાથ ભગવાન, ભાવ ધરી ભાળો, પ્રભુ ભાવ ધરી ભાળ; નિર્મળ નેમ નગીના (૨) દુ:ખ સર્વે ટાળો.
જય૦ ૭ પાર્થ પરમ કૃપાળ, જન પાલનહારે, પ્રભુ જન પાલનહારો; બદ્ધમાન જિન વંદુ (૨), ભવજળથી તારો. જય૦ ૮
વીશ-જિન ભક્તિ, ભાવ ધરી કરશે, પ્રભુ ભાવ ધરી કરશે; જન્મ, મરણ દુઃખ ટાળી (૨), મુક્તિને વરશે.
જય૦ ૯ નમી તુજને કહે નેમ, નાથ તું છે મારે, પ્રભુ નાથ તું છે મારે; જેન પ્રવર્તક મંડળ (૨), શાસન સહુ તારે.
જય૦ ૧૦ (૨) પાર્શ્વનાથ ભગવાનના ગુણ તારે તારે, પાર્શ્વનાથ તારે, તમારા ગુણ નહિ ભૂલું, - તમે બળ ઉગાર્યો કાળો નાગ રે, તમારી વાત શું બેલું. ટેક. સાખી –કમઠ પાંચ અગ્નિ તપે, બળ તપસ્વી રાજ;
નાગ બળે છે કાષ્ટમાં, જુવે અવધિજ્ઞાને જિનરાજ રે, તમારી. ૧ કાષ્ટ ચિરાવી કાઢી, સંભળાવ્ય નવકાર; ધરણ ઈન્દ્રપદ પામી, એ માટે પ્રભુને ઉપકાર રે, તમારી. ૨ જેગ ભેગની વાતડી, સમજાવે શુભ પર; પણ શિખામણથી વણ્ય, કમઠબાવાની આંખમાં ઝેર રે, તમારી. ૩ કમઠ મેઘમાળી થયે, પ્રભુ કાઉસ્સગમાં ધીર; જળ વરસાવે જેરમાં, આવી નાકે અડયાં છે નીર રે, તમારી. ૪
Page #320
--------------------------------------------------------------------------
________________
કાવ્ય સંગ્રહ
૩૧
ધરણ ઇંદ્ર આસન ચળ્યું, આથે પ્રભુની પાસ; નાગ રૂપ કરીને ઉંચકીયાં, શિરછત્ર ફણે આકાશ રે, તમારી. ૫ થાકો કમઠાસુર હવે, ન પ્રભુને પાય; ચંદ્ર કહે ગુણ પાર્શ્વન, જૈન શાળાની બહેન ગાય રે તમારી. ૬.
. (૩) શ્રી મહાવીરને વંદન. સ્નેહે સ્નેહ સંભારૂં શ્રી ભગવાન, વીરને વંદન કરીએ; વહાલું વહાલું મહાવીર તારૂં નામ, વરને વંદન કરીએ. ચૈત્ર શુદિ તેરશને દહાડે, ત્રિશલાની કુખે તું જાય; ત્રણે ભુવનમાં વર્યો જય જય કાર, વીરને વંદન કરીએ. દેવ, દેવી સૌએ હલરાવ્યા, મેરુ ઉપર પ્રેમે નવરાવ્યા, જેની ભક્તિનું થાય નહિ ખ્યાન, વરને વંદન કરીએ માતપિતાની ભક્તિ કરવા, ભ્રાતૃપ્રેમને નહિં વિસરવા; ત્રીશ વરસે હંકાયું દીક્ષા-વહાણ, વીરને વંદન કરીએ. તપ જપ સંયુમને બહુ પાળી, કષ્ટ ઘણુને નહિ ગણકારી; જગમગ જ્યોતિસમ પામ્યા કેવળજ્ઞાન, વીરને વંદન કરીએ. અધમ ઉદ્ધારણ ભવિજન તારક, ગુણ અનંતાન જે ધારક, એવા વીરને છે વંદન વારંવાર, વીરને વંદન કરીએ. વંદન કરીએ ભાવે સ્મરીએ, ત્રિકાળ તારું ધ્યાન જ ધરીએ; તારા નામે સદાય સુખ થાય, વીરને વંદન કરીએ.
(૪) ચેત! ચેત! નર! ચેત! પરલોકે સુખ પામવા, કર સારા સંકેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત.
જેર કરીને જીતવું, ખરેખરું રણ ખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત. ગાફીલ રહીશ ગમાર તું, ફોગટ થઈશ ફજેત; હવે જરૂર હુંશીયાર થઈ, ચેત ચેત નર ચેત. તન ધન તે તારાં નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સૌ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત. પ્રાણુ જશે જ્યાં પિંડથી, પિંડ ગણાશે પ્રેત; માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. રહ્યા ન ગણુ રાજીયા, સુર નર મુનિ સમેત; તું તે તરણું તુલ્ય છે, ચેત ચેત નર ચેત. રજકણ તારાં રખડશે, જેમ રખડતી રેત; પછી નર-તન પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૨
કાવ્ય સંગ્રહ
કાળા કેશ મટી ગયા, બનીયા વેત; જોબન જેર જતું રહ્યું, ચેત ચેત નર ચેત. માટે મનમાં સમજીને, વિચારીને કર વેંત; કયાંથી આવ્યા કર્યા જવું, ચેત ચેત નર ચેત.. શુભ શિખામણ સમજ તે, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચળ એજ છે, ચેત ચેત નર ચેત.
(૫) આત્મપદેશ (હરિગીત) રે આત્મ! હારે વખ્ત સારે વેગે વીતી જાય છે, તે ધ્યાનમાં ઉતાર તું, પરતંત્રતા તેમ થાય છે; નથી ભાર રહે એ ઘડી એવી દશા તુજને થશે, તેવા સમે પ્રભુ ભક્તિમાં સદ્દબુદ્ધિ શું તુજ આવશે! કેવા કરું કાર્યો અને કે બનું આ વિશ્વમાં, કઈ રીતેથી વખણાઉં ને કેમ યશ પામું સર્વમાં; આવી અહેનિશ ધારણ, તુજ અંતરે લાગી રહી, હા! હા! જવું પણ શીઘથી, એ કેમ સમજે તું નહિ!. ૨ વિલાસિનીના વિલસતા વિલાસમાં બહુ હર્ષથી, તાતા અને માતા વળી ભજન કરે અતિ વર્ષથી; સમુદ્ર પર્યત આણને વર્તાવી જેઓ રાજતા, જેને! સુતા ત્રણ હાથની ભૂમિ વિષે હા ! હા! થતા. જવું અને જોયું અને રોવું અરે આ મારું, માતા અને પિતા વળી પુત્રો વધુ ને સાસરું; આવી સ્થિતિ સહુ લેકમાં ચારે દિશે વ્યાપી રહી, પણ કોઈએ પ્રભુ પાદમાં, આ જીગરને સેપ્યું નહિ. શિશુપણું રમત કરી અજ્ઞાનમાં વિતાડીયું, તારૂણ્ય તે તરૂણી તણા પ્રવાહમાં હા ગાળીયું; બુદ્દાપણું આવી રહ્યું ચિંતા તણા ચોગાનમાં, હા! હા! ગયું પુણ્ય પ્રાપ્ત હારૂં-મનુષ્યપણું બેભાનમાં. ૫ પાંડુ થયા સહુ કેશ સુંદર, ભ્રષ્ટ થઈ દૂતાવળી, ચક્ષુ તણી ક્ષીણતા બની, અન્વેન્દ્રિઓ પણ ગઈ ગળી; સહુ હાડ કંપે અંગના રે લાકડી લેવાઈ ગઈ તેયે અરે અમદા તણું આનન વિષે દષ્ટિ રહી. તું દે ત્યજી છળ કપટ સઘળ મેહ માયાથી ભર્યા સહુ તાપ ટળશે તાહરા જે પાપથી જીવે કર્યા આનંદ થશે બહુ અંતરે ને સુખ લહેરો ઉS, સંપૂર્ણ હારી સત્વ સીમા હર્ષથી આવી જશે.
Page #322
--------------------------------------------------------------------------
________________ પ્રાપ્નિસ્થાને છે (1) સધવી જીવલાલ છગનલાલ 5 ચભાઇની પેરળ, અમદાવાદ 2) શાહ નગીનદાસ નેકચંદ (જેન બુકસેલર) | દોશીવાડાની પોળ, અમદાવાદ | ALGHE - ) boss . તા . ( 1 10 સાદ to poi, TD , si ess 0 life 0 છfe 1