SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રી ભક્તામર સ્તોત્ર દવા ભવંતામનિમેષવિલેકનીય નાન્યત્ર તેષમુપયાતિ જનસ્ય ચક્ષુ: પીત્યા પયઃ શશિકારવૃતિ ધાસિંધ: ક્ષારં જલં જલનિધેરસિતું ક ઈચ્છત છે ૧૧ છે ભાવાર્થ: હે ભગવાન! એકી નજરે જોઈ રહેવા યોગ્ય આપનું સ્વરૂપ (એકવાર) જોયા પછી, માણસનાં નેત્ર બીજે ઠેકાણે સંતોષ પામતાં-કરતાં–નથી; કેમકે ચંદ્રના કિરણ જેવું ઉજજવળ ક્ષિરસાગરનું દૂધ પીધા પછી જળના સમુદ્રના ખારા પાણીને પીવાને કણ ઈરછે છે? કઈ નહી. ૧૧ વિ. શાંતરાગરૂચિભિઃ પરમાણુભિન્દ્ર નિર્માપિતસ્ત્રિભૂવનકલલામીભૂત - તાવંત એવ ખલુ તેણુવ: પૃથિવ્યાં યત્તે સમાનમ૫ર ન હિ રૂપમસ્તિ છે ૧૨ | ભાવાર્થ – હે ત્રણ ભુવનને વિષે એક જ માત્ર આભૂષણરૂપ! જે શાંતરાગની છાયાના પરમાણુંઓ વડે આપ નિર્માએલા છે, તે પરમાણુઓ પૃથ્વીને વિષે તેટલાં જ હોવાથી, તમારા સમાન બીજાનું રૂપ જ નથી ! ૧૨ વકર્ઘ કવ તે સુરનરેગનેaહારિ નિઃશેષનિતિજગવિતાપમાનમ ! બિંબ કલંકમલિન કવ નિશાકરસ્ય યહ્રાસરે ભવતિ પાંડપલાશપમ છે ૧૩ છે ભાવાર્થદેવતાઓ, મનુષ્ય અને નાગ પ્રમુખના નેત્રનું હરણ કરનાર એવું; અને ત્રણે જગતને વિષે રહેલાં ચંદ્ર, કમળ આદિક ઉપમાનને જીતનારું એવું તમારૂં મુખ કયાં? અને દિવસને વિષે ખાખરાના પાનના જેવું ફીકું પડી જનારું એવું તેમજ વળી કલંકવાળું, એવું ચંદ્રમાનું બિંબ તે કયાં? ૧૩. સંપૂર્ણમંડલશશાંકકલાકલાપશુભ્રા ગુણાત્રિભુવનં તવ લંઘયન્તિ થે સંશ્રિતાસિજગદીશ્વરનાથમેક કસ્તાનિવારણ્યતિ સંચરતે યથેષ્ટમ છે ૧૪ છે - ભાવાથ–સંપૂર્ણ ચંદ્રની કાતિ જેવા તમારા ઉજજવળ ગુણે, ત્રણે જગતને ઉલંધન કરીને વ્યાપી રહ્યા છે; કેમકે ત્રણે જગતના આપ એક
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy