________________
ભક્તામર સ્તોત્ર
૨૮૧
લાજ સ્વામી છે, તેથી તમારે આશ્રય કરીને રહેલા તે ગુણોને, ઈચ્છા પ્રમાણે વર્તતાં કોણ અટકાવી શકે એમ છે? ૧૪
ચિત્ર મિત્ર યહિ તે ત્રિદશાંગનાભિનીતિ મનાગપિ મને ન વિકારમાર્ગમાં કપાતકાલમરતા ચલિતાચલન હિં મંદરાદ્વિશિખર ચલિત કદાચિત છે ૧૫
ભાવાર્થ-હે પ્રભુ! દેવાંગનાઓ તમારા મનમાં કિંચિત માત્ર પણ વિકાર (કામવિકાર) લાવી શકી નહિ, તેમાં શું આશ્ચર્ય છે? કેમકે સંહારકાળના પવનથી તમામ પર્વતે લે છે, તે પણ મેરૂ પર્વતનું શિખર કદાપી લે છે શું? (નહીંજ) ૧૫
નિમવર્તિરપતિલપૂર કૃત્ન જગન્નયમિદં પ્રકટીકરષિા ગમ્યો ન જાતુ મરૂતાં ચલિતાચલાનાં દીપાડપરત્વમસિ નાથ જગટ્યકાશ: ૧૬ છે
ભાવાર્થ...હે નાથ! જેની અંદરથી ધૂમાડે નિકળતા નથી, જેને દીવેટની જરૂર નથી, અને તેની પણ જરૂર નથી, જે આ સમગ્ર ત્રણે જગતને પ્રકાશીત કરે છે, અને પર્વતને પણ ડેલાવી નાખે એવો પવન પણ જેની પાસે જઈ શકતો નથી; એવા વિલક્ષણ દીપ રૂપે આ જગતને વિષે તું પ્રકાશે છે. ૧૬
નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્ય:
સ્પષ્ટીકરષિ સહસા યુગપગતિ નાંભેાધરે રનિરૂદ્ધમહાપ્રભાવ:
સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીંદ્ર લેકે ૧૭
ભાવાર્થ-હે મુનીંદ્ર! જગતને વિષે તમે સૂર્યના કરતાં પણ વધારે મહિમાવાન છો ! (સૂર્યની પેઠે) રાહુ તમને ઘેરી શકતું નથી, તમે કદી પણ અસ્ત પામતા નથી, મેઘ તમારા પ્રભાવને અવરોધ કરી શકતું નથી, અને એક વખતે તમે ત્રણે જગતને પ્રકાશીત કરે છે (તેથી સૂર્યના કરતા પણ તમે અધિક મહિમાવાન છે એ સ્પષ્ટ જ છે). ૧૭ 1 નિત્યાયં દલિતાહમાંધકાર
ન રાહુવઇનસ્ય ન વારિકાનામા