SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તાત્ર આક્રાંતા મલિનીલમશેષમાંશુ સૂર્યાં ભિન્નમિત્ર શામંધકામ ॥ ૭ ૫ ભાવાથઃ—જેમ સૂર્યના પ્રકાશથી, રાત્રિને વિષે વ્યાપેલું ભમરાના જેવું કાળુ અંધારૂં તત્કાળ નાશ પામે છે, તેમજ તમારી સ્તુતિ કરવાથી, દેહધારીઓનાં જન્મપર પરાનાં અધિક તમામ પાપા ક્ષણમાત્રમાં નાશ પામે છે. ૭ અત્યુતિ નાથ તવ સસ્તવન મયેદમારણ્યતે તનુધિયાઽપિ તવ પ્રભાવાત્ । ચંતા હરિતિ સતાં નલિની લે મુક્તાફલઘુતિમુપૈતિ નનુ બિંદુ: । ૮ । ૨૦૯ ભાષા :—અને એ પ્રમાણે સમજીને, જો કે હું અલ્પ બુદ્ધિવાળા છું તે! પણ તમારી આ સ્તુતિ કરવાના આરંભ કરૂં છું; તે જેમ કમળપત્રની અંદર પડેલુ પાણીનું ટીપું', કમળપત્રના પ્રભાવથી મેાતીના જેવી શાભા પામે છે, તેમજ આ તેંત્ર પણ તમારા પ્રભાવથી સજ્જતાના મનનું હરણ કરશે. ૮ ( એવા શાભાયમાન–પ્રીતિ ઉપજાવનાર-થશે. ) આસ્તાં તવ સ્તવનમતસમસ્તષ ત્વત્ય કથાપિ જગતાં દુરિતાનિ હુતિ । ક્રૂરે સહસ્રકિરણ: રૂતે પ્રભૈવ પદ્માર્ંતુ જલાનિ વિકાશભાંજી ॥ ૯॥ ભાવાઃ— જેમ સૂર્ય ધણું છેટે રહ્યો છે, તેા પણ તેનાં ક્રરણા વડેજ સરાવરને વિષે રહેલાં કમળા પ્રફુલ્લિત થાય છે, તેમજ સર્વ પાપોતા નાશ કરનારૂં તમારૂં સ્તવન ભલે (દૂર) હે પણ તમારો કથા માત્ર લેાકાના પાપાના નાશ કરે છે! ૯ નાત્યજીત ભુવનભૂષણ ભૂતનાથ ભૂતઊભુ`વિ ભવ તમણિધ્રુવત: । તુલ્યા ભતિ ભતા નતુ તેન કિ` વા ભ્રત્યાશ્રિત યુ ઇહુ નાત્યસમ કરેતિ ૫ ૧૦ u ભાષા:-હે ભુવનભૂષણુ! હે ભૂતનાથ! તમારા અનેક સત્ય ગુણા વડે કરીને તમારી સ્તુતિ કરનાર, આ લેાકમાંજ તમારા સરખા થાય, એમાં વિશેષ આશ્રય શું છે ? કેમકે લેાકમાં પશુ જે જેને આશ્રય કરીને રહે , તે તેને સ`પત્તિવડે પોતાના સમાન નથી કરતા શુ? કરે છે જ. ૧૦
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy