SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ભક્તામર સ્તાત્ર તું ગુણાન્ ગુણસમુદ્ર શશાંકાંતાન કસ્તે ક્ષમઃ સુરગુરૂપ્રતિમાપિ મુન્દ્રયા । કલ્પાંતકાલપત્રનાદ્વૈતન ચક કા વા તરીતુમલમ’નિધિ' ભુજાભ્યામ્ ॥ ૪ ॥ ભાવાથ' હે ગુણસમુદ્ર ! સંહારકાળના પવન વડે જેની અંદર મગર આદિ પ્રાણીઓ ઉછળી રહ્યાં છે એવા સમુદ્રને હાથવર્ડ તરવાને કાણુ સમય થાય છે? ( અર્થાત્ કાઈ નહિ. ) તેમ ચંદ્રના જેવા મનેહર તમારા ગુણાતે કહેવાને બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન પણ કર્યાંથી સમર્થ થાય? (ભાવા કે એવા પણ સમ ન થાય તેા પછી મારી શક્તિ તે તેમાં કર્યાંથીજ ચાલે ? ) ૪ સાડહું તથાપિ તવ ભક્તિવશાન્મુનીશ તું સ્તવ′ વિગતશક્તિકૃષિ પ્રવૃત્ત: 1 પ્રોત્યાત્મવીય વિચાય મૃગી મુગેંદ્રમ નાન્યેતિ ક્રિ નિશા: પરિપાલનામ્ ॥ ૫ ॥ ભાષા:- હેમુનીશ્વર ! એ પ્રમાણે હું તમારી સ્તુતિ કરવામાં અશક્ત છું, છતાં પણ તમારી ભક્તિને આધિન થઈને જેમ મૃગપશુ પેાતાના બાળકની પ્રીતિને આધિન થઇને તેનું રક્ષણ કરવાને પાતાના બળના વિચાર છેાડી દઇને પણ ( પતે તેના સામું થવાને અશક્ત છતાં પણ) સિંહની સામે થાય છે; તેમ હું પણ (મારી શક્તિને વિચાર તજી દઈને) તમારી સ્તુતિ કરવાને પ્રવૃત્ત થયે। છું. ૫ અપસ્મૃત શ્રુતવતાં પરિહાસધામ વભક્તિરેવ મુખરીકુરૂતે બલાત્મામ્ । યત્કાલિ: ક્લિ મધો મધુર વિરતિ તગ્ગાચા*લિકાનિકરે કહેતુઃ ॥ ૬ ॥ ભાવાર્થ:—જેમ ચૈત્ર માસને વિષે આંબાના મેારના પ્રભાવથી ક્રાયલ મધુર શબ્દો ઉચારે છે, તેમ મને પણ, હું થાપું જાણનાર [મૂર્ખ ] અને શાસ્ત્રાના [ વિદ્વાનોના હાસ્યનું પાત્ર છતાં તમારી ભક્તિ [ના પ્રભાવથી ] જ બળાત્કારથી ખેલાવે છે..! [ આ સ્તુતિ કરવામાં પ્રવૃત્ત કરે છે. ] વસ’સ્તવેન ભવસ’તતિન્નિષ્ક્ર પાપ ક્ષણાત્શયમુપૈતિ શરીભાજામ ।
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy