________________
થી છ કાયના બેલ.
અથ શ્રી છે કાયના બોલ.
પ્રથમ છ કાયના નામ કહે છે૧ પહેલે બેલે ઇદીથાવરકાય, ૨ નંબીથાવરકાય, ૩ સપિ થાવરકાય, ૪ સુમતિથાવરકાય, ૫ પયાવચથાવરકાય, ૬ નંગમકાય. હવે તેનાં ગોત્ર કહે છે–૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય ૪ વાઉકાય, ૫ વનસ્પતીકાય, ૬ ત્રસકાય,
(1) પૃથ્વીકાયના બે ભેદ–સૂક્ષ્મ ને બાઇર. સૂક્ષ્મ તે કોને કહીએ! હણ્યા હણય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે, પણ આપણી નજરે આવે નહિ, તે તો ફક્ત જ્ઞાની જ જાણે અને દેખે, બાદર તે કેને કહીયે? આપણી નજરે આવે અથવા ન આવે, હયા હણાય, માર્યા મરે, બાળ્યા બળે, તેને બાદર કહીએ, તેનાં નામ કહે છે–૧ પહેલે બોલે માટી ને મીઠાની જાત; ૨ ખડી ને ખારાની જાત, ૩ કાળમિંઢ મરડીયા પહાણ ને શિલાની જાત, ૪ હિંગળાને હળતાલની જાત, ૫ ગેરૂ ને ગોપીચંદનની જાત, ૬ રત્ન પરવાળાની જાત, ૭ સેળ જાતનાં રત્ન આદિ લઈને ત્રેતાળીશ જાતની પૃથ્વીકાય છે, તેના એક કકડામાં અસંખ્યાતા છવ શ્રી ભગવંતે કહ્યા છે, જુવાર તથા પીલ જેટલી પૃથ્વીકાય લઇએ, તેમાંથી એકેકે જીવ નીકળીને - પારેવાં જેવડી કાયા કરે તો એક લાખ જેજનને જ બુકીપ છે તેમાં સમાય નહિ, તેનાં કુળ બાર લાખ કોડ છે, તેનું આઉખું જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃઢું બાવીશ હજાર વર્ષનું, તેની દયા પાળીયે તો મેક્ષનાં અનંતા સુખ પામીયે,
(૨) અપકાય તે પાણી-તેના બે ભેદ–સૂક્ષ્મ ને બાઇર. સૂક્ષ્મ તે કેને કહીએ? હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, ભાષા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ તેને સૂક્ષ્મ કહીએ,
હવે બાદર પાણીના નામ કહે છે–પહેલે બેલે વરસાદ ને કરાનાં પાણી, ૨ ઝાકળ ને ઉમરનાં પાણી, ૩ કુવા, નહી ને