________________
શ્રી પ્રતિક્રમણ સત્ર,
શ્રાવકના ૨૧ ગુણ, સમીતી શ્રાવકનાં લક્ષણ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં નીચે જણાવેલા એકવીશ પ્રકારે બતાવેલાં છે. ૧ તુચ્છ પરિણમી ન હોય. ૨ રૂપવંત હોય. ૩ સવભાવે સૌમ્ય હાય ૪ લોકપ્રિય હેય. ૫ ર ન હોય.
૬ ભાગ્યવંત હય, ૭ મૂખ ન હોય.
૮ દાક્ષિણ્યયુક્ત હોય. હ લજજાવંત હેય.
૧૦ દયાવંત હેય. ૧૧ સમાન દૃષ્ટિ હોય. ૧૨ ગુણાનુરાગી હાય. ૧૩ ધર્મકથાકથક હેય. ૧૪ રૂડાં કુટુંબવાળા હોય. ૧૫ દીર્ઘદ્રષ્ટિ હોય.
૧૬ ધર્મ, અર્થ તથા કામ વ૧૭ બાપદાદાના માર્ગને ગેના વિશેષને જાણનારહેલ.
અનુસરનાર હોય, ૧૮ વકીલેની મર્યાદા જાળવા૧૯ કરેલા ઉપકારને જાણનાર નાર હેય. હેય.
૨૦ પરજીવના હિતાર્થને કરરા સર્વ સારા કાર્યમાં સાવ નાર હેય.
ધાન હેય,
સમકીતવંત અને આવા ગુણજ્ઞ શ્રાવકેએ પ્રથમ તે ગૃહ સ્થને ઉપયોગી વિદ્યાનો સંગ્રહ કરવો જોઈએ તેમજ પિતાની સંતતિ વિદ્વાન થાય અને તેની વૃત્તિ સ્વધર્મ તરફ વળે તેવા ઉપાયો અને તેવી યોજનાઓ યોજવી જોઈએ. કેમકે વિવાવડ ગૃહસ્થ સર્વસ્વ મેળવી શકે છે અને નિપુણ બને છે. વાસ્ત વિદ્યારપ ખેડવડે બુદ્ધિરૂપ પૃથ્વીને અવશ્ય સુધારવી જોઇએ,