SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ ઉપાધ્યાયજીના પચ્ચીશ ગુણ, ૧૧. આચારંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમલાયાંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાસક-શાંગ, અ’તગડ, અનુત્તરાવવાઇ, પ્રશ્નવ્યાકરણ અને વિપાક એ અગીઆર અંગ પાતે ભણે અને બીજાને ભણાવે. ૬ ૧૨. વવાઇ, રાયપસેણિ, જીવાભિગમ, પન્નવણા, જબુદ્ધીપપન્નતિ, ચંદ્રપન્નતિ, સૂપતિ, કયિા, પુાિ, પુષ્કચુલિયા અને હિંદશા; એ ખાર ઉપાંગ પાતે ભણે અને બીજાઓને ભણાવે. સિયા, ૨. ચશિત્તરી અને કશિત્તરી એ બેઉને શુદ્ધ રીતે પાળે સાધુજીના સત્તાવીશ ગુણ. ૐ પંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન વ્રત પાળે. ૬. પૃથ્વી, અપ, તે, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એ છકાયની રક્ષા કરે. ૬. પાંચ ઇંદ્રિય અને ડ્રો લાભ તેના નિગ્રહ કરે. ૧. ાસા રાખે. ૧. ભાવ વિશુદ્ધિ-ચિત્ત નિ`ળ રાખે. ૧. મારું ઉપકરણાદિકનુ પડિલેહણ ઉપયોગ સહિત કરે. ૧. સયસ જોગને વિષે યુક્ત હાય. ૩. મન, વચન અને કાયાને મારૂં કા માં જતાં રોકી રાખે. ૧. શીતા િભાવીશ પરિસહુ સહન કરે. ૧. ભષાંત ઉપસર્ગ સહન કરે, પરંતુ ધ મૂકે નહિ, મગળમય મહાવીર. સુગળમય મહાવીર, અમાશ મંગળમય મહાવીર. શાસન નાયક, વીર્ નિર્, ઉતારા ભવ તીર.. અમારા૦ ૧ ચનમાળા સતી શીલવતી, લાધ્યા ખાકળા પ્રતિવીર...અમારા૦ ૨ ચરણે ડસ્યા સંત નાગ કાશીયા, દૂધનું વધું રૂધીર...અમારા૦૩
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy