________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
સિદ્ધ ભગવંતના આઠ ગુણ,
૧. જ્ઞાનાવરણીય ક્રમ ક્ષય થવાથી સિદ્ધભગવંત લાફાલાનુ સ્વરૂપ જાણે છે.
મ
૨. . દનાવરણીય કર્મ ક્ષય થવાથી, લેાકાલાકના સ્વરૂપને દેખે છે.
૩. વેદનીય કર્મો ક્ષય થવાથી, અવ્યાબાધપણુ એટલે સ પ્રકારની પીડારહિત છે.
૪. માહનીય ક્રમ ક્ષય થવાથી, ક્ષાયિક સમતિવાન છે. ૫. આયુષ્ય ક્રમ ક્ષય થવાથી, અક્ષય સ્થિતિવાન છે, ૬. નામ કર્મ ક્ષય થવાથી અરૂપી, ઉપલક્ષણથી વણ, ગંધ, રસ અને સ્પથી રહિત છે.
૭. ગાત્ર ક્ર` ક્ષય થવાથી અગુરૂ લલ્લુ અર્થાત્ ચ ગાત્ર અને નીચ ગાત્રથી રહિત છે.
૯. 'તશય ક્રમ ક્ષય થવાથી, અનંત મળવાન છે. આચાર્યજીના છત્રીશ ગુણ,
૫. ક્ષેત્રે દ્રિય, ચક્ષુ ઇંદ્રિય, ધ્રાણે ય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય એ પાંચ ઇક્રિયાને સવરનાર હાય.
૯. નવ પ્રકારની બ્રહ્મચયની ગુપ્તિને ધારણ કરનાર હાય.
૪. ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયથી મૂકાયેલા હાય.
૫. પાંચ મહાવ્રત કરી સહિત.
૫. જ્ઞાનાચાર, દેશનાચાર,ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાંચાર, એ પાંચ આચાર સહિત હાય.
૫.
ઇર્ષ્યા, ભાષા, એષણા, દાનભંડ–મત–નિક્ષેપના અને ઉચ્ચાર ાસવણ ખેલ, જલ, સઘાણ, પારિદ્રાવણિયા એ . પાંચ સુમતિ સહિત હાય.
૩. મન, વચન અને કાયા એ ત્રણ ગુપ્તિ સહિત વનાર હાય.