SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુતડક ત્રણ વિકલેંદ્રિયના ત્રણ ઠંડક મેઇંદ્રિય, તેઈંદ્રિય અને ચારે દ્રિયમાં શરીર ત્રણ ઉદ્ઘાિ તેજસ ને કામણ, એ-ઇંદ્રિયની અવધેણા જ૦ ગુ॰ અસં બાર જોજનની. તે ઇંદ્રિય જ૦ અંગુરુ અં૦ ૯૦ ત્રણ ગાઉની. ચારે દ્રિયની જ અંગુરુ અસ॰ ઉ ચાર ગાઉની સંઘયણ એક છેવટુ, સસ્થાન એક હુડ, કષાય ચારે, સંજ્ઞા ચારે, લેશ્યા ત્રણ પહેલી. એયિને ઇદ્ર એ. ૧ કાયા અને ૨ જીભ. તે ઇંદ્રિયને ઇંદ્રિ ત્રણ તે નાસિકા વધી. ચારે દ્રિયને ઇદ્ર ચાર, તે આંખે વધી. સમુદ્શાત ત્રણ–વેદની કષાય ને મારાંતિક. સન્ની તે અસ'જ્ઞી. વેદ ૧ નપુંસક, પર્યાય પાંચ, મન નહિ, દૃષ્ટિ એ-સકિત દૃષ્ટિ ને મિથ્યાતદ્રુષ્ટિ. એ ઇંદ્રિય, તેઇંદ્રિય ને એક અચક્ષુદાન. ચારે દિન એ દન-ચક્ષુદર્શન ને અચક્ષુન. જ્ઞાન બે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન, અજ્ઞાન કે મતિઅજ્ઞાન, શ્રુત ખજ્ઞાન. જોગ ચાર ૧ આદારિક, ૨ દ્વારિકા મિશ્ર, ૩ કાણુ કાય જોગ. ૪ વ્યવહુાર વચન. બેઇક્રિય તેયિને ઉપયાગ પાંચ એ જ્ઞાન, એ અજ્ઞાન ને એક અચક્ષુદાન. ચારે દ્રિયને ઉપયોગ છ–બે જ્ઞાન, એ અજ્ઞાન તે બેદન, ( તહ્વા કે૦ ) તેમજ આહાર લે જઘન્ય અને ઉત્કૃષ્ટ છ દિશિતા આહાર લે તથા ત્રણ પ્રકારના આહાર લે−1 આજ, ર્ રામ અને ૩ વલ, થવાય તે આવીને ઉપજે, દશ દડકના પાંચ સ્થાવર, ત્રણ વિકલે દ્રિય, મનુષ્ય અને તિય ચ. એ ઇંદ્રિયની સ્થિતિ જ અંતમુહૂત'ની ઉ બાર વર્ષની, તેદ્રિયની જ અંતર્મુહૂત ની So ઓગણપચાસ દિવસની. ચારે યિની જ અંતમુર્હુતની ૯૦ છ મહીનાની, સમાહીયા મરણ તે અસમાહિયા મરણ એ છે. ચવણ તે ચવીને દેશ દ’ડમાં જાય—પાંચ સ્થાવર, ત્રણ વિક્લે દ્રિય, મનુષ્ય ને તિર્યંચના. એ ઇંદ્રિયને પ્રાણ છે. એ ઈદ્રિયના એ પ્રાણ, કાયખળ, ધાસેાધાસ, આઉભું, વચન. તેઇન્દ્રિયને પ્રાણ સાત-તે નાસિકા વધી અને ચારે દ્રિયને આઠ પ્રાણ તે આંખ વધી. જોગ એ-વચન જોગ તે કાય-જોગ. ઇતિ ત્રણ વિલે'યિના ત્રણ દડકર ૧૧૭
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy