________________
શ્રી લઘુદંડક ચારે, લેશ્યાપૃથ્વી, પાણી, વનસ્પતિ એ ત્રણને અપર્યાપ્ત વેળા લેશ્યા ચાર પહેલી અને પાચેને લેશ્યા ત્રણ પહેલી, ઈદ્રિ એક કાયાની, સમુદુઘાતપૃથ્વી, પાણી, તેઉ ને વનસ્પતિ એ ચારને ત્રણ-તે વેદની, કષાય ને ભારણુતિક અને વાયરાને સમુદ્રદ્યાત ચાર તે પૈયની વધી. સંજ્ઞી તે પાંચે સ્થાવર અસંજ્ઞી. વેદ એક નપુંસક, પર્યાય પાંચને ચાર, આહાર પર્યાય, શરીર પર્યાય, ઇન્દ્રિય પર્યાય, શ્વાસોશ્વાસ પર્યાય. દષ્ટિ એક મિથ્યાત્વ, દશન એક અચક્ષકશન, જ્ઞાન નથી. અજ્ઞાન છે તે મતિજ્ઞાન ને પ્રતઅજ્ઞાન.
ગ:-પૃથ્વી, પાણું, તેવું અને વનસ્પતિ એ ચારને યોગ ત્રણ તે ૧ ઔદારિક, ૨ દારિકને મિશ્ર અને ૩ કામણ કાય . અને વાયરાને વેગ પાંચ તે વૈશ્ય ને વૈકયીને મિશ્ર એ બે વધ્યા. ઉપ ગિ ત્રણ, પાંચે-બે અજ્ઞાન ને એક અચકુંદન, (તહ કે.) તેમજ આહાર લે જઘન્ય ત્રણ દિશિને ઉત્કૃત્ર છ દિશિને, કવળ વાજી ને બે પ્રકારને આહાર કરે. ઊવવાય તે આવીને ઉપજે, પૃથ્વી, પાણુ ને વનસ્પતિમાં વેવીશ દંડકના એક નારકી વજને અને તેઉ વાયુમાં દશ દંડકના આવોને ઉપજે-પાંચ સ્થાવર, ત્રણ વિલંકિ, મનુષ્ય ને તિયચ. ૧ પૃથ્વીની સ્થિતિ જ અંતમુહની, ઉ. બાવીશ હજાર વર્ષની. ૨ પાણીની સ્થિતિ જ૦ અં૦ ઉ૦ સાત હજાર વર્ષની, તેઉની સ્થિતિ જ૦ અંતમુહૂતની. ઉ૦ ત્રણ અહોરાત્રિની, ૪ વાયરાની સ્થિતિ જ૦ અંતમુહર્તની. ઉ૦ ત્રણ હજાર વર્ષની, ૫ વનસ્પતિની સ્થિતિ જ અંતાહર્તાની, ઉ૦ દશ હજાર વર્ષની. સહિયા મરણ અને અસોહિયા મરણ એ બે મરણ છે, ચવણ તે ચવીને પૃથ્વી, પાણી ને વનસ્પતિ એ દશ હકમાં જાય-પાંચ સ્થાવર, ત્રણ વિકલંકિ, મનુષ્ય ને તિર્યંચમાં જાય, અને તે વાયુ નવદંકમાં જાય, મનુષ્ય વજી પાંચ સ્થાવર ત્રણ વિકલંકિ ને તિયચ. (ગઈ કે) ગતિ તે મરીને પૃથ્વી, પાણી ને વનસ્પતિ બ ગતિમાં જાય-મનુષ્ય ને તિર્યંચમાં અને તે વાયુ એક તિર્યંચ ગતિમાં જાય. આગઈ તે પૃવી, પાણી, વનસ્પતિમાં ત્રણ ગતિને આવે તે દેવતા, મનુષ્ય ને તિર્યંચને, પ્રાણુ પાંચેયને ચાર-૧ એકેડિયાપણું, ૨ કાયબળ, ૩ ધાધાસ, ૪ આઉખું, જોગ એક કાય જોગ.
ઇતિ પાંચ સ્થાવરના પાંચ કંક.