________________
ભક્તામર સ્તોત્ર
૨૮૫
અશોકવૃક્ષની નીચે રહેલું આપનું સ્વરૂપ (પાપરૂપી અંધકારને નાશ કરીને અને) ઉંચા કિરણ પ્રસારીને, અત્યંત નિર્મળ, શોભી રહે છે. ૨૮
સિંહાસને મણિમયુખશિખાવિચિત્ર વિશ્વાજતે તવ વપુઃ કનકાવાતમાં બિંબ વિયતિલસાંશુલતાવિતાને તુગાદયાદ્વિશિરસીવ સહસ્રરશઃ ૨૯
ભાવાર્થ-જેવી રીતે ઉંચા ઉદયાચળ પર્વતના ઉપર, આકાશને વિષે પ્રકાશમાન કિરણો રૂપી લતાઓના સમૂહવ, સૂર્યનું બિબ શોભે છે, તેવી જ રીતે હે જિનેન્દ્ર ! મણિના કિરણોની પંક્તિઓ વડે કરીને, વિચિત્ર દેખાતા સિંહાસનને વિષે, સુવર્ણ જેવું મને હર આપનું શરીર, અત્યંત શેભે છે. ૨૯
કંધાવદાતચલચામરચાશાબં વિશ્વાજતે તવ વપુઃ કલધૌતકાંતમ ઉચ્છશકશુચિનિઝરવારિવારમુસ્ત સુરગિરિવ શાતડીંભમ . ૩૦ છે
ભાવાર્થ-જેમ ઉદય પામેલા ચંદ્રમાના જેવી, નિર્મળ પાણીના ઝરસુની ધારાઓ વડે, મેરૂપર્વતનું સુવર્ણમય ઉંચુ શિખર શોભી રહે છે; તેમ મેગરાની પુષ્પ જેવા ધોળા વીંજાતા (ફરતા) ચામર વડે, સેનાના જેવું મનહર આપનું શરીર શોભી રહે છે. ૩૦
છત્રવયં તવ વિભાતિ શશાંકકતમુચ્ચે સ્થિત સ્થગિતભાનુકરમતાપમાન મૃતાફલપ્રકરજાલવવૃકશેલ પ્રખ્યાપયત વિજગત: પરમેશ્વરત્વમ . ૩૧
ભાવાર્થ-હે ભગવન (તારા સહિત) ચંદ્રના જેવાં મનહર, સયના કિરણના તાપનું નિવારણ કરનાર, અને મોતીઓના સમુહની રચનાથી શોભાયમાન, એવાં તમારાં ઉપર રહેલાં તમારાં ત્રણ છો શોભી રહ્યાં છે, તે જાણે તમારૂં ત્રણે જગતનું અધિપતિપણું જ જાહેર કરતાં હોય નહીં શું! તેમ શોભે છે. ૩૧
ગંભીરતારવિપૂરિતદિવિભાગએલોયેલોકશુભસંગમભૂતિ દક્ષ: સદ્ધરાજ જયધોષણાષક સન ખે દુંદુભિવિનતિ તે યશસ: પ્રવાદી ૫ ૩૨ ૫