________________
૨૮૪
ભક્તામર સ્તાત્ર
ધાતાસિ ધીર શિવમા વિધવિધાનાત્ વ્યક્ત ત્વમેવ ભગવત્ પુરૂષાત્તમાઽસ ॥ ૨૫ ૫
ભાવા—હું વિષુધાતિ ! તમે ખુદ્ધિના ખાધ કરેા છે. તેથી ખુદ્દ જ છે. તમે ત્રણે જગતનું કલ્યાણ કરનાર છે તેથી શંકર, રૂપ જ છે, અને કલ્યાણકારક માના વિધિને ધારણ કરનાર-જાણનારા છે. તેથી તમેજ ધાતા છેા. અને હે ભગવન્! તમે જ સ્પષ્ટ પુરુષાત્તમ એટલે નારાયણ રૂપ છે ! ૨૫
તુલ્ય' નમસ્ત્રિભુવના િહરાય નાથ તુલ્ય· નમ: ક્ષિતિતલામલભૂષણાય । તુલ્ય નગ્નિજગત: પરમેશ્વરાય તુલ્ય' નમા જન ભવેાદધિરોાષણાય ! ૨૬ ૫
ભાવાથ હે નાથ ! ત્રણે જગત્ની પીડાને હરણ કરનાર આપને મારા નમસ્કાર હા! પૃથ્વીના તળ ઉપર અમલ-નિ`ળ ભૂષણ રૂપ આપને મારા નમસ્કાર હો ! વળી ત્રૈલાકના પરમેશ્વર એવા આપને મારા નમસ્કાર હા! હૈ જિન ! આ સંસારરૂપ સાગરને શોષણુ કરનાર–નહીં સરખા કરી દેનાર-આપને મારા નમસ્કાર હા ! ૨૬
કા વિસ્મયાત્ર હિં નામ ગુણરોપૈસ્વ' સંશ્રિતા નિર્વકારાયા મુનીશ । કાર્યરૂપાત્તવિવિધાશ્રયજાતગવૈ
સ્વાંતરેપિ ન કદાચિદ્રપીક્ષિતાઽસ ! ૨૭ u
ભાષા—હૈ મુની! તમામ ગુણે! જ તમારામાં પરિપૂર્ણ રીતે આશ્રય કરીને રહેલા છે, તેમાં શું આશ્ચય છે ! કેમકે અનેક સ્થળે આશ્રય મળવાથી જેમને ગવ ઉપન્ન થએલા છે, એવા દેષાએ તા તમને સ્વપ્નાંતરે સ્વપ્નમાં–પણ જોયેલા જ નથી! ( ભાવાર્થ કે તમારામાં ગુણ સિવાય ઢાષ ખીલકુલ છે જ નહીં.) ૨૭
ઉચ્ચરો કતરૂસ'શ્રિતમુન્મયખમાભાતિ રૂપમમલ ભવતા નિતાંતમ્ । સ્પષ્ટોલ્લસત્ કિરણઅસ્તતમેાવિતાન બિંબ વેરિવ પયાધાત ! ૨૮ ૫ ભાવા—હૈ જિનેશ્વર જેમ મેધના સમીપમાં રહીને, અધકારના નાશ રીતે, અને સ્પષ્ટ ઉંચા કિરણા પ્રસારીતે, `શે।ભી રહે છે; તેમજ