________________
ભક્તામર સ્તાત્ર
૩
(તે સર્વેને દીઠાથી અને તે સર્વેથી તમે શ્રેષ્ઠ છે એમ જાણ્યાથી ) સાષ પામે છે. આ લેાકમાં તમને જોવાથી શું થયું છે ? ( તા એટલું જ કહેવાનું છે કે) ભવાન્તરને વિષે પણ અન્ય કાઈ ધ્રુવ મારૂં' મન હરણ કરી શકનાર નથી. ૨૧
સ્ત્રીણાં શતાનિ શતશે! જનન્તિ પુત્રાન્ નાન્યા સુત ૬૫મ જનની પ્રસૂતા સર્વાં દિશા તિ ભાનિ સહસ્રરશ્મિ' પ્રાચ્ચેવ દિગ્મનયતિ સ્ફુર શુજાલમ ॥ ૨૨ પ્ર ભાવા—જેમ તારાઓના સમૂહને સર્વ દિશાએ ધારણ કરે છે, પણ તેજસ્વી સૂર્યંતે તે માત્ર પૂર્વદિશા જ જન્મ આપે છે; તેમજ સે'કડા સ્ત્રીઓ ધણાએ પુત્રાને જન્મ આપે છે, છતાં તમારા સમાન પુત્રને તા ખીજી કાઇ જનેતા ( સ્ત્રી) ઉત્પન્ન કરતી જ નથી ! ૨૨ ત્થામાસનતિ સુનય: પમ પુમાંસ માદિત્યવર્ણ ભમલ' તમસઃ પુરસ્તાત્ । ત્યામેવ સમ્યગ્રુપલભ્ય જયતિ મૃત્યું નાન્ય: શિવ: શિવપદ્મસ્ય મુનીંદ્ર પથા: ૫ ૨૩ u ભાવા—હૈ મુની! તમને સુનિયે પરમ પુરૂષ માને છે, અને તમે અંધકાર આગળ નિ`ળ સૂર્યાં જેવા છેા; વળી તમને રૂઠે પ્રકારે પામવાથી ( જાણવાથી ) મૃત્યુને પણ જીતી શકાય છે. અને (એ કારણથી તમારા સિવાય ખીજો (કાઈપણુ) મેક્ષ ( મુક્તિ) પામવાનેા કલ્યાણુકારક મા નથી જ ! ૨૩
ાસભ્યય' વિભુમચિયમસખ્યાઘ બ્રહ્માણીધરમન તમન’ગકેતુમ્ । યાગીશ્વર વિદ્વિતયાગમનેકમેક
જ્ઞાનસ્વરુપમમલ' પ્રવક્રતિ સતઃ ર૪ ॥
ભાવા—હે પ્રભુ! તમને અવ્યય,વિભુ, અચિત્ય, અસખ્ત, આદ્ય, બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગ-કેતુ, યોગેશ્વર, ચાગને જાણુનાર, અનેક, અને એક, એવી રીતે સત્યપુરૂષા અનેક વિશેષણાથી જ્ઞાનના સાક્ષાત્ સ્વરૂપ રૂપે, અને વળી નિર્મળ પણ કહે છે! ૨૪
બુદ્ધસ્ત્વમેવ વિષ્ણુધાચિત બુદ્ધિમાપાત્ ભેં શામિ ભુવનત્રયા કરવાત્ ।