SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ t ભક્તામર સ્તાત્ર ભાવા—ચા અને ગંભીર શબ્દ વડે જેણે દિશાઓના વિશ્વાસ પૂરી દીધા છે. ત્રણે જગતના લેાકેાને શુભ સમાગમની સૌંપત્તિ આપવામાં જે કુશળ છે, અને સત્યધર્માંના રાજાના જયના શબ્દને જે જાહેર કરે છે, એવા તમારા જે દુંદુભિ તે આકાશને વિષે ગર્જના કરી રહ્યો છે! ૩૨ મઢારસુંદરનમે સુપારિજાતસંતાનકાદિકુસુમાકરસૃષ્ટિરૂદ્ધી ! ગંધાખિ દુશુભમ ક્રમરૂત્રપાતા દ્દિવ્યા દિવ:પતતિ તે વચસાં તતિર્જ !! ૩૩ ૫ ભાવા—મદાર, સુંદર નમેરૂ, પારિજાત, અને સંતાનક ઈત્યાદી વૃક્ષાના ફૂલાની જે દિવ્ય દૃષ્ટિ, સુગંધીદાર પાણીના બિંદુએ વડે શીતળ અને મંદવાયુએ પ્રેરાએલી સ્વĆમાંથી ઘણી જ પડે છે; તે જાણે તમારા ભાષણની દીવ્યમાળા જ પડતી હેય નહી શું! ૩૩ શુભપ્રભાવલયભૂિિવભા વિભારત લાત્રયવ્રુતિમતાં ઘતિમાક્ષિપત્તી મેાદ્યવિાકરનિર્’તરભૂરિસ ખ્યા દીયા જય પિ નિશાપિસેામસૌમ્યા ૫ ૩૪ ૫ ભાષા-વિભુ ! શોભાયમાન છે. પ્રભામ`ડળ જેનું, એવી ઘણીજ તેજસ્વી તમારી કાન્તિ; ત્રણે જગતના તેજસ્વી પદાર્થોના તેજને ઝાંખુ પાડે છે-જીતે છે—આક્ષેપ કરે છે. તે તમારી કાન્તિ, અસંખ્ય સૂર્યના સરખી તેજસ્વી હાવા છતાં ચંદ્રના જેવી શીતળ પ્રભાથી રાત્રિને પણ જીતે છે! ૩૪ સ્વર્ગાપવ ગમમા વિમા ગષ્ટસદ્ધ તત્વથઐકપસ્ક્રિલેાકયામ । દિવ્યધ્વનિભવતિ તે વિશદાસ – ભાષાસ્વભાવપરિણામચુર્ણ: પ્રત્યેાજ્ય: ૫ કપ ॥ ભાષા - સ્વર્ગ અને મેક્ષને મા` બતાવવામાં ષ્ટિ તેમજ ત્રણે લાકને વિષે સત્યધર્મનું તત્વ કહેવામાં જે એકજ માત્ર નિપુણ છે, એવા તમારા જે દિવ્યધ્વનિ તે નિળ અથવાળા હાવાથી સર્વ ભાષાના સ્વભાવના ગુણને પામીને (સત્ર) થાય છે. ૩૫ ઉન્નિદ્ધહેમનવપ‘કજપુ જક્રાંતી પધ્ધ સન્નખમયૂખશિખાભિગમો
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy