SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્ત્વ નિશ એ પ્રકારે છે. ૧ દ્રવ્ય નિજંગ, ૨ ભાવ નિર્જરા. તથા અકામ અને સકામ એવા એ ભેદ પણ છે. પુદ્ગળ કતુ જે સાહવુ' તે દ્રવ્ય, નિશ અને આત્માના શુદ્ધ પિરણામે કરી કમની સ્થિતિ જે પેાતાની મેળે પાકે અથવા ખાર પ્રકારના તપે કરી નીરસ કર્યાં એવાં જે ક્રમ પરમાણુ તે જેનાથી સડે એવા જે આત્માના પરિણામ થાય તે ભાવ નિર્જરા. તિય ચાર્દિકની માફક ઈચ્છાવિના કષ્ટ સહન કરતાં ક્ર` પુગળનુ જે ક્ષપન થાય છે, તે દ્રવ્ય અથવા અકામ નિરા. મારું પ્રકારના તપે કરી સયમી થકાં કષ્ટ સહન કર્યાથી જે ક્રમ પરમાણુનું ક્ષપન કરવુ અથવા સાડવુ તે ભાવ અથવા સકામ નિર્જરા. આ બન્ને નિ રામાં ભાવ અથવા સકામ નિરણ શ્રેષ્ઠ છે. ૯૬ તે નિરાતત્વ, ખાર પ્રકારના તપના ભેદે કરી કહે છે એટલે બાર પ્રકારના તપ કરવાથી અનાદિ સંબધ સ કંમ્પના ક્ષય થાય છે, તેને નિરાતત્વ કહે છે. બાર પ્રકારના તપથી ક્રર્મોની નિર્જરા થાય છે. તે તપના બે ભેદ છે, એક આશ્ચતપ અને બીજો અભ્યતર તપ. તેમાં પ્રથમ માદ્વૈતપના છ પ્રકાર કહે છે. ૧ અનશન...આહારના ત્યાગ, ૨ ઉણાદરી—ન્યૂનતા કરવી —ઉપગરણ અથવા આહાર પાણીમાં ઓછુ. કરવું, ૐ વૃત્તિસક્ષેપ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આજીવિકાના સક્ષેપ કરવા એટલે અભિગ્રહ તથા નિયમાર્દિક ધારવા. ૪ રસપરિત્યાગ-વિગયાદિક સારા સારા રસના ત્યાગ, ૫ કાયક્લેશ-તપ, લેાચાકિ કષ્ટનું સહન કરવું, ક્રાઉસગ્ગ કરવા. ૬ પ્રતિસ ́લિનતા—અગ ઉપાંગનુ` સવવું. એ છ પ્રકારના ખાદ્યુતપ તે સવથી તથા દેશથી . એવા એ ભેદે જાણવા. જે ને મિથ્યાત્વીએ પણ તપ કરી માને છે, જેને લેાક પણ દેખી શકે છે જેથી કષ્ટ ઘણુ. તે લામ અલ્પ થાય અને માહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારના મારું તપ કહ્યો. છ પ્રકારના અભ્યંતર તપ કહે છે, ૧ પ્રાયશ્ચિત્ત—કરેલા અપરાધની શુદ્ધિ કરવી, કપટ રહિતપણે
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy