________________
૧૪૦
શ્રી ગુણસ્થાનદ્વાર,
રેપમની સ્થિતિએ ઉપજે, ૩૩ ૬ છાસઠ સાગરોપમ ને પૂર્વ કેડી
અધિક મનુષ્યના ભવ શ્રી જાણવી, ૪. પાંચમ, છઠ્ઠી, તેરમાં ગુણઠાણુની સ્થિતિ જ અંતર ઉ૦ દેશે ઉણી તે સાડાઆઠ વર્ષે ઉણી પૂવકેડીની. સાતમાથી અગીઆરમા ગુ. સુધી જ૦ ૧ સમય ઉ૦ અંતર, બામ ગુરુ ની સ્થિતિ જઘન્ય ઉર અંત૦. ચઉદમાં ગુણઠાણુની સ્થિતિ પાંચ હસ્વ અક્ષર અ, ઈ, ઉ૩, , લૂ બેલવા પ્રમાણે જાણવી.
ચોથો કિયાટ્ટાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે ૨૪ ક્રિયા લાભે, દરિયાવહી ક્રિયા વર્જિને, બીજે ચેાથે ગુ૦ ૨૩ કિયા લાભ, ઇરિયાવહી ૧ ને મિથ્યાત્વની ૨, એ બે વજિને. પાંચમે ગુ૦ ૨૨ કિયા લાભે, મિથ્યાત્વ ૧, અવિરતિ ૨, ઇરિયાવહી ૩ એ ૩ વર્જિને, છઠે ગુર ૨ કિયા-આરંભીઆ ૧, માયાવાયા ૨. લાભે, સાતમે, અગીઆરમે, બારમે, તેરમે ગુ૦ ૧ ઈરિયાવહી ક્રિયા લાભે. ચિદમે ગુ0 કઈ ક્રિયા લાભે નહિ.
પાંચમે સત્તા દ્વાર કહે છે. પહેલા ગુણઠાણાથી તે અગીઆરમાં ગુ૦ સુધી આઠ કર્મની સત્તા, બારમે સાત કમની સત્તા- મેહનીય કર્મ વિજિને, તેરમે ચદમે ગુo ૪ કર્મની સત્તા-વેદનીય ૧, આયુષ ૨, નામ ૩, ગોત્ર ૪.
છઠ્ઠો બંધદ્વાર કહે છે. પહેલા ગુણઠાણાથી તે સાતમા ગુo સુધી ત્રીજું ગુરુ વર્જિ ને ૮ કર્મ બાંધે અને જે ૭ બાંધે તો આયુષ્ય વજિને. ત્રીજે, આઠમે, નવમે ગુ) ૭ કર્મ બાંધે આયુષ્ય વર્જિને. દશમે ગુડ ૬ કમ બાંધે. આયુષ્ય ૧ ને મેહનીય એ ૨ વર્જિને, અગીઆરમે, બારમે, તેરમે ગુ૦ ૧ સાતા વેદનીય બાંધે, ચઉમે ગુ૦ અબંધ,
સાતમે વેદ ને આઠમો ઉદયદ્વાર ભેળો કહે છે.
પહેલા ગુણઠાણાથી તે દશમા ગુ. સુધી ૮ કમ વેદે ને ૮નો ઉદય, અગીઆરમે, બારમે ૭ કર્મ વેદે ને ૭ને ઉદય, મા